શોધખોળ કરો

Holika Dahan 2021: હોલિકા દહનના દિવસે ભૂલીથી ન કરશો આ કામ, આખું વર્ષ અનુભવશો ધનનો અભાવ

હિન્દુ ધર્મમાં હોળીના પર્વનું ઘણું મહત્વ છે. ધાર્મિક કથા અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. તેમના અહંકારી ભાઇના કહેવાથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઇને અગ્નિમાં બેસી ગઇ હતી. જો કે ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદનો જીવ બચી ગયો. આ કારણે જ હોલિકાના તહેવારને ભક્તિના વિજય તેમજ આસુરી શક્તિના પરાજયનું પર્વ માનવામાં આવે છે.

Holika Dahan 2021:હિન્દુ ધર્મમાં હોળીના પર્વનું ઘણું મહત્વ છે. ધાર્મિક કથા અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. તેમના અહંકારી ભાઇના કહેવાથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઇને અગ્નિમાં બેસી ગઇ હતી. જો કે ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદનો જીવ બચી ગયો. આ કારણે જ હોલિકાના તહેવારને ભક્તિના વિજય તેમજ આસુરી શક્તિના પરાજયનું પર્વ માનવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં હોળીના પર્વનું ઘણું મહત્વ છે. ધાર્મિક કથા અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. તેમના અહંકારી ભાઇના કહેવાથી હોલિકા પ્રહલાદને ખોળામાં લઇને અગ્નિમાં બેસી ગઇ હતી.જો કે ભગવાન વિષ્ણની કૃપાથી હોલિકા અગ્નિમાં બળી ગઇ અને પ્રહલાદ બચી ગયો. જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલાક એવા કાર્ય છે જેને હોલિકા દહનને કરવા વર્જિત છે.

શું ન કરવું જોઇએ?

જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ હોલિકા દહનના દિવસે કોઇને પણ પૈસા ઉધાર ન આપવા જોઇએ. આવું કરવાથી ઘરમાં આર્થિક મુશ્કેલી આવે છે અને ઘનની કમી અનુભવાય છે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ હોલિકા દહનના દિવસે મહિલાઓ સંતાનની રક્ષા માટે ઉપવાસ કરે છે. આ વ્રત કરવાથી શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. (Holika dahan) હોલિકા દહનના દિવસે માતાનું અપમાન કરવાથી પણ દરિદ્રતા આવે છે. આજના દિવસે માતાને ઉપહાર આપવાથી પ્રગતિ થાય છે અને વિષ્ણુના વિશેષ આશિષ મળે છે અને ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થાય છે.

શું ન ખાવું જોઇએ?

જ્યોતિષાચાર્યના જણાવ્યાં મુજબ હોલિકા દહનના દિવસે ગળી રોટલી ખાવી જોઇએ. આવું કરવાથી ઉન્નતીનો અવસર મળે છે. હોલિકા દહનના દિવસે હોળીમાં આ રોટી શેકીને પ્રસાદરૂપે પણ લઇ શકાય છે. આજના દિવસે એટલે કે (Holika dahan) હોલિકા દહનના દિવસે સફેદ વસ્તુ ચોખા, દહી, દુધ, વગેરેનું સેવન કરવુ વર્જિત છે. હોલિકા દહનના દિવસે કાળા ચણાનું સેવન કરવું લાભકારી છે. કાળા ચણાનું સેવન કરવાથી શનિદેનવની કૃપા પ્રાપ્ત થાય છે. આ નિયમને હોલિકા દહન સમયે અનુસરવાથી ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થશે અને જીવનના સંકટ દૂર થશે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
મહિને 2000 રુપિયાની બચત કરી આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, 11 લાખનું ફંડ બની જશે, જાણો ડિટેલ્સ
મહિને 2000 રુપિયાની બચત કરી આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, 11 લાખનું ફંડ બની જશે, જાણો ડિટેલ્સ
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Embed widget