શોધખોળ કરો

Vastu Tips: પ્રગતિનો માર્ગ મોકળો બનશે, અપાર સફળતા માટે ઘરમાં આ ઉપાય અચૂક અજમાવી જુઓ

Vastu Shastra: ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે માટે વાસ્તુના કેટલાક નિયમો જાણવા જરૂરી છે.જાણીએ નકારાત્મક ઊર્જાને દૂર કરવાના વાસ્તુ ઉપાય

Vastu Tips For Happiness: વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આપણા ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ પણ આપણા પર અસર કરે છે. ઘરમાં વાસ્તુના કેટલાક નિયમોનું પાલન ન કરવાથી વાસ્તુ દોષ થાય છે. જેના કારણે પ્રગતિમાં અવરોધ આવવા લાગે છે. વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. ચાલો જાણીએ કે કયા વાસ્તુ ઉપાયોથી પ્રગતિનો માર્ગ ખુલે છે.

વાસ્તુ માટે સરળ ઉપાય

વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમાં તુલસીનું મહત્વનું સ્થાન છે. વાસ્તુ અનુસાર દરેક ઘરમાં તુલસીનું ઝાડ હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે ત્યાં સમૃદ્ધિ રહે છે. ઘરની દેવી લક્ષ્મીને દરરોજ સાંજે તુલસી પાસે ઘીનો દીવો જરૂર કરવો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

તમારે તમારા પૂજા સ્થાન પર દરરોજ ઘીનો દીવો કરવો જોઈએ. આ સિવાય સાંજે કપૂર સળગાવીને આરતી કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.

વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારની સામે ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તે ઘરમાં દરિદ્રતા આવે છે. જે ઘરમાં દેવી લક્ષ્મી તેના સભ્યો પર નારાજ હોય ​​છે ત્યાં ક્યારેય શાંતિ અને સુખ નથી મળતું.

ભોજન કર્યા પછી ખાલી વાસણોને રૂમમાં કે ડાઈનિંગ ટેબલ પર ક્યારેય ન રાખવા જોઈએ. જમ્યા પછી, વાસણોને તે જગ્યાએ રાખવા જોઈએ જ્યાં તેને ધોવામાં આવે છે. વાસણોને આખી રાત સાફ કર્યા વિના પણ ન  રાખવા જોઇએ, આ આદત પણ ઘરમાં રિદ્ધિ સિદ્ધિને દૂર કરી દે છે અને  ઘરમાં દરિદ્રતા આવે છે. એવું માનવામાં આવે છે કે તેના કારણે પૂર્વજો પણ ગુસ્સે થઈ જાય છે અને ઘરની સુખ-શાંતિ સમાપ્ત થઈ જાય છે.

ઘરની અંદર હંમેશા પગરખાં અને ચપ્પલ કાઢીને જ પ્રવેશ કરવો જોઈએ. બહારથી આવતા સમયે જૂતા અને ચપ્પલ માટે એક નિયુક્ત સ્થાન હોવું રાખવા જોઈએ. ભૂલથી પણ ક્યારેય શૂઝ પહેરીને ઘરમાં પ્રવેશ ન કરવો જોઇએ. આ આદતથી પણ ઘરમાં  નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget