શોધખોળ કરો

Shani Dev:  જો તમે શનિદેવની કૃપા મેળવવા માંગતા હોવ તો જરુર કરો આ કામ

Shani Dev:  શનિદેવ મહારાજ જલ્દી જ માર્ગી થવાના છે. 15મી નવેમ્બરે શનિ સીધી ચાલ ચાલશે. જાણો શનિદેવને કેવી રીતે કરશો પ્રસન્ન.

Shani Dev:  શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિ વ્યક્તિને તેના કાર્યો, વિચારો અને શબ્દોના આધારે પરિણામ આપે છે. શનિદેવ એક શક્તિશાળી દેવતા છે જે વ્યક્તિને ખરાબ નજરઅને અવરોધોથી મુક્ત કરે છે. શનિદેવ શનિ ગ્રહ(Saturn) ના સ્વામી છે જે સૌથી ધીમી ચાલ ચાલે છે.

શનિ ગ્રહ (Saturn) એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. વૈદિક જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે શનિની ઢૈયા અથવા સાડે સાતી (Shani Ki dhaiyya) દરેક વ્યક્તિના જીવનમાં ચોક્કસપણે આવે છે. આ સમયે શનિ વક્રી (Shani Vakri) સ્થિતિમાં હોવાના કારણે કેટલીક રાશિના જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેટલીક રાશિના જાતકોને દિવાળી પછી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે છે. કારણ કે 15 નવેમ્બરથી શનિ પોતાની ચાલ બદલીને કુંભ રાશિમાં માર્ગી થઈ જશે.

શનિ માર્ગી 2024

વર્ષ 2024માં શનિ માર્ગી (Shani Margi) થઈને જે રાશિઓને લાભ કરવાશે છે તેમાંવૃષભ, કુંભ અને મિથુનનો સમાવેશ થાય છે. શનિની સીધી ચાલ આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. શનિની સીધી ચાલને કારણે આ રાશિના જાતકોને વેપાર, મિલકત અને સંપત્તિમાં ઘણો ફાયદો થશે. વૈવાહિક જીવન ખુશહાલ રહેવાની સંભાવના છે અને બાળકો તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે. અટકેલા કામ પૂરા થશે. કોર્ટના મામલાઓમાં તમને રાહત મળી શકે છે. તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને માનસિક તણાવથી પણ રાહત મેળવી શકો છો. મન શાંત રહેશે. દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે.

કેવી રીતે શનિદેવને પ્રસન્ન કરજો?

  • અન્ય રાશિના લોકો પણ પીપળના વૃક્ષની પૂજા કરીને શનિદેવને પ્રસન્ન કરી શકે છે.
  • હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે કાળા કપડા, કાળા તલ, અડદની દાળ, લોખંડના વાસણો અને ધાબળાનું દાન કરવાથી શનિનું શુભ ફળ મળે છે.
  • સરસવ કે તલના તેલનો દીવો પ્રગટાવવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.
  • શનિના ખરાબ પ્રભાવથી બચવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
  • ભગવાન શિવને પ્રસન્ન કરવાથી શનિના પ્રકોપથી બચી શકાય છે.

અસ્વીકરણ: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચો..

Somvati Amavasya 2024: શ્રાવણના અંતિમ દિવસે સોમવતી અમાસનો શુભંગ સંયોગ, આ ઉપાયથી પિતૃ આપશે આશિષ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Embed widget