શોધખોળ કરો

Diwali Vastu Tips: આ દિવાળી પર ઘરની સુખ સમૃદ્ધિ માટે અપનાવો આ વાસ્તુ ટિપ્સ, ક્યારેય નહી પડે પૈસાની તંગી

દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે

Diwali Vastu Tips for money: દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. દર વર્ષે દેશભરમાં દિવાળીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દિવાળી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક માનવામાં આવે છે. કેલેન્ડર મુજબ, આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023 રવિવારના રોજ છે.

દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ધનની દેવીના આશીર્વાદ મેળવવા માટે વાસ્તુના નિયમોનું પાલન કરીને ઘરને સજાવવું ખૂબ જ જરૂરી છે. એવું કહેવાય છે કે વાસ્તુને ધ્યાનમાં રાખીને ઘરને સજાવવાથી દેવી લક્ષ્મીનો પ્રવેશ થાય છે.

દિવાળી વાસ્તુ ટિપ્સ

દિવાળીના તહેવારને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશની પૂજા કરવાથી ધન, સુખ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. આવો જાણીએ આર્થિક તંગીમાંથી છૂટકારો મેળવવા માટે વાસ્તુ સંબંધિત કેટલાક ખાસ ઉપાયો વિશે.

ઘર સફાઇ

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, જો તમારા ઘરમાં તૂટેલા વાસણો અને ફર્નિચર હોય તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો અને ઘરના કોઈપણ ખૂણામાં કચરો જમા ન થવા દો. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી જે ઘરમાં રહે છે ત્યાં સ્વચ્છતાનું મહત્તમ ધ્યાન રાખવામાં આવે છે.

પાણીમાં મીઠું ભેળવી

વાસ્તુ અનુસાર ઘરની નકારાત્મક ઉર્જાથી છૂટકારો મેળવવા માટે પાણીમાં સિંધવ મીઠું મિક્સ કરો અને તેનાથી દરરોજ પોતુ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

માટીનો દીવો

દિવાળી પર માટીના દીવા પ્રગટાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.  સવારે અને સાંજે કપૂર સળગાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને ઘરની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

ઘરના કોઈપણ ખૂણામાં અંધારું ન હોવું જોઈએ

ખાતરી કરો કે ઘરના દરેક ભાગમાં બધા બલ્બ યોગ્ય છે અને દિવાળી દરમિયાન ઘરના દરેક ખૂણાને પ્રકાશિત રાખો. આ મહાન તહેવાર પર ઘરના કોઈપણ ખૂણામાં અંધકાર ન હોવો જોઈએ.

પાણીથી ભરેલું પાત્ર રાખો

વાસ્તુ અનુસાર દિવાળીની સજાવટ દરમિયાન ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં પાણીથી ભરેલું વાસણ રાખો. તમે સુશોભન માટે ફૂલોની પાંખડીઓ પણ ઉમેરી શકો છો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવારના સભ્યોના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે.

રંગોળી

વાસ્તુ અનુસાર દીપોત્સવના પાંચ દિવસ દરમિયાન દરરોજ રંગોળી અવશ્ય બનાવવી. રંગોળી બનાવતી વખતે શ્રી બનાવવાનું ભૂલશો નહીં. તે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
Embed widget