શોધખોળ કરો

Chanakya Niti: ખરાબ સમયમાં ના રાખો આવો સ્વભાવ, નહી તો પોતાના પણ ઉઠાવશે ફાયદો

Chanakya Niti: ચાણક્ય કહે છે કે ખરાબ સમય આવે ત્યારે માણસે આવો સ્વભાવ ના રાખવો જોઈએ નહી તો તેઓ મુસીબતમાં પડી શકે છે.

Chanakya Niti: ઘણી વાર માણસ અસમંજસમાં મૂકાઈ જાય છે કે તેને કયો રસ્તો અપનાવવો અને તેને શું કરવું અને શું ના કરવું. જીવનમાં તેને સરળ રહેવું કે વાંકું એ દરેક બાબતે વિચારતો હોય છે કે કોની સાથે કેવો સ્વભાવ રાખું. ત્યારે આ દરેક પ્રશ્નના જવાબ તમને ચાણક્ય નીતિમાંથી મળી રહે છે. ત્યારે ચલો તમારા દરેક પ્રશ્નના જવાબ જાણીએ.. ચાણક્ય નીતિમાંથી.. 

ચાણક્યએ જણાવેલા રસ્તા પર ચાલવાથી લોકોના મુશ્કેલ કર્યો પણ સરળતાથી ઉકેલી શકાય છે. ચાણક્ય કહે છે કે વ્યક્તિનું વર્તન તેના વ્યક્તિત્વની ઓળખ છે. માણસ જેમ વર્તે છે તેવું પરિણામ તે ભોગવે છે. ચાણક્યએ કહ્યું કે કેવા લોકોને જીવનમાં દરેક વળાંક પર અત્યાચાર સહન કરવો પડે છે. ચાણક્ય કહે છે કે ગમે તેટલો ખરાબ સમય કેમ ના આવે આવી પરિસ્થિતિમાં મનુષ્યએ આવો સ્વભાવ ના રાખવો જોઈએ નહી તો પોતાના પણ ફાયદો ઉઠાવવા લાગે છે.

ચાણક્યએ કહ્યું કે જેઓ સ્વભાવે ખૂબ જ સરળ, હોય છે તેમને સમાજમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાણક્યએ માણસની વધુ સીધીસાદીની તુલના જંગલના એક વૃક્ષ સાથે કરી છે જે કાપવામાં સરળ છે. એટલે કે જે ઝાડ સીધા હોય છે તેને પહેલા કાપવામાં આવે છે કારણ કે તેમાં મહેનત ઓછી લાગે છે.

બીજી તરફ જે વૃક્ષો વાંકાચૂકા હોય છે તે છેવટ સુધી મજબૂત રહે છે. એટલે કે વધુ પડતો સરળ સ્વભાવ તમને નુકસાનકારક છે. પરિસ્થિતિ અનુસાર વ્યક્તિ માટે ચતુરાઈ બતાવવી ખૂબ જ જરૂરી છે, નહીં તો અજાણ્યા લોકો પોતાનો ફાયદો ઉઠાવવા લાગે છે.

જે વ્યક્તિ વધુ પડતી ભોળી હોય તેને નબળી માનવામાં આવે છે. ચાણક્યએ વધુ પ્રત્યક્ષ સ્વભાવને મૂર્ખતાની શ્રેણીમાં ગણ્યો છે. તેમનું કહેવું છે કે જો માણસ ખરાબ સમયમાં પોતાનો સ્વભાવ ન છોડે તો તેને દરેક સમયે મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. આ જ કારણ છે કે, જીવનમાં પોતાનું લક્ષ્ય હાંસલ કરવા અને આ સ્વાર્થી દુનિયામાં પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે, વ્યક્તિએ થોડું હોશિયાર અને ચાલાક હોવું જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget