શોધખોળ કરો

Shani Dev:  જો તમે શનિદેવની કૃપા મેળવવા માંગતા હોવ તો જરુર કરો આ કામ

Shani Dev:  શનિદેવ મહારાજ જલ્દી જ માર્ગી થવાના છે. 15મી નવેમ્બરે શનિ સીધી ચાલ ચાલશે. જાણો શનિદેવને કેવી રીતે કરશો પ્રસન્ન.

Shani Dev:  શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિ વ્યક્તિને તેના કાર્યો, વિચારો અને શબ્દોના આધારે પરિણામ આપે છે. શનિદેવ એક શક્તિશાળી દેવતા છે જે વ્યક્તિને ખરાબ નજરઅને અવરોધોથી મુક્ત કરે છે. શનિદેવ શનિ ગ્રહ(Saturn) ના સ્વામી છે જે સૌથી ધીમી ચાલ ચાલે છે.

શનિ ગ્રહ (Saturn) એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. વૈદિક જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે શનિની ઢૈયા અથવા સાડે સાતી (Shani Ki dhaiyya) દરેક વ્યક્તિના જીવનમાં ચોક્કસપણે આવે છે. આ સમયે શનિ વક્રી (Shani Vakri) સ્થિતિમાં હોવાના કારણે કેટલીક રાશિના જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેટલીક રાશિના જાતકોને દિવાળી પછી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે છે. કારણ કે 15 નવેમ્બરથી શનિ પોતાની ચાલ બદલીને કુંભ રાશિમાં માર્ગી થઈ જશે.

શનિ માર્ગી 2024

વર્ષ 2024માં શનિ માર્ગી (Shani Margi) થઈને જે રાશિઓને લાભ કરવાશે છે તેમાંવૃષભ, કુંભ અને મિથુનનો સમાવેશ થાય છે. શનિની સીધી ચાલ આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. શનિની સીધી ચાલને કારણે આ રાશિના જાતકોને વેપાર, મિલકત અને સંપત્તિમાં ઘણો ફાયદો થશે. વૈવાહિક જીવન ખુશહાલ રહેવાની સંભાવના છે અને બાળકો તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે. અટકેલા કામ પૂરા થશે. કોર્ટના મામલાઓમાં તમને રાહત મળી શકે છે. તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને માનસિક તણાવથી પણ રાહત મેળવી શકો છો. મન શાંત રહેશે. દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે.

કેવી રીતે શનિદેવને પ્રસન્ન કરજો?

  • અન્ય રાશિના લોકો પણ પીપળના વૃક્ષની પૂજા કરીને શનિદેવને પ્રસન્ન કરી શકે છે.
  • હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે કાળા કપડા, કાળા તલ, અડદની દાળ, લોખંડના વાસણો અને ધાબળાનું દાન કરવાથી શનિનું શુભ ફળ મળે છે.
  • સરસવ કે તલના તેલનો દીવો પ્રગટાવવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.
  • શનિના ખરાબ પ્રભાવથી બચવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
  • ભગવાન શિવને પ્રસન્ન કરવાથી શનિના પ્રકોપથી બચી શકાય છે.

અસ્વીકરણ: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચો..

Somvati Amavasya 2024: શ્રાવણના અંતિમ દિવસે સોમવતી અમાસનો શુભંગ સંયોગ, આ ઉપાયથી પિતૃ આપશે આશિષ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
Shrawan 2026: સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ
Shrawan 2026:સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
Embed widget