શોધખોળ કરો

Ganesh Chaturthi 2022 Live update: આજે ગણેશ ચતુર્થીનું પર્વ, સિદ્ધિ વિનાયક મંદિરમાં આરતીમાં ઉમટી શ્રદ્ધાળુની ભીડ

Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થીના અવસર પર ભક્તો ગણપતિના વિવિધ અવતારોની પૂજા કરે છે. તેઓ ખાસ શણગારવામાં આવે છે. બે વર્ષ બાદ ગણેશ ઉત્સવ ધૂમધામથી મનાવવમાં આવી રહ્યો છે.

LIVE

Key Events
Ganesh Chaturthi  2022 Live update: આજે ગણેશ ચતુર્થીનું પર્વ, સિદ્ધિ વિનાયક મંદિરમાં આરતીમાં ઉમટી શ્રદ્ધાળુની ભીડ

Background

Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થીના અવસર પર ભક્તો ગણપતિના વિવિધ અવતારોની પૂજા કરે છે. તેઓ ખાસ શણગારવામાં આવે છે.

દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે અને પૂજા શરૂ કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના અવસર પર મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રથમ આરતી કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ગણપતિના દર્શન માટે સવારથી જ લોકો કતારોમાં ઉભા રહ્યા હતા. જે બાદ સૌએ આરતીમાં ભાગ લીધો અને બાપ્પાના દર્શન કર્યા.

આ ખાસ અવસર પર મંદિરોમાં સતત ભક્તોની ભીડ જામે છે. એટલું જ નહીં લોકોએ બાપ્પાના સુંદર અને અનોખા પંડાલ પણ બનાવ્યા છે. સિદ્ધિવિનાયક ઉપરાંત, મુંબઈના લાલબાગચા રાજા પંડાલમાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી જોવા મળી હતી.

16:55 PM (IST)  •  31 Aug 2022

ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કરી ગણેશ પૂજા

13:46 PM (IST)  •  31 Aug 2022

ગણેશ ચતુર્થી 2022: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામના, સુખ સંપન્ન રાજ્યની કરી કામના

આજે ગણેશ ચતુર્થીનું પર્વ ખૂબ જ ધૂમધૂમથી મનાવવામાં આવી રહ્યું છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓેને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી છે. ટ્વિટ કરીને કહ્યું કે, ઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનું આ પર્વ સૌના જીવનમાંથી આધિ, વ્યાધિ, ઉપાધિને દૂર કરે તેમજ ગુજરાતને વધુ સુખી, સમૃધ્ધ અને શકિતશાળી બનાવે તેવી પ્રાર્થના

 

11:39 AM (IST)  •  31 Aug 2022

અમદાવાદના લાલ દરવાજાના મહારાજા દર્શનાર્થે જામી ભક્તોની ભીડ

સુખ કરતા દુખહર્તાનું આગમન થઈ ગયું છે ત્યારે મુંબઈમાં લાલબાગ કા રાજાની જેમ અમદાવાદના લાલ દરવાજાના મહારાજાનો પંડાલ તૈયાર થઈ ગયો છે. મોટી સંખ્યામાં ગણેશ ભક્તો તેના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. જે લોકો લાલબાગ કા રાજાના દર્શન કરવા નથી જઈ શકતા તે લોકો  અમદાવાદના આંગણે જ લાલ દરવાજાના મહારાજા માં લાલબાગ ચા રાજાની આબેહૂબ મૂર્તિના દર્શન કરી શકશે અહીં બે વર્ષ નિયંત્રણ બાદ આ વર્ષે ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે.

11:38 AM (IST)  •  31 Aug 2022

ગુવાહાટીના ગણેશ મંદિરમાં ઉમટ્યા ભક્તો

11:37 AM (IST)  •  31 Aug 2022

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ગણપતિ સ્થાપના

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં દૂંદાળ દેવની સ્થાપના કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ડીજેના તાલે નાચતા-ઝૂમતાં બાપ્પાને લઈ આવ્યા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget