શોધખોળ કરો

Pitru Paksha 2021: પિતૃ પક્ષમાં રોજ સવારે ઉઠીને જરૂર કરો આ કામ, પિતૃઓના મળશે આશીર્વાદ ને અડચણો થશે દૂર

Pitru Paksha: એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષામાં પિતૃ પ્રસન્ન થાય તો જીવનમાં આવતી અડચણો દૂર થાય છે. પિતૃ જ્યારે નારાજ થાય છે ત્યારે અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે.

Pitru Paksha 2021: પિતૃ પક્ષને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. પિતૃ પક્ષમાં પિતૃઓ પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરવામાં આવે છે. તેમના કાર્ય અને યોગદાન પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે.

પિતૃ પક્ષમાં કરવામાં આવેલા કાર્યોથી પિતૃઓના આશીર્વાદ મળે છે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષામાં પિતૃ પ્રસન્ન થાય તો જીવનમાં આવતી અડચણો દૂર થાય છે. પિતૃ જ્યારે નારાજ થાય છે ત્યારે અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે.

જીવનમાં આ લક્ષણો જોવા મળે તો સમજી લો કે પિતૃ નારાજ છે

  • જમા મૂડી ધીમે ધીમે નાશ પામવા લાગે છે.
  • ઘરમાં તણાવ અને કલેશનો માહોલ રહે છે.
  • ઘરના સભ્યોમાં હંમેશા વિવાદની સ્થિતિ બનેલી રહે છે.
  • ઘરના મોટા સભ્યોના સન્માનમાં ઘટાડો થવા લાગે છે.
  • રોગોથી છૂટકારો મળતો નથી.
  • નોકરી અને વેપારમાં પરેશાની આવે છે.
  • માનસિક તણાવ અને અજ્ઞાત ભયની સ્થિતિ બની રહે છે.

પિતૃ પક્ષમાં પિતૃઓને આ રીતે કરો પ્રસન્ન

પિતૃ પક્ષમાં રોજ સવારે પિતૃઓને યાદ કરવા જોઈએ. ઘરમાં પિતૃઓ દ્વારા કરવામાં આવેલા કાર્યોની ચર્ચા કરવી જોઈએ. પિતૃઓ પ્રત્યે આદર ભાવ રાખો. ઘરની છત પર પક્ષીઓ માટે ભોજન રાખો. ગાયને રોટલી અથવા ઘાસ ખવડાવો. પિતૃપક્ષમાં ભીક્ષા માંગનારોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તેમને નિરાશ ન કરવા જોઈએ અને યોગ્ય દાન દક્ષિણા આપવી જોઈએ. પિતૃ પક્ષમાં ક્રોધ, અહંકાર, નશો, લોભ, નિંદા વગેરેથી બચવું જોઈએ. મનમાં સકારાત્મક વિચાર કરવા જોઈએ.

પિતૃઓની મુક્તિ માટે પિંડદાનનું મહત્વ

ભાદરવા મહિનામાં આવતો શ્રાદ્ધ પક્ષ પિતૃઓની તૃપ્તી તથા પુત્રોએ માતા-પિતાના ઋણમાંથી મુક્ત થવાનો અવસર ગણાય છે. ગરૂડ પુરાણમાં નર્ક તેમજ પિતૃલોકનું વર્ણન છે. તેમાં પિતૃઓની મુક્તિ માટે પિંડદાનનું મહત્વ બતાવાયું છે. જે પુત્ર પિંડદાન અથવા શ્રાદ્ધ ક્રિયા કરે છે તેને પિતૃઓ પ્રસન્ન થઇ ધન, ધાન, સુખ, વૈભવ અને યશકિર્તી પ્રાપ્ત થાય તેવા આશિર્વાદ આપે છે.

શ્રાદ્ધ પક્ષમાં શું કરવું અને શું ન કરવું

શ્રાદ્ધના ૧૫ દિવસ દરમિયાન નવા ઘરનું વાસ્તું, યજ્ઞા, ગૃહપ્રવેશ, લગ્ન વગેરે શુભકાર્યો થતા નથી. શ્રાદ્ધના દિવસે પાંચ બાળકીઓ, બ્રાહ્મણોને જમાડવા જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી
Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Embed widget