શોધખોળ કરો

Shani Dev:  જો તમે શનિદેવની કૃપા મેળવવા માંગતા હોવ તો જરુર કરો આ કામ

Shani Dev:  શનિદેવ મહારાજ જલ્દી જ માર્ગી થવાના છે. 15મી નવેમ્બરે શનિ સીધી ચાલ ચાલશે. જાણો શનિદેવને કેવી રીતે કરશો પ્રસન્ન.

Shani Dev:  શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિ વ્યક્તિને તેના કાર્યો, વિચારો અને શબ્દોના આધારે પરિણામ આપે છે. શનિદેવ એક શક્તિશાળી દેવતા છે જે વ્યક્તિને ખરાબ નજરઅને અવરોધોથી મુક્ત કરે છે. શનિદેવ શનિ ગ્રહ(Saturn) ના સ્વામી છે જે સૌથી ધીમી ચાલ ચાલે છે.

શનિ ગ્રહ (Saturn) એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. વૈદિક જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે શનિની ઢૈયા અથવા સાડે સાતી (Shani Ki dhaiyya) દરેક વ્યક્તિના જીવનમાં ચોક્કસપણે આવે છે. આ સમયે શનિ વક્રી (Shani Vakri) સ્થિતિમાં હોવાના કારણે કેટલીક રાશિના જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેટલીક રાશિના જાતકોને દિવાળી પછી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે છે. કારણ કે 15 નવેમ્બરથી શનિ પોતાની ચાલ બદલીને કુંભ રાશિમાં માર્ગી થઈ જશે.

શનિ માર્ગી 2024

વર્ષ 2024માં શનિ માર્ગી (Shani Margi) થઈને જે રાશિઓને લાભ કરવાશે છે તેમાંવૃષભ, કુંભ અને મિથુનનો સમાવેશ થાય છે. શનિની સીધી ચાલ આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. શનિની સીધી ચાલને કારણે આ રાશિના જાતકોને વેપાર, મિલકત અને સંપત્તિમાં ઘણો ફાયદો થશે. વૈવાહિક જીવન ખુશહાલ રહેવાની સંભાવના છે અને બાળકો તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે. અટકેલા કામ પૂરા થશે. કોર્ટના મામલાઓમાં તમને રાહત મળી શકે છે. તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને માનસિક તણાવથી પણ રાહત મેળવી શકો છો. મન શાંત રહેશે. દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે.

કેવી રીતે શનિદેવને પ્રસન્ન કરજો?

  • અન્ય રાશિના લોકો પણ પીપળના વૃક્ષની પૂજા કરીને શનિદેવને પ્રસન્ન કરી શકે છે.
  • હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે કાળા કપડા, કાળા તલ, અડદની દાળ, લોખંડના વાસણો અને ધાબળાનું દાન કરવાથી શનિનું શુભ ફળ મળે છે.
  • સરસવ કે તલના તેલનો દીવો પ્રગટાવવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.
  • શનિના ખરાબ પ્રભાવથી બચવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
  • ભગવાન શિવને પ્રસન્ન કરવાથી શનિના પ્રકોપથી બચી શકાય છે.

અસ્વીકરણ: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચો..

Somvati Amavasya 2024: શ્રાવણના અંતિમ દિવસે સોમવતી અમાસનો શુભંગ સંયોગ, આ ઉપાયથી પિતૃ આપશે આશિષ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ

વિડિઓઝ

Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
Embed widget