શોધખોળ કરો

Pitru Paksha 2021: પિતૃ પક્ષમાં રોજ સવારે ઉઠીને જરૂર કરો આ કામ, પિતૃઓના મળશે આશીર્વાદ ને અડચણો થશે દૂર

Pitru Paksha: એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષામાં પિતૃ પ્રસન્ન થાય તો જીવનમાં આવતી અડચણો દૂર થાય છે. પિતૃ જ્યારે નારાજ થાય છે ત્યારે અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે.

Pitru Paksha 2021: પિતૃ પક્ષને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. પિતૃ પક્ષમાં પિતૃઓ પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરવામાં આવે છે. તેમના કાર્ય અને યોગદાન પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે.

પિતૃ પક્ષમાં કરવામાં આવેલા કાર્યોથી પિતૃઓના આશીર્વાદ મળે છે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષામાં પિતૃ પ્રસન્ન થાય તો જીવનમાં આવતી અડચણો દૂર થાય છે. પિતૃ જ્યારે નારાજ થાય છે ત્યારે અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે.

જીવનમાં આ લક્ષણો જોવા મળે તો સમજી લો કે પિતૃ નારાજ છે

  • જમા મૂડી ધીમે ધીમે નાશ પામવા લાગે છે.
  • ઘરમાં તણાવ અને કલેશનો માહોલ રહે છે.
  • ઘરના સભ્યોમાં હંમેશા વિવાદની સ્થિતિ બનેલી રહે છે.
  • ઘરના મોટા સભ્યોના સન્માનમાં ઘટાડો થવા લાગે છે.
  • રોગોથી છૂટકારો મળતો નથી.
  • નોકરી અને વેપારમાં પરેશાની આવે છે.
  • માનસિક તણાવ અને અજ્ઞાત ભયની સ્થિતિ બની રહે છે.

પિતૃ પક્ષમાં પિતૃઓને આ રીતે કરો પ્રસન્ન

પિતૃ પક્ષમાં રોજ સવારે પિતૃઓને યાદ કરવા જોઈએ. ઘરમાં પિતૃઓ દ્વારા કરવામાં આવેલા કાર્યોની ચર્ચા કરવી જોઈએ. પિતૃઓ પ્રત્યે આદર ભાવ રાખો. ઘરની છત પર પક્ષીઓ માટે ભોજન રાખો. ગાયને રોટલી અથવા ઘાસ ખવડાવો. પિતૃપક્ષમાં ભીક્ષા માંગનારોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તેમને નિરાશ ન કરવા જોઈએ અને યોગ્ય દાન દક્ષિણા આપવી જોઈએ. પિતૃ પક્ષમાં ક્રોધ, અહંકાર, નશો, લોભ, નિંદા વગેરેથી બચવું જોઈએ. મનમાં સકારાત્મક વિચાર કરવા જોઈએ.

પિતૃઓની મુક્તિ માટે પિંડદાનનું મહત્વ

ભાદરવા મહિનામાં આવતો શ્રાદ્ધ પક્ષ પિતૃઓની તૃપ્તી તથા પુત્રોએ માતા-પિતાના ઋણમાંથી મુક્ત થવાનો અવસર ગણાય છે. ગરૂડ પુરાણમાં નર્ક તેમજ પિતૃલોકનું વર્ણન છે. તેમાં પિતૃઓની મુક્તિ માટે પિંડદાનનું મહત્વ બતાવાયું છે. જે પુત્ર પિંડદાન અથવા શ્રાદ્ધ ક્રિયા કરે છે તેને પિતૃઓ પ્રસન્ન થઇ ધન, ધાન, સુખ, વૈભવ અને યશકિર્તી પ્રાપ્ત થાય તેવા આશિર્વાદ આપે છે.

શ્રાદ્ધ પક્ષમાં શું કરવું અને શું ન કરવું

શ્રાદ્ધના ૧૫ દિવસ દરમિયાન નવા ઘરનું વાસ્તું, યજ્ઞા, ગૃહપ્રવેશ, લગ્ન વગેરે શુભકાર્યો થતા નથી. શ્રાદ્ધના દિવસે પાંચ બાળકીઓ, બ્રાહ્મણોને જમાડવા જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?
માત્ર 2 લાખમાં મળી જશે 10 લાખની કાર, આ સરકારી વેબસાઇટ પર પાણીના ભાવે મળી રહી છે ગાડી
માત્ર 2 લાખમાં મળી જશે 10 લાખની કાર, આ સરકારી વેબસાઇટ પર પાણીના ભાવે મળી રહી છે ગાડી
Gulab Jamun History: કેવી રીતે થઈ હતી ગુલાબ જાંબુની શોધ, જાણો કયા મુઘલ સમ્રાટ સાથે છે કનેક્શન?
Gulab Jamun History: કેવી રીતે થઈ હતી ગુલાબ જાંબુની શોધ, જાણો કયા મુઘલ સમ્રાટ સાથે છે કનેક્શન?
Embed widget