શોધખોળ કરો

Dev Diwali 2023: જાણો ક્યારે છે દેવ દિવાળીનો તહેવાર ? અહીં જાણો તારીખ અને મહત્વ 

આ તહેવાર કારતક માસની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 27 નવેમ્બર 2023 ના રોજ ઉજવવામાં આવશે.

Dev Diwali 2023: દેવ દિવાળીનો તહેવાર એ સૌથી શુભ તહેવારોમાંનો એક છે, જે સમગ્ર દેશમાં ખૂબ જ હર્ષ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તેને દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર કારતક માસની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 27 નવેમ્બર 2023 ના રોજ ઉજવવામાં આવશે.

દેવ દિવાળી તારીખ અને સમય

પૂર્ણિમા તિથિનો પ્રારંભ – 26 નવેમ્બર 2023 – 03:53

પૂર્ણિમા તિથિ સમાપ્તિ - નવેમ્બર 27, 2023 - 02:45

દેવ દિવાળી મુહૂર્ત - 05:08 PM થી 07:47 PM

દેવ દિવાળીનું મહત્વ

સનાતન ધર્મમાં દેવ દિવાળીનું ઘણું મહત્વ છે. લોકો આ તહેવારને અસત્ય  પર  સત્યની જીત તરીકે ઉજવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવે આ દિવસે ત્રિપુરાસુર રાક્ષસને હરાવ્યો હતો. ભગવાન શિવના વિજયની ઉજવણી કરવા માટે તમામ દેવી-દેવતાઓ તીર્થસ્થળ વારાણસી પહોંચ્યા હતા, જ્યાં તેમણે લાખો માટીના દીવા પ્રગટાવ્યા હતા, તેથી આ તહેવારને પ્રકાશના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ શુભ દિવસે, ગંગાના ઘાટ પર ઉજવણી કરવામાં આવે છે અને દેવ દિવાળીની ઉજવણી કરવા અને દીવો પ્રગટાવવા અને ગંગા નદીમાં છોડવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આ સ્થળે આવે છે. 

દેવ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર ત્રિપુરાસુર નામના રાક્ષસે ખૂબ જ આતંક મચાવ્યો હતો, જેના કારણે દેવી-દેવતાઓ સાથે ઋષિ-મુનિઓ પણ પરેશાન થઈ ગયા હતા. તેમના અત્યાચારોથી પરેશાન થઈને બધા ભોલેનાથ પાસે આવ્યા અને તેમની પ્રાર્થના કરી. આ પછી ભગવાન શિવ દ્વારા ત્રિપુરાસુરનો વધ થયો હતો. ભગવાન શિવના વિજયની ઉજવણીમાં વારાણસીમાં દેવી-દેવતાઓએ અનેક દીવા પ્રગટાવ્યા હતા. ત્યારથી દર વર્ષે આ દિવસે દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. 

દીવાનું દાન કરવાનું વિશેષ મહત્વ

દેવ દિવાળીના દિવસે દીવાનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાનની સાથે સાથે ઘાટના કિનારે 5, 7, 11 અથવા પસંદગી મુજબ દિવા પ્રગટાવવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ
Navratri Vivah Na Upay: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ તો નવરાત્રિમાં અજમાવી જુઓ આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ
Chaitra Navratri 2026 4thDay: આજે નવરાત્રિનો ચોથું નોરતું, માતા કુષ્માન્ડાની પૂજા વિધિ અને મંત્ર જાણો
Chaitra Navratri 2026 4thDay: આજે નવરાત્રિનો ચોથું નોરતું, માતા કુષ્માન્ડાની પૂજા વિધિ અને મંત્ર જાણો
Chaitra Navratri 2026: નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં, પીળી સરસવનો અચૂક કરો ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થશે દૂર
Chaitra Navratri 2026: નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં, પીળી સરસવનો અચૂક કરો ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થશે દૂર
Chaitra Navratri 2026: નવરાત્રિમાં અખંડ દીપક રાખવાના નિયમો અને મહત્વ અને લાભ જાણો
Chaitra Navratri 2026: નવરાત્રિમાં અખંડ દીપક રાખવાના નિયમો અને મહત્વ અને લાભ જાણો

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
Embed widget