શોધખોળ કરો

Mangalvar Vrat: મંગળવારના વ્રતમાં ક્યારેય ન કરો આ ભૂલ, હનુમાન દાદા થઈ જાય છે નારાજ

પૌરાણિક કથાઓમાં, હનુમાનજીને શિવના 11મા અવતાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ, મંગળ, રાહુ, કેતુ જેવા અશુભ ગ્રહો હોય તેમને મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે.

Mangalvar Upay: હિન્દુ ધર્મમાં મંગળવારને ભગવાન હનુમાનનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન હનુમાનના ભક્તો વિધિવત પૂજા અર્ચના કરે છે અને વ્રત રાખે છે. પૌરાણિક કથાઓમાં, હનુમાનજીને શિવના 11મા અવતાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ, મંગળ, રાહુ અને કેતુ જેવા અશુભ ગ્રહો હોય તો તેમને મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. મંગળવારે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોને મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે મંગળવારના દિવસે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી જીવનમાં અડચણો આવે.

મંગળવારે ન કરો આ કામ

  • મંગળવારે ભૂલથી પણ કાળા કપડા ન પહેરો. આ દિવસે લાલ અને નારંગી વસ્ત્રો પહેરવાથી મંગળ દોષની અસર ઓછી થાય છે.
  • આ દિવસે કોઈ યુવતી કે મહિલાએ સૌંદર્ય પ્રસાધનો ન ખરીદવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તેમના વૈવાહિક સંબંધોમાં તિરાડ આવી શકે છે.
  • આ દિવસે વાળ કાપવા, મુંડન કરવા, નખ કાપવા અશુભ છે. એવું કહેવાય છે કે મંગળવારના દિવસે આ તમામ કાર્યો કરવાથી વ્યક્તિના જીવનમાં ધન અને બુદ્ધિ ગુમાવે છે.
  • મંગળવારે મીઠાનું સેવન ન કરો, તેનાથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.
  • આ દિવસે પશ્ચિમ અને ઉત્તર દિશામાં મુસાફરી કરવાનું ટાળો. જો મુસાફરી કરવી જરૂરી હોય તો ગોળ ખાધા પછી ઘરની બહાર નીકળો.
    Mangalvar Vrat: મંગળવારના વ્રતમાં ક્યારેય ન કરો આ ભૂલ, હનુમાન દાદા થઈ જાય છે નારાજ
  • મંગળવારના દિવસે માંસ અને મંદિર જેવી વસ્તુઓનું સેવન ન કરો. તેનું સેવન કરવાથી તમારા કામમાં અવરોધો આવે છે.
  • આ દિવસે કોઈને ઉધાર ન આપો કારણ કે આ દિવસે આપેલ ઉધાર પાછું મળતું નથી. આનાથી આર્થિક પરેશાની અને નુકસાનની શક્યતા વધી જાય છે.
  • મંગળવારના દિવસે શુક્ર અને શનિ સંબંધિત કોઈ કામ ન કરવું. આમ કરવાથી તે કાર્યની અસર ઉલટી થાય છે.
  • આ દિવસે તમારા ભાઈ કે મિત્ર સાથે ક્યારેય વિવાદ ન કરો, કારણ કે આના કારણે તમારે જીવનભર પસ્તાવો કરવો પડી શકે છે.
  • મંગળવાર બ્રહ્મચર્ય પાળવાનો દિવસ છે, તેથી આ દિવસે શરીર સંબંધ ન બાંધવો.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
Rashifal 8 July 2026: 3 રાશિના જાતકને થશે બિઝનેસમાં મોટો ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ
Rashifal 8 July 2026: 3 રાશિના જાતકને થશે બિઝનેસમાં મોટો ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Embed widget