શોધખોળ કરો

Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર શિવલિંગ પર ચઢાવો આ વસ્તુઓ, શનિની સાડા સાતીનો પ્રભાવ ઓછો થશે

મહાશિવરાત્રિનો તહેવાર આ વર્ષે  18 ફેબ્રુઆરીને દિવસે ઉજવવામાં આવશે. પૌરાણિક કથાઓમાં શનિને મહાદેવના પરમ ભક્ત બતાવવામાં આવ્યા છે.

Mahashivratri : મહાશિવરાત્રિનો તહેવાર આ વર્ષે  18 ફેબ્રુઆરીને દિવસે ઉજવવામાં આવશે. પૌરાણિક કથાઓમાં શનિને મહાદેવના પરમ ભક્ત બતાવવામાં આવ્યા છે. એટલે મહાશિવરાત્રિ પર શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવવાથી શનિની સાડા સાતી અને મહાદશાનો પ્રભાવ ઓછો થઈ જાય છે. હાલના સમયમાં ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડા સાતી ચાલી રહી છે.  
મહાશિવરાત્રીના દિવસે તમે શિવલિંગ પર સાકર, બીલીપત્ર, ધતૂરા અને શ્રીફળ પણ ચઢાવી શકો છો. શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી સાડા સાતી સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થઈ શકે છે.


દૂધ- ભગવાન શિવ અને તેમના ગળામાં વીંટાળેલ નાગ વાસુકી બંનેને દૂધ પ્રિય છે. એટલે માટે મહાશિવરાત્રિ પર  તમે સાડા સાતીની  અસરને ઘટાડવા માટે દૂધ પણ અર્પણ કરી શકો છો.

દહીં- જો શનિની સાડા સાતી ખૂબ પરેશાન કરી રહી છે તો મહાશિવરાત્રીના દિવસે તમે શિવલિંગને દહીં પણ અર્પણ કરી શકો છો. આનાથી પણ તમારી સમસ્યાઓ ઘણી હદ સુધી દૂર થઈ શકે છે.

દેશી ઘીઃ- શનિની ખરાબ નજર વ્યક્તિ પર પડી જાય તો તેનું જીવન દુઃખોથી ભરાઈ શકે છે. સાડા સાતી દ્વારા જ શનિ વ્યક્તિને પરેશાન કરે છે. તેથી જ તેનાથી બચવા માટે તમે મહાશિવરાત્રિ પર શિવલિંગ પર દેશી ઘી ચઢાવી શકો છો.

ગંગાજળ- મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ગંગાજળ ચઢાવવાથી સાડા સાતીની અસર ઘણી ઓછી થઈ શકે છે. તાંબાના વાસણમાં પાણી લઈ  તેમાં થોડું ગંગાજળ  મિક્સ કરો અને તેનાથી શિવલિંગનો જળાભિષેક કરો.

ભાંગ- ભગવાન શિવને ભાંગ ખૂબ જ પ્રિય છે. જે લોકો આ દિવસે ભગવાન શિવને ભાંગ અર્પણ કરે છે, તેમને જે ઈચ્છે તેવુ ફળ મળે છે. શનિની સાડા સાતીથી બચવા માટે તમે તેને શિવલિંગ પર પણ ચઢાવી શકો છો.

મધઃ- શનિના પ્રભાવથી બચવા માટે તમે મહાશિવરાત્રિ પર ભોલેનાથના શિવલિંગ પર મધ ચઢાવી શકો છો. જેના કારણે ધૈયા કે મહાદશાના કારણે અકસ્માતની શક્યતાઓ ઘણી હદ સુધી ઘટી શકે છે.

મહાશિવરાત્રી પર ભગવાન શંકરને આ વસ્તુઓ પણ અર્પણ કરી શકો 

આ મહાશિવરાત્રી 2023 પર તમે શિવલિંગ પર સાકર, બીલીપત્ર, ધતૂરા અને શ્રીફળ પણ ચઢાવી શકો છો. શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી સાડા સાતી સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget