શોધખોળ કરો

Makar Sankranti 2021: મકરસંક્રાંતિ ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ, બની રહ્યો છે વિશેષ સંયોગ

Makar Sankranti 2021 Date: આ પર્વ પર ખીચડીનું સેવન ઉત્તમ માનવામાં આવ્યું છે. તેથી આ પર્વને ખીચડી પર્વ પણ કહે છે. આ દિવસે ખીચડી દાનનો પણ મહિમા છે.

Makar Sankranti 2021: મકરસંક્રાંતિ એટલે જ્યારે સૂર્ય પૃથ્વીની આસપાસની પરિભ્રમણની દિશા બદલી ઉત્તર તરફ ખસે અને ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે તે દિવસ. તેને ‘ઉત્તરાયણ’ પણ કહે છે. સંક્રાંતિનો અર્થ છે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશવું. મકર સંક્રાતિથી દિવસ મોટો અને રાત્રિ ટૂંકી થતી જાય છે. ક્યારે છે મકર સંક્રાંતિ પંચાગ અનુસાર 14 જાન્યુઆરીએ મકર સંક્રાતિનું પર્વ મનાવાશે. આ દિવસે દાનનો ખૂબ મહિમા છે. આ વર્ષે મકર સંક્રાંતિ પર પૂજા પાઠ, સ્નાન અને દાન સવારે 8.30થી સાંજે 5.46 સુધી કરી શકાશે. આ સમય પુણ્ય કાળ હશે. મકર રાશિમાં 5 ગ્રહોનો સંયોગ મકર સંક્રાતિ પર મકર રાશિમાં અનેક મહત્વપૂર્ણ ગ્રહો એક સાથે પરિભ્રમણ કરશે. આ દિવસે સૂર્ય, શનિ, ગુરુ, બુધ અને ચંદ્ર મકર રાશિમાં રહેશે. જે શુભ યોગનું નિર્મામ કરે છે. તેથી આ દિવસે કરવામાં આવેલું દાન અને સ્નાન જીવનમાં ખૂબ પુણ્ય આપે છે અને સુખ સમૃદ્ધિ લાવે છે. પૂજા વિધિ આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરવું જોઈએ. પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરમાં જે જળથી સ્નાન કરવાના હો તેમાં ગંગાજળ ઉમેરી દો. સ્નાન બાદ પૂજા શરૂ કરો. સૂર્ય દેવ સહિત તમામ નવ ગ્રહની પૂજા કરો. જે બાદ જરૂરિયાતમંદને દાન કરો. આ પર્વ પર ખીચડીનું સેવન ઉત્તમ માનવામાં આવ્યું છે. તેથી આ પર્વને ખીચડી પર્વ પણ કહે છે. આ દિવસે ખીચડી દાનનો પણ મહિમા છે. આ વાતોનું રાખો ધ્યાન મકર સંક્રાતિ પર મનમાં સારા વિચાર રાખવા જોઈએ અને દાન પુણ્યના કાર્યમાં રસ લેવો જોઈએ. આ દિવસે કરવામાં આવેલું દાન અનેક ગણું ફળ આપે છે. મકર સંક્રાતિ પર વડીલોનો આદર કરવો જોઈએ અને માતા-પિતાના આશીર્વાદ લેવા જોઈએ. આમ કરવાથી સૂર્ય દેવ પ્રસન્ન થાય છે. આ દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનથી મચ્યો હાહાકાર, લગાવાયું દેશવ્યાપી લોકડાઉન રાશિફળ 5 જાન્યુઆરીઃ મિથુન, કર્ક, સિંહ રાશિના જાતકો રહે સાવધાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
Embed widget