શોધખોળ કરો

Shaniwar Daan: શનિવારે આ વસ્તુનું દાન કરવાથી મળે છે શનિદેવની કૃપા

Shani Ka Daan: શનિવારે (Shaniwar Daan) દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું દાન શનિદેવ(Shani Dev)ને પ્રસન્ન કરે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

Shani Ka Daan: શનિવાર શનિદેવને સમર્પિત છે. શનિદેવની કૃપાથી કોઈપણ કાર્યમાં અડચણ આવતી નથી. શનિની કૃપાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. શનિની અશુભ સ્થિતિને કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિવારે કરવામાં આવેલ કેટલાક દાનથી બધી સમસ્યાઓ દૂર થાય છે. આવો જાણીએ શનિવારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારા પર શનિદેવની કૃપા બની રહે છે.

શનિવારે કરો આ વસ્તુઓનું દાન 

  • જે લોકો શનિની સાડાસાતીથી પરેશાન છે તેમણે પંચામૃતમાં કાળા તલ મિક્સ કરીને શનિવારે વહેલી સવારે ભોલેનાથને અર્પણ કરવા જોઈએ. કષ્ટોમાંથી મુક્તિ માટે શનિદેવની પ્રાર્થના કરવી જોઈએ. શનિવારે આ ઉપાય કરવાથી શનિ ગ્રહ શાંત થાય છે.
  • શનિવારે કોઈ વૃદ્ધ અથવા અસહાય વ્યક્તિને ભોજનનું દાન કરવું જોઈએ. આમ કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
  • જો શનિદેવ કષ્ટદાઈ થઈ રહ્યા હોય તો તમે સરસવના તેલમાં તમારો ચહેરો જોઈને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. આમ કરવાથી ક્રોધિત શનિદેવ શાંત થઈ જાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
  • શનિવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા કપડા, કાળો ધાબળો, કાળા ઊનના કપડાં દાન કરો. આમ કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને શનિ દોષથી રાહત મળે છે.
  • શનિવારે કોઈ ગરીબ વૃદ્ધ વ્યક્તિને પગરખાં અને ચપ્પલ દાન કરવાથી પણ શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે કાળા અડદ, કાળા તલ, સરસવનું તેલ, કાળા ફળ અને કાળા રંગની વસ્તુઓ ચઢાવવાથી શનિપીડાથી રાહત મળે છે.
  • શનિની ખરાબ અસરથી બચવા માટે દરરોજ વહેલા ઉઠવું જોઈએ. આ સિવાય માંસ અને આલ્કોહોલનું સેવન ન કરો. કોઈપણ ખોટું કામ ન કરો અને તમારા ચારિત્ર્યને સારું રાખો કારણ કે શનિદેવ ખોટું કરનારને પણ સજા આપે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ Final Live Score: ચેમ્પિયન્સ બનવા કીવી ટીમે ભારતને આપ્યો 252 રનનો ટાર્ગેટ, મિશેલ-બ્રેસવેલની ફિફ્ટી
IND vs NZ Final Live Score: ચેમ્પિયન્સ બનવા કીવી ટીમે ભારતને આપ્યો 252 રનનો ટાર્ગેટ, મિશેલ-બ્રેસવેલની ફિફ્ટી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rajput Sangathan: બોટાદના સાળંગપુરમાં ગુજરાત રાજપુત સંગઠનના 12માં વાર્ષિક સંમેલનનું આયોજનGordhan Zadafia : ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે ઝડફિયાનું ચોંકાવનારું નિવેદનGujarat Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં | બાવળિયા મુદ્દે ગેનીબેન શું બોલ્યા?Banaskantha Accident : ડીસા હાઈવે પર બાઇકમાં અચાનક લાગી આગ, ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ Final Live Score: ચેમ્પિયન્સ બનવા કીવી ટીમે ભારતને આપ્યો 252 રનનો ટાર્ગેટ, મિશેલ-બ્રેસવેલની ફિફ્ટી
IND vs NZ Final Live Score: ચેમ્પિયન્સ બનવા કીવી ટીમે ભારતને આપ્યો 252 રનનો ટાર્ગેટ, મિશેલ-બ્રેસવેલની ફિફ્ટી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ:  ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલને લઈ અક્ષર પટેલના માતાપિતાનું મોટું નિવેદન, કહ્યું- અમારો દીકરો....
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલને લઈ અક્ષર પટેલના માતાપિતાનું મોટું નિવેદન, કહ્યું- અમારો દીકરો....
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત
Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો
Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો
Embed widget