શોધખોળ કરો

કાલથી કમૂરતા પૂરા, જાણો મકરસંક્રાંતિએ રાશિ મુજબ કોણે કઈ વસ્તુનું દાન કરવું

મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે. દિવસે સવારે 8.15 થી રાત્રે 10.15 સુધી દાન કરવાથી વિશેષ પુણ્ય મળશે. આ દિવસે પશુઓને લીલો ઘાસચારો, પક્ષીઓને ચણ, ગરીબો તથા બ્રાહ્મણોને યથાશક્તિ મુજબ દાન કરી શકાય છે.

ઉત્તરાયણની ઉજવણી કરવા પતંગરસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે દરેક તહેવારોની ઉજવણીમાં વિઘ્ન આવ્યું છે. ગુરુવારે મકરસંક્રાંતિનું પર્વ આવે છે. આ દિવસથી કમૂરતા પૂરા થાય છે. જેથી લોકો દરેક પ્રકારના કાર્યો કરી શકે છે. બીજી તરફ આ દિવસે સૂર્ય પૃથ્વીના ઉત્તર તરફ ઢળતો જાય છે, જેથી તેને ઉત્તરાયણ પણ કહેવાય છે. મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે.  દિવસે સવારે 8.15 થી રાત્રે 10.15 સુધી દાન કરવાથી વિશેષ પુણ્ય મળશે. આ દિવસે પશુઓને લીલો ઘાસચારો, પક્ષીઓને ચણ, ગરીબો તથા બ્રાહ્મણોને યથાશક્તિ મુજબ દાન કરી શકાય છે. જ્યોતિષોના કહેવા મુજબ, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પુણ્યકાળ ગણાય છે. જેમાં સ્નાન અને જાપથી વર્ષ દરમિયાન કરેલા પાપ અને ઋણમાંથી મુક્તિ મળે છે. આ સમયે કરેલા દાન-પુણ્યથી અક્ષય ફળ મળે છે. મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન પુણ્ય તથા જાપનો વિશેષ મહિમા છે. ઉત્તરાયણે એક સાથે 5 ગ્રહોનો યોગ બની રહ્યો છે. સૂર્ય, બુધ, શનિ, ચંદ્ર અને ગુરુ આ પાંચ ગ્રહ પૃથ્વી તત્વના મકર રાશિમાં બળવાન યોગ સૂચવે છે.  જેનું ભ્રમણ શુભ અને કલ્યાણકારી નીવડશે. મકરસંક્રાંતિમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ વર્ષે સૂર્યના વાહન તરીકે સિંહ રહેશે. આ ગ્રહ યોગ પરાક્રમ સમૃદ્ધિ અને રક્ષાનું સૂચન કરે છે. આ વિશેષ યોગની રચાનાથી ધન, મકર અને કુંભ રાશિને સાડાસાતીની પનોતીમાંથી રાહત મળશે.
રાશિ મુજબ કઈ વસ્તુનું કરશો દાન મેષ, કર્ક, વૃશ્ચિકઃ ઘઉં, હોળ, મસૂરની દાળ, લાલ કાપડ, તલ, લાલ રંગની મીઠાઈ, તાંબાનું વાસણ સિંહ, મકર, મીનઃ ચણાની દાળ, ચંદન. પીળું કાપડ, કેસર, પરીળા રંગની મીઠાઈ, પિત્તળનું વાસણ વૃષભ, કન્યા, ધનઃ ઘી, ખાંડ, સફેદ તલ, સફેદ રંગનું કાપડ, માવાની મીઠાઈ મિથુન, તુલા, કુંભઃ સ્ટીલનું વાસણ, કાળા તલ રાશિફળ 13 જાન્યુઆરીઃ આજે આ રાશિના જાતકો પારિવારિક વિવાદથી બચજો, જાણો તમામ રાશિઓનું રાશિફળ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો
1 એપ્રિલથી લાગુ થશે નવા લેબર કોડ, ઓવરટાઇમ પેમેન્ટથી લઈ સોશિયલ સિક્યોરિટી સુધી...બદલાશે આ નિયમો
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
Embed widget