શોધખોળ કરો

Kedarnath Dham Yatra Tips: શું તમે પણ જઈ રહ્યા છો કેદારનાથ ધામ, યાત્રા દરમિયાન ભૂલથી પણ ન કરો આ કામ

Kedarnath Yatra Tips: જો તમે પણ કેદારનાથ ધામની યાત્રાનું આયોજન કરી રહ્યા છો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

Kedarnath Yatra Tips: ઉત્તરાખંડ રાજ્યના કેદારનાથમાં બાબા કેદારનું જ્યોતિર્લિંગ છે. કેદારનાથ ધામમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમના દર્શન કરવા પહોંચે છે. કેદારનાથ ધામની યાત્રાનું ઘણું ધાર્મિક મહત્વ છે, તેથી શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટવાને બદલે દરરોજ વધે છે. જો તમે પણ કેદારનાથ ધામની યાત્રાનું આયોજન કરી રહ્યા છો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

કેદારનાથ યાત્રા દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો

  • બાબા કેદારનાથનું મંદિર હિમાલયની પહાડીઓની વચ્ચે આવેલું છે. તેથી, તીર્થયાત્રા કરતા પહેલા, હવામાન વિશે ખાતરી કરો.
  • વરસાદની મોસમમાં મુસાફરી કરવાનું ક્યારેય ભૂલશો નહીં. કારણ કે પર્વતીય વિસ્તાર હોવાથી અહીં ભૂસ્ખલન અને અન્ય આફતોનું જોખમ સતત રહે છે.
  • જો તમે હાર્ટ પેશન્ટ છો તો આ યાત્રા ન કરો કારણ કે ઊંચાઈ પર ચઢવાને કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.
  • ચઢાણ દરમિયાન, ઉતાવળને બદલે આરામથી ચાલો. ચાલતી વખતે નાસભાગ ન કરો નહીં તો શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી શકે છે.
  • મુસાફરી કરતી વખતે તમારી સાથે છત્રી, રેઈનકોટ રાખો. કારણ કે પહાડોમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે.
  • ભલે તમે ઉનાળાની ઋતુમાં કેદારનાથના દર્શન કરવા જતા હોવ, પરંતુ તમારી સાથે ગરમ વસ્ત્રો અવશ્ય લેજો.
  • ઘણી વખત લોકો એક દિવસમાં પરત ફરવાનો કાર્યક્રમ બનાવે છે જે યોગ્ય નથી. હંમેશ સવારમાં યાત્રા શરૂ કરો અને દર્શન કર્યા પછી રાત્રે ત્યાં આરામ કરો અને બીજા દિવસે ગૌરીકુંડની યાત્રા શરૂ કરો.

આ પણ વાંચો..... 

રવિચંદ્રન અશ્વિને શેર કર્યો ઐતિહાસિક ગાબા ટેસ્ટનો કિસ્સો, કહ્યું - અમારા કૉચ ડ્રૉ ઇચ્છતા હતા, પરંતુ આ ખેલાડી..........

Booster Dose: Corbevax ના બૂસ્ટર ડોઝને DGCIની મંજૂરી, બાયોલોજિકલ ઈ એ કરી જાહેરાત

Electric Tractor: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, દેશમાં જલ્દી જ લોન્ચ થશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક ટ્રક

CBIએ મૃત જાહેર કરેલી મહિલા કોર્ટમાં જજ સામે હાજર થઇ, જાણો ચોંકવનારા આ મામલા વિશે

Covid Cases Update: : ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું, દિલ્લીમાં કોરોનાના 405 નવા કેસ,કેરળમાં હાલ બેહાલ

PM Kisan Tractor Yojana: ટ્રેકટર ખરીદવા સરકાર આપી રહી છે ખેડૂતોને 50 ટકા સુધીની સબસિડી, આ રીતે ઉઠાવો લાભ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
જલારામ બાપા વિરુદ્ધ નિવેદનને લઇને લોકોમાં આક્રોશ, રાજકોટમાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું કર્યું દહન
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
Weather: બે દિવસ બાદ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, અંબાલાલે આ વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની કરી આગાહી
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Watch: ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત-કોહલીનો બ્રોમાન્સ, વીડિયો થયો વાયરલ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Champions Trophy Prize Money: ભારત જીત્યુ ચેમ્પિયન્સ ટ્રૉફી તો કેટલી મળશે પ્રાઇઝ મની ? હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
Sikandar: 150 કરોડ ફી લેનાર સલમાન ખાને 'સિકંદર' માટે લીધા ફક્ત આટલા રુપિયા, બાકીના સ્ટાર કાસ્ટની ફી પણ જાણો
Sikandar: 150 કરોડ ફી લેનાર સલમાન ખાને 'સિકંદર' માટે લીધા ફક્ત આટલા રુપિયા, બાકીના સ્ટાર કાસ્ટની ફી પણ જાણો
Embed widget