શોધખોળ કરો

Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર શિવલિંગ પર ચઢાવો આ વસ્તુઓ, શનિની સાડા સાતીનો પ્રભાવ ઓછો થશે

મહાશિવરાત્રિનો તહેવાર આ વર્ષે  18 ફેબ્રુઆરીને દિવસે ઉજવવામાં આવશે. પૌરાણિક કથાઓમાં શનિને મહાદેવના પરમ ભક્ત બતાવવામાં આવ્યા છે.

Mahashivratri : મહાશિવરાત્રિનો તહેવાર આ વર્ષે  18 ફેબ્રુઆરીને દિવસે ઉજવવામાં આવશે. પૌરાણિક કથાઓમાં શનિને મહાદેવના પરમ ભક્ત બતાવવામાં આવ્યા છે. એટલે મહાશિવરાત્રિ પર શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવવાથી શનિની સાડા સાતી અને મહાદશાનો પ્રભાવ ઓછો થઈ જાય છે. હાલના સમયમાં ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડા સાતી ચાલી રહી છે.  
મહાશિવરાત્રીના દિવસે તમે શિવલિંગ પર સાકર, બીલીપત્ર, ધતૂરા અને શ્રીફળ પણ ચઢાવી શકો છો. શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી સાડા સાતી સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થઈ શકે છે.


દૂધ- ભગવાન શિવ અને તેમના ગળામાં વીંટાળેલ નાગ વાસુકી બંનેને દૂધ પ્રિય છે. એટલે માટે મહાશિવરાત્રિ પર  તમે સાડા સાતીની  અસરને ઘટાડવા માટે દૂધ પણ અર્પણ કરી શકો છો.

દહીં- જો શનિની સાડા સાતી ખૂબ પરેશાન કરી રહી છે તો મહાશિવરાત્રીના દિવસે તમે શિવલિંગને દહીં પણ અર્પણ કરી શકો છો. આનાથી પણ તમારી સમસ્યાઓ ઘણી હદ સુધી દૂર થઈ શકે છે.

દેશી ઘીઃ- શનિની ખરાબ નજર વ્યક્તિ પર પડી જાય તો તેનું જીવન દુઃખોથી ભરાઈ શકે છે. સાડા સાતી દ્વારા જ શનિ વ્યક્તિને પરેશાન કરે છે. તેથી જ તેનાથી બચવા માટે તમે મહાશિવરાત્રિ પર શિવલિંગ પર દેશી ઘી ચઢાવી શકો છો.

ગંગાજળ- મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ગંગાજળ ચઢાવવાથી સાડા સાતીની અસર ઘણી ઓછી થઈ શકે છે. તાંબાના વાસણમાં પાણી લઈ  તેમાં થોડું ગંગાજળ  મિક્સ કરો અને તેનાથી શિવલિંગનો જળાભિષેક કરો.

ભાંગ- ભગવાન શિવને ભાંગ ખૂબ જ પ્રિય છે. જે લોકો આ દિવસે ભગવાન શિવને ભાંગ અર્પણ કરે છે, તેમને જે ઈચ્છે તેવુ ફળ મળે છે. શનિની સાડા સાતીથી બચવા માટે તમે તેને શિવલિંગ પર પણ ચઢાવી શકો છો.

મધઃ- શનિના પ્રભાવથી બચવા માટે તમે મહાશિવરાત્રિ પર ભોલેનાથના શિવલિંગ પર મધ ચઢાવી શકો છો. જેના કારણે ધૈયા કે મહાદશાના કારણે અકસ્માતની શક્યતાઓ ઘણી હદ સુધી ઘટી શકે છે.

મહાશિવરાત્રી પર ભગવાન શંકરને આ વસ્તુઓ પણ અર્પણ કરી શકો 

આ મહાશિવરાત્રી 2023 પર તમે શિવલિંગ પર સાકર, બીલીપત્ર, ધતૂરા અને શ્રીફળ પણ ચઢાવી શકો છો. શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી સાડા સાતી સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
Embed widget