શોધખોળ કરો

Shani Dosh Upay: શનિ દોષથી મુક્તિ મેળવવા ધારણ કરી લો આ રત્ન, તમામ દુખ થશે દૂર 

હિન્દુ ધર્મમાં શનિદેવને કર્મના દેવતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. કારણ કે શનિદેવ મનુષ્યને તેમના કર્મો અનુસાર ફળ આપે છે.

Shani Dosh Upay: હિન્દુ ધર્મમાં શનિદેવને કર્મના દેવતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. કારણ કે શનિદેવ મનુષ્યને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. શનિદેવ ભગવાન સૂર્યના પુત્ર છે. હિન્દુ ધર્મમાં શનિદેવને ગ્રહના રૂપમાં પૂજવામાં આવે છે. શનિદેવના અશુભ પ્રભાવ અને દોષોના કારણે મનુષ્યને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શનિ દોષના કારણે માણસને સમસ્યાઓનો સામનો કરવો પડે છે

શનિની અશુભ અસર અને દોષ વ્યક્તિના જન્મપત્રકમાં શનિની સ્થિતિ અનુસાર પ્રભાવિત થાય છે. શનિ દોષને ખૂબ જ અશુભ માનવામાં આવે છે, જો કે જ્યોતિષમાં કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેને અનુસરીને શનિના અશુભ પ્રભાવો અને દોષોથી મુક્તિ મેળવી શકાય છે. તેની સાથે જ વ્યક્તિના જીવનની પરેશાનીઓ પણ સમાપ્ત થઈ જાય છે.

નીલમ (શનિદેવનું રત્ન) 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નીલમને શનિદેવનું રત્ન માનવામાં આવે છે. તેને  પોખરાજ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નીલમ રત્ન ધારણ કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે. એવું પણ કહેવાય છે કે નીલમ જ્ઞાન અને ધીરજ વધારે છે. તણાવ અને ચિંતાઓ દૂર કરે છે. વાદળી નીલમ ધારણ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, જે બધી સમસ્યાઓ દૂર કરે છે.

નીલમ પહેરવાના નિયમો 

શનિવારે નીલમને ગાયના દૂધ, મધ અને ગંગાજળમાં મિક્સ કરીને 15-20 મિનિટ સુધી આ મિશ્રણમાં રાખવું જોઈએ.
આ પછી, પાંચ અગરબત્તીઓ પ્રગટાવવા જોઈએ. ત્યારબાદ ઓમ શં શનિચરાય નમઃ મંત્રનો 11 વાર જાપ કરવો જોઈએ.
નીલમ ઓછામાં ઓછા બે કેરેટનો હોવો જોઈએ.
શનિવારે પંચધાતુ અથવા સ્ટીલની વીંટીમાં પાંચ કે સાત રત્તી નીલમ જડાવવા જોઈએ.
પછી નીલમ ધારણ કરવો જોઈએ.

નીલમનો પ્રભાવ

જે વ્યક્તિ નીલમ પહેરે છે તેને 24 કલાકની અંદર તેની અસર દેખાવા લાગે છે. જો આ નીલમ વ્યક્તિ માટે અનુકૂળ ન હોય તો તેને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. ક્યારેક નીલમ નકારાત્મક અસરો પણ આપવા લાગે છે.  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
Embed widget