શોધખોળ કરો

Shani Dev: શનિ દેવની પૂજા કરવાનો શું છે નિયમ, ક્યાં સમયે પૂજા કરવાથી  મળે છે ફળ, જાણો

શું શનિદેવની પૂજા કરવાનો યોગ્ય સમય તમે જાણો છો. શનિદેવની પૂજા સવારે કે સાંજે ક્યારે  કરવાથી  ફાયદો થાય છે ? શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે.

Shani Dev: શું શનિદેવની પૂજા કરવાનો યોગ્ય સમય તમે જાણો છો. શનિદેવની પૂજા સવારે કે સાંજે ક્યારે  કરવાથી  ફાયદો થાય છે ? શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શાસ્ત્રો અનુસાર શનિદેવની પૂજા સૂર્યાસ્ત પછી ફળદાયી માનવામાં આવે છે. આ સમયે શનિની અસર પ્રબળ રહે છે. જે આ સમયે સાચા મનથી શનિદેવની પૂજા કરે છે તેઓ આ ભક્ત પર પોતાના આશીર્વાદ વરસાવે છે.

શનિ અને સૂર્ય એકબીજાના વિરોધી છે. સૂર્ય પૂર્વ દિશામાં બિરાજમાન છે અને શનિદેવ પશ્ચિમ દિશામાં છે. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે સૂર્યના કિરણો શનિની પીઠ પર પડે છે. આ જ કારણ છે કે સૂર્યોદય સમયે શનિદેવ કોઈપણ પૂજા સ્વીકારતા નથી. સૂર્યાસ્ત થયા બાદ શનિદેવની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.  શનિદેવની પૂજા કરતી વખતે તેમની સાથે સીધો આંખનો સંપર્ક ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી જીવન પર નકારાત્મક અસર પડે છે. શનિદેવની દ્રષ્ટીને અશુભ માનવામાં આવે છે.

કહેવાય છે કે જો શનિદેવ તમારા જીવનમાં મુશ્કેલીઓ આપી રહ્યા છે અથવા સાડા સાતી ચાલી રહી છે તો શનિવારના દિવસે સાંજે પીપળના ઝાડ નીચે સરસવનો દીવો પ્રગટાવીને દશરથ કૃત શનિ સ્તોત્રનો પાઠ કરો. તેનાથી શનિની પીડા ઓછી થશે.

શનિદેવની પ્રસન્નતા મેળવવાનો સૌથી સરળ ઉપાય છે મંત્ર જાપ. શનિવારના દિવસે સાંજે શનિ મંદિરમાં ઓમ શનૈશ્ચરાય વિદમહે સૂર્યાપુત્રાય ધીમહિ.  તન્નો મંદ: પ્રચોદયાત્  મંત્રનો 108 વાર જાપ કરો. આનાથી આર્થિક, શારિરીક રીતે મજબૂતી મળશે.  પૈસાની તંગી ચાલી રહી હોય તો શનિવારના દિવસે  પીપળના 7 પાન ઘરે લાવો અને તેના પર હળદરથી હ્રીં લખી સાંજે શનિ મંદિરમાં ભગવાનની સામે રાખી દો. માન્યતા  છે કે આનાથી પૈસાની કમી દૂર થાય છે.

Holika Dahan 2023 : હોલિકા દહન પર ક્યાં રંગના કપડા ન પહેરવા જોઈએ, જાણો તેના વિશે

 આ વખતે 7 માર્ચે હોલિકા દહન અને 8મી માર્ચે ધૂળેટી છે.  માન્યતા છે કે પરિવાર પર હાવી ખરાબ શક્તિનું હોલિકા દહનના દિવસે નાશ કરી દેવામાં આવે છે.  આ દિવસે ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે. હોલિકા દહન સાથે જોડાયેલા તે નિયમો શું છે અમે તેના વિશે તમને વિગતવાર જણાવીએ છીએ.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ હોલિકા દહનના દિવસે કાળા અને સેફદ રંગના કપડા ન પહેરવા જોઈએ. આ રંગના કપડાઓ પર નકારાત્મક ઉર્જા જલ્દી આર્કષિત થાય છે. એવામાં હોલિકા દહનના દિવસે આ શક્તિઓનો અંત થવાના બદલે તે સફેદ-કાળા રંગમાં ચોટી પરત ઘરે આવી શકે છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chaitra Navratri 2026: નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં, પીળી સરસવનો અચૂક કરો ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થશે દૂર
Chaitra Navratri 2026: નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં, પીળી સરસવનો અચૂક કરો ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થશે દૂર
Chaitra Navratri 2026: નવરાત્રિમાં અખંડ દીપક રાખવાના નિયમો અને મહત્વ અને લાભ જાણો
Chaitra Navratri 2026: નવરાત્રિમાં અખંડ દીપક રાખવાના નિયમો અને મહત્વ અને લાભ જાણો
Chaitra Navratri 2026 : ચૈત્ર નવરાત્રીમાં આ મંત્રોના કરો જાપ, સઘળી ઇચ્છાને પરિપૂર્ણ કરશે મા દુર્ગા
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રીમાં આ મંત્રોના કરો જાપ, સઘળી ઇચ્છાને પરિપૂર્ણ કરશે મા દુર્ગા
ફિલિપાઇન્સમાં ખનન દરમિયાન મળી આવ્યું 10 વર્ષ જૂનુ ત્રિશૂલ અને વજ્ર ! સંશોધકનો ચોંકાવનારો દાવો!
ફિલિપાઇન્સમાં ખનન દરમિયાન મળી આવ્યું 10 વર્ષ જૂનુ ત્રિશૂલ અને વજ્ર ! સંશોધકનો ચોંકાવનારો દાવો!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
Embed widget