શોધખોળ કરો

Diwali Vastu Tips: આ દિવાળી પર ઘરની સુખ સમૃદ્ધિ માટે અપનાવો આ વાસ્તુ ટિપ્સ, ક્યારેય નહી પડે પૈસાની તંગી

દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે

Diwali Vastu Tips for money: દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. દર વર્ષે દેશભરમાં દિવાળીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દિવાળી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક માનવામાં આવે છે. કેલેન્ડર મુજબ, આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023 રવિવારના રોજ છે.

દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ધનની દેવીના આશીર્વાદ મેળવવા માટે વાસ્તુના નિયમોનું પાલન કરીને ઘરને સજાવવું ખૂબ જ જરૂરી છે. એવું કહેવાય છે કે વાસ્તુને ધ્યાનમાં રાખીને ઘરને સજાવવાથી દેવી લક્ષ્મીનો પ્રવેશ થાય છે.

દિવાળી વાસ્તુ ટિપ્સ

દિવાળીના તહેવારને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશની પૂજા કરવાથી ધન, સુખ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. આવો જાણીએ આર્થિક તંગીમાંથી છૂટકારો મેળવવા માટે વાસ્તુ સંબંધિત કેટલાક ખાસ ઉપાયો વિશે.

ઘર સફાઇ

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, જો તમારા ઘરમાં તૂટેલા વાસણો અને ફર્નિચર હોય તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો અને ઘરના કોઈપણ ખૂણામાં કચરો જમા ન થવા દો. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી જે ઘરમાં રહે છે ત્યાં સ્વચ્છતાનું મહત્તમ ધ્યાન રાખવામાં આવે છે.

પાણીમાં મીઠું ભેળવી

વાસ્તુ અનુસાર ઘરની નકારાત્મક ઉર્જાથી છૂટકારો મેળવવા માટે પાણીમાં સિંધવ મીઠું મિક્સ કરો અને તેનાથી દરરોજ પોતુ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

માટીનો દીવો

દિવાળી પર માટીના દીવા પ્રગટાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.  સવારે અને સાંજે કપૂર સળગાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને ઘરની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

ઘરના કોઈપણ ખૂણામાં અંધારું ન હોવું જોઈએ

ખાતરી કરો કે ઘરના દરેક ભાગમાં બધા બલ્બ યોગ્ય છે અને દિવાળી દરમિયાન ઘરના દરેક ખૂણાને પ્રકાશિત રાખો. આ મહાન તહેવાર પર ઘરના કોઈપણ ખૂણામાં અંધકાર ન હોવો જોઈએ.

પાણીથી ભરેલું પાત્ર રાખો

વાસ્તુ અનુસાર દિવાળીની સજાવટ દરમિયાન ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં પાણીથી ભરેલું વાસણ રાખો. તમે સુશોભન માટે ફૂલોની પાંખડીઓ પણ ઉમેરી શકો છો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવારના સભ્યોના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે.

રંગોળી

વાસ્તુ અનુસાર દીપોત્સવના પાંચ દિવસ દરમિયાન દરરોજ રંગોળી અવશ્ય બનાવવી. રંગોળી બનાવતી વખતે શ્રી બનાવવાનું ભૂલશો નહીં. તે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત,  4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Advertisement

વિડિઓઝ

Mehsana Accident : મહેસાણામાં કારની ટક્કરે એક્ટિવા પર જતાં 2 લોકોના મોત, ચાલક ફરાર
Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ
Banaskantha Farmers Protest :  પાલનપુરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જમીનનું પૂરતું વળતર આપવા માંગ
Morbi Accident : મોરબીમાં ભયંકર અકસ્માત , ચાર લોકો જીવતા ભૂંજાયા, 7 લોકોનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને ખેતીબેંકનો ટેકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત,  4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ
રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ
વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન
વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
Embed widget