શોધખોળ કરો

Diwali Vastu Tips: આ દિવાળી પર ઘરની સુખ સમૃદ્ધિ માટે અપનાવો આ વાસ્તુ ટિપ્સ, ક્યારેય નહી પડે પૈસાની તંગી

દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે

Diwali Vastu Tips for money: દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. દર વર્ષે દેશભરમાં દિવાળીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દિવાળી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક માનવામાં આવે છે. કેલેન્ડર મુજબ, આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023 રવિવારના રોજ છે.

દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ધનની દેવીના આશીર્વાદ મેળવવા માટે વાસ્તુના નિયમોનું પાલન કરીને ઘરને સજાવવું ખૂબ જ જરૂરી છે. એવું કહેવાય છે કે વાસ્તુને ધ્યાનમાં રાખીને ઘરને સજાવવાથી દેવી લક્ષ્મીનો પ્રવેશ થાય છે.

દિવાળી વાસ્તુ ટિપ્સ

દિવાળીના તહેવારને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશની પૂજા કરવાથી ધન, સુખ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. આવો જાણીએ આર્થિક તંગીમાંથી છૂટકારો મેળવવા માટે વાસ્તુ સંબંધિત કેટલાક ખાસ ઉપાયો વિશે.

ઘર સફાઇ

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, જો તમારા ઘરમાં તૂટેલા વાસણો અને ફર્નિચર હોય તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો અને ઘરના કોઈપણ ખૂણામાં કચરો જમા ન થવા દો. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી જે ઘરમાં રહે છે ત્યાં સ્વચ્છતાનું મહત્તમ ધ્યાન રાખવામાં આવે છે.

પાણીમાં મીઠું ભેળવી

વાસ્તુ અનુસાર ઘરની નકારાત્મક ઉર્જાથી છૂટકારો મેળવવા માટે પાણીમાં સિંધવ મીઠું મિક્સ કરો અને તેનાથી દરરોજ પોતુ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

માટીનો દીવો

દિવાળી પર માટીના દીવા પ્રગટાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.  સવારે અને સાંજે કપૂર સળગાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને ઘરની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

ઘરના કોઈપણ ખૂણામાં અંધારું ન હોવું જોઈએ

ખાતરી કરો કે ઘરના દરેક ભાગમાં બધા બલ્બ યોગ્ય છે અને દિવાળી દરમિયાન ઘરના દરેક ખૂણાને પ્રકાશિત રાખો. આ મહાન તહેવાર પર ઘરના કોઈપણ ખૂણામાં અંધકાર ન હોવો જોઈએ.

પાણીથી ભરેલું પાત્ર રાખો

વાસ્તુ અનુસાર દિવાળીની સજાવટ દરમિયાન ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં પાણીથી ભરેલું વાસણ રાખો. તમે સુશોભન માટે ફૂલોની પાંખડીઓ પણ ઉમેરી શકો છો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવારના સભ્યોના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે.

રંગોળી

વાસ્તુ અનુસાર દીપોત્સવના પાંચ દિવસ દરમિયાન દરરોજ રંગોળી અવશ્ય બનાવવી. રંગોળી બનાવતી વખતે શ્રી બનાવવાનું ભૂલશો નહીં. તે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: 10 વાગ્યાથી શરુ થશે મતગણતરી, ફાઈનલ પરિણામ આવવામાં થઈ શકે છે વિલંબ, જાણો કારણ
BMC Election: 10 વાગ્યાથી શરુ થશે મતગણતરી, ફાઈનલ પરિણામ આવવામાં થઈ શકે છે વિલંબ, જાણો કારણ
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
ડૉનાલ્ડ ટ્રમ્પની ઈરાન પર વધુ એક મોટી કાર્યવાહી, ખામેનીની નજીકના 18 લોકો પર USએ લગાવ્યો પ્રતિબંધ 
ડૉનાલ્ડ ટ્રમ્પની ઈરાન પર વધુ એક મોટી કાર્યવાહી, ખામેનીની નજીકના 18 લોકો પર USએ લગાવ્યો પ્રતિબંધ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: 10 વાગ્યાથી શરુ થશે મતગણતરી, ફાઈનલ પરિણામ આવવામાં થઈ શકે છે વિલંબ, જાણો કારણ
BMC Election: 10 વાગ્યાથી શરુ થશે મતગણતરી, ફાઈનલ પરિણામ આવવામાં થઈ શકે છે વિલંબ, જાણો કારણ
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
ડૉનાલ્ડ ટ્રમ્પની ઈરાન પર વધુ એક મોટી કાર્યવાહી, ખામેનીની નજીકના 18 લોકો પર USએ લગાવ્યો પ્રતિબંધ 
ડૉનાલ્ડ ટ્રમ્પની ઈરાન પર વધુ એક મોટી કાર્યવાહી, ખામેનીની નજીકના 18 લોકો પર USએ લગાવ્યો પ્રતિબંધ 
Ahmedabad flower show: ફ્લાવર શોમાં મુલાકાતનો સમય વધારાયો, VIP ટિકિટ વ્યવસ્થા રાત્રે બંધ
Ahmedabad flower show: ફ્લાવર શોમાં મુલાકાતનો સમય વધારાયો, VIP ટિકિટ વ્યવસ્થા રાત્રે બંધ
Border 2 Trailer : સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' નું રુંવાડા ઊભા કરી દે તેવું ટ્રેલર રિલીઝ
Border 2 Trailer : સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' નું રુંવાડા ઊભા કરી દે તેવું ટ્રેલર રિલીઝ
Aadhaar Update: આધારકાર્ડમાં ઓનલાઈન કરવું છે એડ્રેસ અપડેટ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ  
Aadhaar Update: આધારકાર્ડમાં ઓનલાઈન કરવું છે એડ્રેસ અપડેટ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ  
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
Embed widget