શોધખોળ કરો

Shaniwar Daan: શનિવારે આ વસ્તુનું દાન કરવાથી મળે છે શનિદેવની કૃપા

Shani Ka Daan: શનિવારે (Shaniwar Daan) દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું દાન શનિદેવ(Shani Dev)ને પ્રસન્ન કરે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

Shani Ka Daan: શનિવાર શનિદેવને સમર્પિત છે. શનિદેવની કૃપાથી કોઈપણ કાર્યમાં અડચણ આવતી નથી. શનિની કૃપાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. શનિની અશુભ સ્થિતિને કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિવારે કરવામાં આવેલ કેટલાક દાનથી બધી સમસ્યાઓ દૂર થાય છે. આવો જાણીએ શનિવારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારા પર શનિદેવની કૃપા બની રહે છે.

શનિવારે કરો આ વસ્તુઓનું દાન 

  • જે લોકો શનિની સાડાસાતીથી પરેશાન છે તેમણે પંચામૃતમાં કાળા તલ મિક્સ કરીને શનિવારે વહેલી સવારે ભોલેનાથને અર્પણ કરવા જોઈએ. કષ્ટોમાંથી મુક્તિ માટે શનિદેવની પ્રાર્થના કરવી જોઈએ. શનિવારે આ ઉપાય કરવાથી શનિ ગ્રહ શાંત થાય છે.
  • શનિવારે કોઈ વૃદ્ધ અથવા અસહાય વ્યક્તિને ભોજનનું દાન કરવું જોઈએ. આમ કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
  • જો શનિદેવ કષ્ટદાઈ થઈ રહ્યા હોય તો તમે સરસવના તેલમાં તમારો ચહેરો જોઈને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. આમ કરવાથી ક્રોધિત શનિદેવ શાંત થઈ જાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
  • શનિવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા કપડા, કાળો ધાબળો, કાળા ઊનના કપડાં દાન કરો. આમ કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને શનિ દોષથી રાહત મળે છે.
  • શનિવારે કોઈ ગરીબ વૃદ્ધ વ્યક્તિને પગરખાં અને ચપ્પલ દાન કરવાથી પણ શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે કાળા અડદ, કાળા તલ, સરસવનું તેલ, કાળા ફળ અને કાળા રંગની વસ્તુઓ ચઢાવવાથી શનિપીડાથી રાહત મળે છે.
  • શનિની ખરાબ અસરથી બચવા માટે દરરોજ વહેલા ઉઠવું જોઈએ. આ સિવાય માંસ અને આલ્કોહોલનું સેવન ન કરો. કોઈપણ ખોટું કામ ન કરો અને તમારા ચારિત્ર્યને સારું રાખો કારણ કે શનિદેવ ખોટું કરનારને પણ સજા આપે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Embed widget