શોધખોળ કરો

Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર શિવલિંગ પર ચઢાવો આ વસ્તુઓ, શનિની સાડા સાતીનો પ્રભાવ ઓછો થશે

મહાશિવરાત્રિનો તહેવાર આ વર્ષે  18 ફેબ્રુઆરીને દિવસે ઉજવવામાં આવશે. પૌરાણિક કથાઓમાં શનિને મહાદેવના પરમ ભક્ત બતાવવામાં આવ્યા છે.

Mahashivratri : મહાશિવરાત્રિનો તહેવાર આ વર્ષે  18 ફેબ્રુઆરીને દિવસે ઉજવવામાં આવશે. પૌરાણિક કથાઓમાં શનિને મહાદેવના પરમ ભક્ત બતાવવામાં આવ્યા છે. એટલે મહાશિવરાત્રિ પર શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવવાથી શનિની સાડા સાતી અને મહાદશાનો પ્રભાવ ઓછો થઈ જાય છે. હાલના સમયમાં ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડા સાતી ચાલી રહી છે.  
મહાશિવરાત્રીના દિવસે તમે શિવલિંગ પર સાકર, બીલીપત્ર, ધતૂરા અને શ્રીફળ પણ ચઢાવી શકો છો. શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી સાડા સાતી સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થઈ શકે છે.


દૂધ- ભગવાન શિવ અને તેમના ગળામાં વીંટાળેલ નાગ વાસુકી બંનેને દૂધ પ્રિય છે. એટલે માટે મહાશિવરાત્રિ પર  તમે સાડા સાતીની  અસરને ઘટાડવા માટે દૂધ પણ અર્પણ કરી શકો છો.

દહીં- જો શનિની સાડા સાતી ખૂબ પરેશાન કરી રહી છે તો મહાશિવરાત્રીના દિવસે તમે શિવલિંગને દહીં પણ અર્પણ કરી શકો છો. આનાથી પણ તમારી સમસ્યાઓ ઘણી હદ સુધી દૂર થઈ શકે છે.

દેશી ઘીઃ- શનિની ખરાબ નજર વ્યક્તિ પર પડી જાય તો તેનું જીવન દુઃખોથી ભરાઈ શકે છે. સાડા સાતી દ્વારા જ શનિ વ્યક્તિને પરેશાન કરે છે. તેથી જ તેનાથી બચવા માટે તમે મહાશિવરાત્રિ પર શિવલિંગ પર દેશી ઘી ચઢાવી શકો છો.

ગંગાજળ- મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ગંગાજળ ચઢાવવાથી સાડા સાતીની અસર ઘણી ઓછી થઈ શકે છે. તાંબાના વાસણમાં પાણી લઈ  તેમાં થોડું ગંગાજળ  મિક્સ કરો અને તેનાથી શિવલિંગનો જળાભિષેક કરો.

ભાંગ- ભગવાન શિવને ભાંગ ખૂબ જ પ્રિય છે. જે લોકો આ દિવસે ભગવાન શિવને ભાંગ અર્પણ કરે છે, તેમને જે ઈચ્છે તેવુ ફળ મળે છે. શનિની સાડા સાતીથી બચવા માટે તમે તેને શિવલિંગ પર પણ ચઢાવી શકો છો.

મધઃ- શનિના પ્રભાવથી બચવા માટે તમે મહાશિવરાત્રિ પર ભોલેનાથના શિવલિંગ પર મધ ચઢાવી શકો છો. જેના કારણે ધૈયા કે મહાદશાના કારણે અકસ્માતની શક્યતાઓ ઘણી હદ સુધી ઘટી શકે છે.

મહાશિવરાત્રી પર ભગવાન શંકરને આ વસ્તુઓ પણ અર્પણ કરી શકો 

આ મહાશિવરાત્રી 2023 પર તમે શિવલિંગ પર સાકર, બીલીપત્ર, ધતૂરા અને શ્રીફળ પણ ચઢાવી શકો છો. શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી સાડા સાતી સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget