શોધખોળ કરો

Ram Navami 2023 LIVE Update: અયોધ્યામાં રામ નવમીની ધૂમ, ગૂંજ્યા મંગળ ગીતો, કાશીમાં મુસ્લિમ મહિલાઓ ઉતારી આરતી

આજે ( 30 માર્ચ, 2023)ના રોજ રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે.જાણીએ રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાનો શુભ મૂહૂર્ત, સામગ્રી અને પૂજા વિધિ સહિત વિશેષ કાર્યક્રમના વિશેના અપડેટ્સ

Key Events
Ram Navami 2023: રામ નવમીના અવસરે રામલ્લાની સેવા પૂજા અને આરાધનામાં લીન રામભક્તો, ઠેર ઠેર શોભાયાત્રા સિહતના વિશેષ કાર્યક્રમ Ram Navami 2023 LIVE Update: અયોધ્યામાં રામ નવમીની ધૂમ, ગૂંજ્યા મંગળ ગીતો, કાશીમાં મુસ્લિમ મહિલાઓ ઉતારી આરતી
ફાઇલ

Background

Ram Navami 2023: ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે, આજે ( 30 માર્ચ, 2023)ના રોજ રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે.જાણીએ રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાનો શુભ મૂહૂર્ત, સામગ્રી અને  પૂજા વિધિ

ભગવાન વિષ્ણુએ માનવ સ્વરૂપમાં ભગવાન રામના રૂપમાં અવતાર લીધો હતો. વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન રામનો જન્મ બપોરે 12 વાગ્યે કર્ક રાશિમાં થયો હતો. આવી સ્થિતિમાં, અભિજિત મુહૂર્તમાં શ્રીરામની જન્મજયંતિની ઉજવણી કરવી શુભ છે. આ વર્ષે રામ નવમીનો તહેવાર ભક્તો માટે ખૂબ જ શુભ રહેવાનો છે, કારણ કે આ દિવસે કેદાર યોગ, બુધાદિત્ય યોગ, ગુરુ આદિત્ય અને ગુરુ પુષ્ય નક્ષત્રની રચના થઈ રહી છે. જેના કારણે શ્રી રામ, હનુમાનજી અને માતા સિદ્ધિદાત્રીની પૂજાનું બમણું ફળ મળશે. ચાલો જાણીએ રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાનો શુભ સમય, સામગ્રી અને પૂજા વિધિ.

રામ નવમી શુભ મૂહૂર્ત (Ram Navami 2023 Muhurat)

ચૈત્ર શુક્લ નવમી તિથિ 29 માર્ચ બુધવારે રાત્રે 09.07 વાગ્યાથી 30મી માર્ચે રાત્રે 11.30 વાગ્યા સુધી છે.

રામ નવમી પૂજા વિધિ  (Ram Navami Puja Vidhi)

રામ નવમીના બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સૂર્યદેવને તાંબા કળશથી અર્ઘ્ય ચઢાવો. આ પછી શ્રીરામ અને શ્રીરામચરિતમાનસની પૂજા કરો. ભગવાનને પીળા રંગના ફૂલ, કપડાં, ચંદન વગેરે પૂજા સામગ્રી અર્પણ કરો, ભોગમાં તુલસીના પાન મૂકીને પ્રસાદ ચઢાવો, ઘરની છત પર ધ્વજ લગાવો અને પછી ઘરમાં સુંદરકાંડનો પાઠ કરો. 'ઓમ શ્રી હ્રી ક્લીં રામચંદ્રાય શ્રી નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો. નવરાત્રિ રામ નવમી પર સમાપ્ત થાય છે, તેથી આ દિવસે હવન કરવાનું ભૂલશો નહીં. પરિવાર સહિત તમામ દેવી-દેવતાઓ માટે હવન કુંડમાં બલિ ચઢાવો અને પછી અંતે આરતી કરો. એવી માન્યતા છે કે આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી શ્રીરામની કૃપા વરસે છે.

 

14:15 PM (IST)  •  30 Mar 2023

ગોરખપુરમાં યોગી આદિત્યનાથે રામલલ્લાનું વિધિવત કર્યું પૂજન આરતી

રામનવમીના અવસરે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામલલ્લાના દર્શન કરીને પ્રભુનું વિધિવત પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી.

14:12 PM (IST)  •  30 Mar 2023

કાશીમાં મુસ્લિમ મહિલાઓએ ઉતારી રામલલ્લાની આરતી

કાશીમાં પણ રામલલ્લાનો જન્મદિવસ ખૂબ જ ઉસ્તાહ અને શ્રદ્ધાભેર ઉજવાવમાં આવ્યો. અહીં મુસ્લિમ મહિલાઓએ રામલ્લાની આરતી ઉતારી અને અયોધ્યામાં રામના અસ્થાયી મંદિરમાં પણ ભક્તોની ભીડ ઉમટી હતી. લોકોએ સરયૂ નદીમાં સ્નાન કરીને રામલ્લાના દર્શન કરીને ધન્યતા અનુભવી

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget