શોધખોળ કરો

Ganesh Chaturthi 2022: આ ચાલીસા અપાવશે મનોવાંચ્છિત ફળ, ગણેશ ચતુર્થી પર કરો આ પાઠ

ભગવાન ગણેશની પૂજા વિધિવત કરવાથી તમામ અવરોધો દૂર થાય છે. ઇચ્છિત પરિણામ મેળવવા માટે ગણેશ ચાલીસાનો અવશ્ય પાઠ કરો.

Ganesh Chaturthi 2022: ભગવાન ગણેશની પૂજા વિધિવત કરવાથી  તમામ અવરોધો દૂર થાય છે. ઇચ્છિત પરિણામ મેળવવા માટે ગણેશ ચાલીસાનો અવશ્ય પાઠ કરો.

પંચાંગ અનુસાર 31 ઓગસ્ટે ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે.આ દિવસે, લોકો તેમના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે અને સતત 9 દિવસ સુધી તેમની ધાર્મિક વિધિઓ અનુસાર તેમની પૂજા કરે છે. દસમા દિવસે એટલે કે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે, પૂર્ણ ઉલ્લાસ સાથે ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે, ભગવાન ગણેશની પૂજા દરમિયાન શ્રી ગણેશ ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. તેનાથી તમારા કામમાં આવતા તમામ અવરોધો દૂર થશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.

Ganesh Chaturthi 2022: આજે 300 વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે અદ્ભુત સંયોગ

anesh Chaturthi 2022:ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી 30 ઓગસ્ટ 2022 મંગળવારના રોજ બપોરે 3.33 વાગ્યાથી શરૂ થઈ રહી છે.

આ વખતે 300 વર્ષ પછી ગણેશ ચતુર્થી પર ગ્રહોનો આવો સંયોગ બની રહ્યો છે

આ વખતે ગણેશ ચતુર્થી પર ગ્રહોની સ્થિતિ ખાસ સંયોગ બની રહી છે. આ ગણેશ ચતુર્થી પર 4 મુખ્ય ગ્રહો પોતપોતાની રાશિમાં હાજર રહેશે. પંચાંગ અનુસાર સૂર્ય સિંહ રાશિમાં, બુધ કન્યામાં, ગુરુ મીન રાશિમાં અને શનિ મકર રાશિમાં બેસે છે. ગણેશ ચતુર્થી પર ગ્રહોનો આવો સંયોગ 300 વર્ષ પછી બને છે. આવી સ્થિતિમાં ગણેશ પૂજાનું મહત્વ ઘણું વધી ગયું છે.

ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન પર પ્રતિબંધ છે

આજે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર જોવાથી કલંક લાગે છે.

ગ્રહ દોષ નિવારણ ગણેશ મંત્ર

જેમની કુંડળીમાં ગ્રહ દોષ હોય છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે આ મંત્રોનો જાપ કરવાથી સારો લાભ થશે.

મંત્ર: ગણપૂજ્યો વક્રતુંડા એકાદષ્ટિ ત્રિયમ્બક:। નીલગ્રીવો લંબોદરો વિક્ટો વિઘ્રજક:...

ધૂમ્રવર્ણો ભાલચન્દ્રો દશમસ્તુ વિનાયકઃ । ગણપર્તિહસ્તિમુખો દ્વાદસરે યજેદ્ણનમ્ ।

ગણેશ ચતુર્થી  પર ગણપતિ સ્થાપતિ સ્થાપનાનો ઉત્તમ સમય

10-દિવસીય ગણેશ મહોત્સવનો શુભ મુહૂર્ત ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ એટલે કે 30મી ઓગસ્ટની બપોરે શરૂ થશે અને આજે 31મી ઓગસ્ટે બપોરે 3.30 કલાકે સમાપ્ત થશે. પંચાંગ અનુસાર આ વખતે ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના માટેનો શુભ સમય આજે 31 ઓગસ્ટના રોજ બપોરે 3.30 વાગ્યા સુધીનો છે.

Ganesh Chaturthi 2022: બાપ્પાની સ્થાપના વખતે કરો આ મંત્રનો જાપ, જાણો ગણેશ ચતુર્થી સ્થાપના મુહૂર્ત અને પૂજા વિધિ

anesh Chaturthi 2022: 31 ઓગસ્ટ 2022 ના રોજ ગણેશ ચતુર્થી દેશભરમાં ઉજવવામાં આવશે. 10 દિવસીય ગણેશ ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બાપ્પાના આગમન માટે વિવિધ સ્થળોએ પંડાલ બનાવવામાં આવ્યા છે. ખાસ શણગાર કરવામાં આવે છે. ઘરોમાં સ્થાપના કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીથી શરૂ થતા આ તહેવારમાં ઘરે-ઘરે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે, ગણપતિજીની પૂજા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવથી સેવા કરવામાં આવે છે, ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.

ગણેશ ચતુર્થી 2022 સ્થાપના મુહૂર્ત

ગણેશ સ્થાપના મુહૂર્ત - સવારે 11.05 - બપોરે 1.38 (31 ઓગસ્ટ 2022)

વિજય મુહૂર્ત - 2.34 - 3.25 pm (31 ઓગસ્ટ 2022)

અમૃત કાલ મુહૂર્ત - સાંજે 5.42 - 7.20 (31 ઓગસ્ટ 2022)

સંધિકાળ મુહૂર્ત - 6.36 - 7.00 pm (31મી ઓગસ્ટ 2022)

ગણેશ ચતુર્થી 2022 શુભ યોગ

31મી ઓગસ્ટ 2022, બુધવારે સવારે 06:06 થી 12:12 સુધી રવિ યોગ છે. જ્યારે સવારથી રાત્રીના 10:48 સુધી શુક્લ યોગ અને શુક્લ યોગની સમાપ્તિ પછી તરત જ બ્રહ્મયોગ શરૂ થશે. આ ત્રણેય યોગ પૂજાની દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.