શોધખોળ કરો

આ દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનથી મચ્યો હાહાકાર, લગાવાયું દેશવ્યાપી લોકડાઉન

Lockdown News: બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને રાષ્ટ્રને સંબોધિત કરીને દેશમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો વધુ કડક કરી દીધા છે. જે અંતર્ગત સ્કૂલોને બંધ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.

લંડનઃ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેનથી અનેક દેશો અત્યાર સુધીમાં પ્રભાવિત થયા છ. આ દરમિયાન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને રાષ્ટ્રને સંબોધિત કરીને દેશમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો વધુ કડક કરી દીધા છે. જે અંતર્ગત સ્કૂલોને બંધ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું, કોરોનાનો નવો સ્ટ્રેન વધારે ખતરનાક છે. લોકડાઉનના આ ફેંસલાથી લોકોની જિંદગી બચી શકે છે. લોકડાઉનનની રણનીતિ પીએમ જોનસને લોકડાઉનને લઈ રણનીતિ પણ બનાવી છે. તેમણે અતિસંવેદનશીલ વિસ્તારોના લોકોને વધારે સાવધાની રાખવાની અપીલ કરી છે. તેમણે લોકોને જરૂર હોય તો જ ઘરમાંથી બહાર નીકળવા જણાવ્યું છે. માસ્કનો મહત્તમ ઉપયોગ કરવા તેમણે ભાર મુક્યો છે. તેમણે કહ્યું, દેશમાં થોડા સપ્તાહ સુધી આકરાં નિયમો લાગુ કરવા પડશે, ત્યારે નવા સ્ટ્રેનને કંટ્રોલ કરી શકાશે.
ખાસ અપીલ પીએમે કહ્યું, હાલનો સમયે એકજૂથ થઈને કોરોનાના નવા સ્ટ્રેન પર નિયંત્રણ મેળવવાનો છે. આપણે જલદીથી તેના પર નિયંત્રણ મેળવી લઈશું. તેમણે કહ્યું કે ઇંગ્લેન્ડમાં આપણે એક રાષ્ટ્રીય લોકડાઉનમાં જવું જ જોઇએ કારણ કે કોરોનાના નવા સ્ટ્રેનની સામે આ કડક પગલાં પૂરતા છે. આનો અર્થ એ છે કે સરકાર ફરી એકવાર તમને ઘરમાં રહેવા માટે નિર્દેશ કરી રહી છે. કોરોના વાયરસ સંક્રમણ દેશમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. મંગળવારે 24 કલાક દરમિયાન 80 હજારથી વધારે મામલા નોંધાયા હતા. રાશિફળ 5 જાન્યુઆરીઃ મિથુન, કર્ક, સિંહ રાશિના જાતકો રહે સાવધાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
IPL 2024 માંથી બહાર થયો ધાકડ ખેલાડી, 16 વર્ષના સ્પિનરની થઈ KKRમાં એન્ટ્રી
IPL 2024 માંથી બહાર થયો ધાકડ ખેલાડી, 16 વર્ષના સ્પિનરની થઈ KKRમાં એન્ટ્રી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Embed widget