શોધખોળ કરો

Holika Dahan 2021: હોલિકા દહનના દિવસે ભૂલીથી ન કરશો આ કામ, આખું વર્ષ અનુભવશો ધનનો અભાવ

હિન્દુ ધર્મમાં હોળીના પર્વનું ઘણું મહત્વ છે. ધાર્મિક કથા અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. તેમના અહંકારી ભાઇના કહેવાથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઇને અગ્નિમાં બેસી ગઇ હતી. જો કે ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદનો જીવ બચી ગયો. આ કારણે જ હોલિકાના તહેવારને ભક્તિના વિજય તેમજ આસુરી શક્તિના પરાજયનું પર્વ માનવામાં આવે છે.

Holika Dahan 2021:હિન્દુ ધર્મમાં હોળીના પર્વનું ઘણું મહત્વ છે. ધાર્મિક કથા અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. તેમના અહંકારી ભાઇના કહેવાથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઇને અગ્નિમાં બેસી ગઇ હતી. જો કે ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદનો જીવ બચી ગયો. આ કારણે જ હોલિકાના તહેવારને ભક્તિના વિજય તેમજ આસુરી શક્તિના પરાજયનું પર્વ માનવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં હોળીના પર્વનું ઘણું મહત્વ છે. ધાર્મિક કથા અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. તેમના અહંકારી ભાઇના કહેવાથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઇને અગ્નિમાં બેસી ગઇ હતી.જો કે ભગવાન વિષ્ણની કૃપાથી હોલિકા અગ્નિમાં બળી ગઇ અને પ્રહલાદ બચી ગયો. જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલાક એવા કાર્ય છે જેને હોલિકા દહનને કરવા વર્જિત છે.

શું ન કરવું જોઇએ?

જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ હોલિકા દહનના દિવસે કોઇને પણ પૈસા ઉધાર ન આપવા જોઇએ. આવું કરવાથી ઘરમાં આર્થિક મુશ્કેલી આવે છે અને ઘનની કમી અનુભવાય છે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ હોલિકા દહનના દિવસે મહિલાઓ સંતાનની રક્ષા માટે ઉપવાસ કરે છે. આ વ્રત કરવાથી શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. (Holika dahan) હોલિકા દહનના દિવસે માતાનું અપમાન કરવાથી પણ દરિદ્રતા આવે છે. આજના દિવસે માતાને ઉપહાર આપવાથી પ્રગતિ થાય છે અને વિષ્ણુના વિશેષ આશિષ મળે છે અને ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થાય છે.

શું ન ખાવું જોઇએ?

જ્યોતિષાચાર્યના જણાવ્યાં મુજબ હોલિકા દહનના દિવસે ગળી રોટલી ખાવી જોઇએ. આવું કરવાથી ઉન્નતીનો અવસર મળે છે. હોલિકા દહનના દિવસે હોળીમાં આ રોટી શેકીને પ્રસાદરૂપે પણ લઇ શકાય છે. આજના દિવસે એટલે કે (Holika dahan) હોલિકા દહનના દિવસે સફેદ વસ્તુ ચોખા, દહી, દુધ, વગેરેનું સેવન કરવુ વર્જિત છે. હોલિકા દહનના દિવસે કાળા ચણાનું સેવન કરવું લાભકારી છે. કાળા ચણાનું સેવન કરવાથી શનિદેનવની કૃપા પ્રાપ્ત થાય છે. આ નિયમને હોલિકા દહન સમયે અનુસરવાથી ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થશે અને જીવનના સંકટ દૂર થશે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
Dharm: જો જીવનમાં દેખાય આ 7 સંકેત, તો સમજી લો શનિદેવ તમારા પર છે મહેરબાન
Dharm: જો જીવનમાં દેખાય આ 7 સંકેત, તો સમજી લો શનિદેવ તમારા પર છે મહેરબાન
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં કેટલા વાગ્યે દેખાશે?
Chandra Grahan 2026 : આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં કેટલા વાગ્યે દેખાશે?

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Embed widget