શોધખોળ કરો

Holika Dahan 2021: હોલિકા દહનના દિવસે ભૂલીથી ન કરશો આ કામ, આખું વર્ષ અનુભવશો ધનનો અભાવ

હિન્દુ ધર્મમાં હોળીના પર્વનું ઘણું મહત્વ છે. ધાર્મિક કથા અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. તેમના અહંકારી ભાઇના કહેવાથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઇને અગ્નિમાં બેસી ગઇ હતી. જો કે ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદનો જીવ બચી ગયો. આ કારણે જ હોલિકાના તહેવારને ભક્તિના વિજય તેમજ આસુરી શક્તિના પરાજયનું પર્વ માનવામાં આવે છે.

Holika Dahan 2021:હિન્દુ ધર્મમાં હોળીના પર્વનું ઘણું મહત્વ છે. ધાર્મિક કથા અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. તેમના અહંકારી ભાઇના કહેવાથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઇને અગ્નિમાં બેસી ગઇ હતી. જો કે ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદનો જીવ બચી ગયો. આ કારણે જ હોલિકાના તહેવારને ભક્તિના વિજય તેમજ આસુરી શક્તિના પરાજયનું પર્વ માનવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં હોળીના પર્વનું ઘણું મહત્વ છે. ધાર્મિક કથા અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. તેમના અહંકારી ભાઇના કહેવાથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઇને અગ્નિમાં બેસી ગઇ હતી.જો કે ભગવાન વિષ્ણની કૃપાથી હોલિકા અગ્નિમાં બળી ગઇ અને પ્રહલાદ બચી ગયો. જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલાક એવા કાર્ય છે જેને હોલિકા દહનને કરવા વર્જિત છે.

શું ન કરવું જોઇએ?

જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ હોલિકા દહનના દિવસે કોઇને પણ પૈસા ઉધાર ન આપવા જોઇએ. આવું કરવાથી ઘરમાં આર્થિક મુશ્કેલી આવે છે અને ઘનની કમી અનુભવાય છે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ હોલિકા દહનના દિવસે મહિલાઓ સંતાનની રક્ષા માટે ઉપવાસ કરે છે. આ વ્રત કરવાથી શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. (Holika dahan) હોલિકા દહનના દિવસે માતાનું અપમાન કરવાથી પણ દરિદ્રતા આવે છે. આજના દિવસે માતાને ઉપહાર આપવાથી પ્રગતિ થાય છે અને વિષ્ણુના વિશેષ આશિષ મળે છે અને ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થાય છે.

શું ન ખાવું જોઇએ?

જ્યોતિષાચાર્યના જણાવ્યાં મુજબ હોલિકા દહનના દિવસે ગળી રોટલી ખાવી જોઇએ. આવું કરવાથી ઉન્નતીનો અવસર મળે છે. હોલિકા દહનના દિવસે હોળીમાં આ રોટી શેકીને પ્રસાદરૂપે પણ લઇ શકાય છે. આજના દિવસે એટલે કે (Holika dahan) હોલિકા દહનના દિવસે સફેદ વસ્તુ ચોખા, દહી, દુધ, વગેરેનું સેવન કરવુ વર્જિત છે. હોલિકા દહનના દિવસે કાળા ચણાનું સેવન કરવું લાભકારી છે. કાળા ચણાનું સેવન કરવાથી શનિદેનવની કૃપા પ્રાપ્ત થાય છે. આ નિયમને હોલિકા દહન સમયે અનુસરવાથી ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થશે અને જીવનના સંકટ દૂર થશે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ

વિડિઓઝ

Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Embed widget