શોધખોળ કરો

Kaal Sarp Dosh Upay: સતાવી રહ્યો છે કાલસર્પ દોષ, તો ઉપાય માટે જરુર કરો આ કામ 

જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે કુંડળીમાં કાલસર્પ યોગ હોય તો વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિના પરિવારથી લઈને તેની કારકિર્દી સુધી સમસ્યાઓ વધવા લાગે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે કુંડળીમાં કાલસર્પ યોગ હોય તો વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિના પરિવારથી લઈને તેની કારકિર્દી સુધી સમસ્યાઓ વધવા લાગે છે. આવી સ્થિતિમાં, જો કાલસર્પ દોષ તમને પરેશાન કરી રહ્યો છે, તો તમે તેના માટે આ ઉપાયો અજમાવી શકો છો.

જ્યારે કુંડળીમાં બધા ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે રહે છે, ત્યારે કાલસર્પ દોષ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે કુંડળીમાં કાલસર્પ યોગને કારણે વ્યક્તિને ખરાબ સપના આવવા લાગે છે અને ડરના કારણે વારંવાર જાગી જાય છે. સાથે જ એક અજાણ્યો ભય પણ મનમાં રહે છે.

તેમજ સપનામાં વારંવાર સાપ જોવો એ પણ કાલસર્પ દોષનો સંકેત હોઈ શકે છે. કાલસર્પ દોષના કારણે વ્યક્તિને મહેનત કર્યા પછી પણ સારું પરિણામ મળતું નથી. પરિવાર અને કાર્યસ્થળમાં હંમેશા વાદ-વિવાદની સ્થિતિ રહે છે અને દુશ્મનોની સંખ્યા પણ વધે છે.

કાલ સર્પ દોષ જ્યોતિષમાં અશુભ ગણવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય છે તેને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલ તમામ પ્રકારના દોષોમાં કાલસર્પ દોષને ખૂબ જ અશુભ અને  તકલીફ પહોંચાડનારો માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે પણ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે, તેના કામ અનેક અવરોધ આવે છે અને થયેલા કામ પણ બગડી જાય છે. 

કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા કરો આ કામ 

ભગવાન શિવની નિયમિત પૂજા કરો અને મહામૃત્યુંજયનો જાપ કરો.
ગંગા જળમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો.
ચાંદી અથવા તાંબાના બનેલા સાપની જોડીને પવિત્ર નદીમાં તરતા મુકો.
શનિવારે પીપળના ઝાડને જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો.
ગરીબોને કાળા ધાબળા વગેરેનું દાન કરો.
કાલસર્પ દોષની પૂજા ઉજ્જૈન અથવા નાસિકના મહાકાલેશ્વર મંદિરમાં કરો.
દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુપ્ત સાધના શું હોય છે? બાબા બાગેશ્વરના નિવેદન બાદ વધુ વખત ગૂગલ પર થઇ સર્ચ, જાણો ગુપ્ત સાધનાના રહસ્ય
ગુપ્ત સાધના શું હોય છે? બાબા બાગેશ્વરના નિવેદન બાદ વધુ વખત ગૂગલ પર થઇ સર્ચ, જાણો ગુપ્ત સાધનાના રહસ્ય
Dharmayuddha Yartra: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીની ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ, જાણો તેની પાછળનો હેતુ
Dharmayuddha Yartra: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીની ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ, જાણો તેની પાછળનો હેતુ
ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા
ભક્તો માટે ખુશખબરીઃ આજથી શરૂ થયું ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન, 19 એપ્રિલથી થશે યાત્રા

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગશે લોટરી! ₹18,000 થી વધીને ₹46,000 થશે પગાર? 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગશે લોટરી! ₹18,000 થી વધીને ₹46,000 થશે પગાર? 
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
ઉનાળામાં એસી ખરીદવા જઈ રહ્યા છો, આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો થશે મોટું નુકસાન
ઉનાળામાં એસી ખરીદવા જઈ રહ્યા છો, આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો થશે મોટું નુકસાન
ખાતામાં નથી આવી LPG સિલિન્ડરની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
ખાતામાં નથી આવી LPG સિલિન્ડરની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Embed widget