શોધખોળ કરો

Shrawan 2022: શ્રાવણ મહિનાના સોમવારે કરો આ ઉપાય, પતિ-પત્નીમાં ઝઘડા થશે બંધ ને જીવનમાં આવશે મીઠાશ

Shrawan Somvar: શાસ્ત્રોમાં શ્રાવણના સોમવાર માટે કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જે દામ્પત્ય જીવનમાં મધુરતા લાવે છે. આ ઉપાયોથી દાંપત્ય જીવનને સુખી બનાવી શકાય છે.

Shrawan Somwar 2022:  શ્રાવણ મહિનામાં તન અને મનથી શિવભક્તિ કરવામાં આવે છે, કારણ કે આ મહિનામાં શિવ ખૂબ જ પ્રસન્ન રહે છે. મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ મહિનાથી સોળ સોમવારનો ઉપવાસ શરૂ કરે છે. હરિયાળી ત્રીજ પર, પરિણીત મહિલાઓ સોળ શણગાર કરે છે અને પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે માતા પાર્વતીને પ્રાર્થના કરે છે. શાસ્ત્રોમાં શ્રાવણના સોમવાર માટે કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જે દામ્પત્ય જીવનમાં મધુરતા લાવે છે. આ ઉપાયોથી દાંપત્ય જીવનને સુખી બનાવી શકાય છે.


Shrawan 2022: શ્રાવણ મહિનાના સોમવારે કરો આ ઉપાય, પતિ-પત્નીમાં ઝઘડા થશે બંધ ને જીવનમાં આવશે મીઠાશ

શ્રાવણ મહિનામાં સોમવારે આ ઉપાય કરવાથી દામ્પત્ય જીવનમાં આવશે ખુશી

  1. જો તમે વિવાહિત જીવનમાંથી પરેશાનીઓ દૂર કરવા ઈચ્છો છો તો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે પતિ-પત્નીએ મળીને શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. તેનાથી બંનેમાં પ્રેમ વધશે અને દાંપત્યજીવન સુખી રહેશે.
  2. શ્રાવણના સોમવારે દંપતિએ સાંજના સમયે શિવની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને સાથે મળીને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેનાથી વિવાહિત જીવન સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે. આ ઉપાય આખા શ્રાવણ માસ સુધી પણ કરી શકાય છે.
  3. શ્રાવણના સોમવારના દિવસે શિવ પૂજા દરમિયાન પતિ-પત્નીએ 21 બિલીપત્ર પર ચંદનથી 'ઓમ નમઃ શિવાય' લખીને શિવલિંગને અર્પણ કરવું જોઈએ. આનાથી પરસ્પર ખટાશનો અંત આવશે અને પ્રેમમાં વધારો થશે.
  4. વિવાહિત જીવનમાં ઉથલપાથલ થઈ રહી હોય, સંબંધો સુધારવાના તમામ પ્રયાસો કામ ન કરતા હોય તો શ્રાવણ મહિનાના સોમવારે શિવલિંગ પર કેસર મિશ્રિત દૂધ ચઢાવો. તેનાથી પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ વધશે અને સંબંધ વધુ મજબૂત બનશે.
  5. વિવાહિત જીવનમાંથી કડવાશ દૂર કરવા માટે  શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવ અને માતા પાર્વતીને ચોખાની ખીર ચઢાવો. તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
Embed widget