શોધખોળ કરો

Gupt Navratri: 2 ફેબ્રુઆરીથી થશે ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ,આ સમય દરમિયાન સાધના કરનાની થાય છે ઇચ્છાપૂર્તિ

આ વર્ષે માહ મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રી 2જી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10મી ફેબ્રુઆરીએ પૂરી થશે. ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓની દેવીની પૂજા કરવામાં આવે છે. આ બંને નવરાત્રિમાં, તંત્ર જાદુ અને મેલીવિદ્યા શીખનારા સાધકો માતાને પ્રસન્ન કરવા સાધના કરે

ગુપ્ત નવરાત્રી: હિન્દી પંચાંગ અનુસાર, દર વર્ષે ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. પ્રથમ મહા માસમાં ઉજવાતી નવરાત્રિ અને બીજી  અષાઢ માસને ગુપ્ત નવરાત્રિ આવે છે., જ્યારે ચૈત્ર માસમાં પણ એક નવરાત્રિ આવે છે. બાદ આસો માસમાં  ચોથી અને છેલ્લી નવરાત્રિને અશ્વિન નવરાત્રિ અથવા શારદીય નવરાત્રિ ઉજવાય છે.  આ વર્ષે માહ મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રી 2જી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10મી ફેબ્રુઆરીએ પૂરી થશે. ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓની દેવીની પૂજા કરવામાં આવે છે. આ બંને નવરાત્રિમાં, તંત્ર જાદુ અને મેલીવિદ્યા શીખનારા સાધકો  માતાને પ્રસન્ન કરવા સાધના કરે  છે. ગુપ્ત નવરાત્રીને તંત્ર સાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વખતે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ દરમિયાન ગ્રહોના વિશેષ યોગો બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ વધુ વધી ગયું છે. ચાલો જાણીએ કયો છે તે ખાસ યોગ

2જી ફેબ્રુઆરીથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ વખતે 19 વર્ષ પછી ગુપ્ત નવરાત્રિમાં રાહુ તેના અનુકૂળ રાશિ વૃષભમાં સ્થિત છે. આ પહેલા 19 વર્ષ પહેલા 2 ફેબ્રુઆરી 2003ના રોજ ગુપ્ત નવરાત્રિની શરૂઆતમાં રાહુ વૃષભ રાશિમાં સ્થિત હતો. હાલમાં સૂર્ય અને શનિ પણ મકર રાશિમાં એક સાથે સ્થિત છે. જો મકર રાશિનો અધિપતિ ગ્રહ શનિ છે, તો તંત્ર સાધકોના મતે સૂર્ય અને શનિ એક જ રાશિમાં સાથે હોય ત્યારે તંત્રની પ્રવૃત્તિઓ સરળતાથી થઈ શકે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન તંત્ર સાધના કરનારાઓને વિશેષ ફળ મળશે.

ગુપ્ત નવરાત્રીનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તંત્ર-મંત્રને સિદ્ધ કરવા માટે તે આ સમયમાં સાધનાનું વિશેષ મહત્વ છે. . એવું માનવામાં આવે છે કે આ નવરાત્રિમાં વિશેષ પૂજા કરવાથી અનેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. ગુપ્ત નવરાત્રિમાં, તાંત્રિક મહાવિદ્યાઓને પણ સાબિત કરવા માટે દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે.

ગુપ્ત નવરાત્રિમાં માતાની આરાધના કરવાથી કોર્ટમાં વિજય, સંતાન સુખ,  ઉન્નતિ,  વગેરે જેવા અનેક લાભ મળે છે. રાજકીય સફળતા માટે પદની પ્રાપ્તિ માટે અને ઘણા સાધકો  આ નવરાત્રિમાં સાધના કરે છે.  આત્મ ઉન્નતિ અનેઆત્મ  આનંદની પ્રાપ્તિ માટે તેમની પૂજા કરે છે. આ વખતે ગુપ્ત નવરાત્રિ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ દરમિયાન 5 ફેબ્રુઆરીએ દેવી સરસ્વતીની પૂજાનો તહેવાર વસંત પંચમી પણ છે. 

ગુપ્ત નવરાત્રિમાં આપણે 10 મહાવિદ્યાઓની પૂજા કરીએ છીએ.જે લોકો ગુપ્ત નવરાત્રિ પર પૂજા અને ઉપવાસ કરે છે તેઓ તેએ  પૂજા ગુપ્ત રાખે છે.  પાછળની માન્યતા છે કે, પૂજાને ગુપ્ત રાખવાથી તેના લાભ અને પ્રભાવમાં વધારો થાય છે. આ નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જેમાં માતા કાલીકે, તારા દેવી, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, માતાની સાધનાનું વિશેષ મહત્વ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget