શોધખોળ કરો

Holika Dahan 2021: હોલિકા દહનના દિવસે ભૂલીથી ન કરશો આ કામ, આખું વર્ષ અનુભવશો ધનનો અભાવ

હિન્દુ ધર્મમાં હોળીના પર્વનું ઘણું મહત્વ છે. ધાર્મિક કથા અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. તેમના અહંકારી ભાઇના કહેવાથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઇને અગ્નિમાં બેસી ગઇ હતી. જો કે ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદનો જીવ બચી ગયો. આ કારણે જ હોલિકાના તહેવારને ભક્તિના વિજય તેમજ આસુરી શક્તિના પરાજયનું પર્વ માનવામાં આવે છે.

Holika Dahan 2021:હિન્દુ ધર્મમાં હોળીના પર્વનું ઘણું મહત્વ છે. ધાર્મિક કથા અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. તેમના અહંકારી ભાઇના કહેવાથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઇને અગ્નિમાં બેસી ગઇ હતી. જો કે ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદનો જીવ બચી ગયો. આ કારણે જ હોલિકાના તહેવારને ભક્તિના વિજય તેમજ આસુરી શક્તિના પરાજયનું પર્વ માનવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં હોળીના પર્વનું ઘણું મહત્વ છે. ધાર્મિક કથા અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. તેમના અહંકારી ભાઇના કહેવાથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઇને અગ્નિમાં બેસી ગઇ હતી.જો કે ભગવાન વિષ્ણની કૃપાથી હોલિકા અગ્નિમાં બળી ગઇ અને પ્રહલાદ બચી ગયો. જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલાક એવા કાર્ય છે જેને હોલિકા દહનને કરવા વર્જિત છે.

શું ન કરવું જોઇએ?

જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ હોલિકા દહનના દિવસે કોઇને પણ પૈસા ઉધાર ન આપવા જોઇએ. આવું કરવાથી ઘરમાં આર્થિક મુશ્કેલી આવે છે અને ઘનની કમી અનુભવાય છે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ હોલિકા દહનના દિવસે મહિલાઓ સંતાનની રક્ષા માટે ઉપવાસ કરે છે. આ વ્રત કરવાથી શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. (Holika dahan) હોલિકા દહનના દિવસે માતાનું અપમાન કરવાથી પણ દરિદ્રતા આવે છે. આજના દિવસે માતાને ઉપહાર આપવાથી પ્રગતિ થાય છે અને વિષ્ણુના વિશેષ આશિષ મળે છે અને ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થાય છે.

શું ન ખાવું જોઇએ?

જ્યોતિષાચાર્યના જણાવ્યાં મુજબ હોલિકા દહનના દિવસે ગળી રોટલી ખાવી જોઇએ. આવું કરવાથી ઉન્નતીનો અવસર મળે છે. હોલિકા દહનના દિવસે હોળીમાં આ રોટી શેકીને પ્રસાદરૂપે પણ લઇ શકાય છે. આજના દિવસે એટલે કે (Holika dahan) હોલિકા દહનના દિવસે સફેદ વસ્તુ ચોખા, દહી, દુધ, વગેરેનું સેવન કરવુ વર્જિત છે. હોલિકા દહનના દિવસે કાળા ચણાનું સેવન કરવું લાભકારી છે. કાળા ચણાનું સેવન કરવાથી શનિદેનવની કૃપા પ્રાપ્ત થાય છે. આ નિયમને હોલિકા દહન સમયે અનુસરવાથી ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થશે અને જીવનના સંકટ દૂર થશે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Embed widget