શોધખોળ કરો

Chanakya Niti: ખરાબ સમયમાં ના રાખો આવો સ્વભાવ, નહી તો પોતાના પણ ઉઠાવશે ફાયદો

Chanakya Niti: ચાણક્ય કહે છે કે ખરાબ સમય આવે ત્યારે માણસે આવો સ્વભાવ ના રાખવો જોઈએ નહી તો તેઓ મુસીબતમાં પડી શકે છે.

Chanakya Niti: ઘણી વાર માણસ અસમંજસમાં મૂકાઈ જાય છે કે તેને કયો રસ્તો અપનાવવો અને તેને શું કરવું અને શું ના કરવું. જીવનમાં તેને સરળ રહેવું કે વાંકું એ દરેક બાબતે વિચારતો હોય છે કે કોની સાથે કેવો સ્વભાવ રાખું. ત્યારે આ દરેક પ્રશ્નના જવાબ તમને ચાણક્ય નીતિમાંથી મળી રહે છે. ત્યારે ચલો તમારા દરેક પ્રશ્નના જવાબ જાણીએ.. ચાણક્ય નીતિમાંથી.. 

ચાણક્યએ જણાવેલા રસ્તા પર ચાલવાથી લોકોના મુશ્કેલ કર્યો પણ સરળતાથી ઉકેલી શકાય છે. ચાણક્ય કહે છે કે વ્યક્તિનું વર્તન તેના વ્યક્તિત્વની ઓળખ છે. માણસ જેમ વર્તે છે તેવું પરિણામ તે ભોગવે છે. ચાણક્યએ કહ્યું કે કેવા લોકોને જીવનમાં દરેક વળાંક પર અત્યાચાર સહન કરવો પડે છે. ચાણક્ય કહે છે કે ગમે તેટલો ખરાબ સમય કેમ ના આવે આવી પરિસ્થિતિમાં મનુષ્યએ આવો સ્વભાવ ના રાખવો જોઈએ નહી તો પોતાના પણ ફાયદો ઉઠાવવા લાગે છે.

ચાણક્યએ કહ્યું કે જેઓ સ્વભાવે ખૂબ જ સરળ, હોય છે તેમને સમાજમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાણક્યએ માણસની વધુ સીધીસાદીની તુલના જંગલના એક વૃક્ષ સાથે કરી છે જે કાપવામાં સરળ છે. એટલે કે જે ઝાડ સીધા હોય છે તેને પહેલા કાપવામાં આવે છે કારણ કે તેમાં મહેનત ઓછી લાગે છે.

બીજી તરફ જે વૃક્ષો વાંકાચૂકા હોય છે તે છેવટ સુધી મજબૂત રહે છે. એટલે કે વધુ પડતો સરળ સ્વભાવ તમને નુકસાનકારક છે. પરિસ્થિતિ અનુસાર વ્યક્તિ માટે ચતુરાઈ બતાવવી ખૂબ જ જરૂરી છે, નહીં તો અજાણ્યા લોકો પોતાનો ફાયદો ઉઠાવવા લાગે છે.

જે વ્યક્તિ વધુ પડતી ભોળી હોય તેને નબળી માનવામાં આવે છે. ચાણક્યએ વધુ પ્રત્યક્ષ સ્વભાવને મૂર્ખતાની શ્રેણીમાં ગણ્યો છે. તેમનું કહેવું છે કે જો માણસ ખરાબ સમયમાં પોતાનો સ્વભાવ ન છોડે તો તેને દરેક સમયે મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. આ જ કારણ છે કે, જીવનમાં પોતાનું લક્ષ્ય હાંસલ કરવા અને આ સ્વાર્થી દુનિયામાં પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે, વ્યક્તિએ થોડું હોશિયાર અને ચાલાક હોવું જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal 8 July 2026: 3 રાશિના જાતકને થશે બિઝનેસમાં મોટો ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ
Rashifal 8 July 2026: 3 રાશિના જાતકને થશે બિઝનેસમાં મોટો ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
Embed widget