શોધખોળ કરો

Shaniwar Daan: શનિવારે આ વસ્તુનું દાન કરવાથી મળે છે શનિદેવની કૃપા

Shani Ka Daan: શનિવારે (Shaniwar Daan) દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું દાન શનિદેવ(Shani Dev)ને પ્રસન્ન કરે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

Shani Ka Daan: શનિવાર શનિદેવને સમર્પિત છે. શનિદેવની કૃપાથી કોઈપણ કાર્યમાં અડચણ આવતી નથી. શનિની કૃપાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. શનિની અશુભ સ્થિતિને કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિવારે કરવામાં આવેલ કેટલાક દાનથી બધી સમસ્યાઓ દૂર થાય છે. આવો જાણીએ શનિવારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારા પર શનિદેવની કૃપા બની રહે છે.

શનિવારે કરો આ વસ્તુઓનું દાન 

  • જે લોકો શનિની સાડાસાતીથી પરેશાન છે તેમણે પંચામૃતમાં કાળા તલ મિક્સ કરીને શનિવારે વહેલી સવારે ભોલેનાથને અર્પણ કરવા જોઈએ. કષ્ટોમાંથી મુક્તિ માટે શનિદેવની પ્રાર્થના કરવી જોઈએ. શનિવારે આ ઉપાય કરવાથી શનિ ગ્રહ શાંત થાય છે.
  • શનિવારે કોઈ વૃદ્ધ અથવા અસહાય વ્યક્તિને ભોજનનું દાન કરવું જોઈએ. આમ કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
  • જો શનિદેવ કષ્ટદાઈ થઈ રહ્યા હોય તો તમે સરસવના તેલમાં તમારો ચહેરો જોઈને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. આમ કરવાથી ક્રોધિત શનિદેવ શાંત થઈ જાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
  • શનિવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા કપડા, કાળો ધાબળો, કાળા ઊનના કપડાં દાન કરો. આમ કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને શનિ દોષથી રાહત મળે છે.
  • શનિવારે કોઈ ગરીબ વૃદ્ધ વ્યક્તિને પગરખાં અને ચપ્પલ દાન કરવાથી પણ શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે કાળા અડદ, કાળા તલ, સરસવનું તેલ, કાળા ફળ અને કાળા રંગની વસ્તુઓ ચઢાવવાથી શનિપીડાથી રાહત મળે છે.
  • શનિની ખરાબ અસરથી બચવા માટે દરરોજ વહેલા ઉઠવું જોઈએ. આ સિવાય માંસ અને આલ્કોહોલનું સેવન ન કરો. કોઈપણ ખોટું કામ ન કરો અને તમારા ચારિત્ર્યને સારું રાખો કારણ કે શનિદેવ ખોટું કરનારને પણ સજા આપે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
ચાતુર્માસમાં આ 3 રાશિના જાતકનો થશે ભાગ્યોદય, મળશે ઇચ્છિત નોકરી, વેપારમાં પણ પ્રગતિના યોગ
ચાતુર્માસમાં આ 3 રાશિના જાતકનો થશે ભાગ્યોદય, મળશે ઇચ્છિત નોકરી, વેપારમાં પણ પ્રગતિના યોગ
Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!
Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget