શોધખોળ કરો

Vastu Tips: પ્રગતિનો માર્ગ મોકળો બનશે, અપાર સફળતા માટે ઘરમાં આ ઉપાય અચૂક અજમાવી જુઓ

Vastu Shastra: ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે માટે વાસ્તુના કેટલાક નિયમો જાણવા જરૂરી છે.જાણીએ નકારાત્મક ઊર્જાને દૂર કરવાના વાસ્તુ ઉપાય

Vastu Tips For Happiness: વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આપણા ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ પણ આપણા પર અસર કરે છે. ઘરમાં વાસ્તુના કેટલાક નિયમોનું પાલન ન કરવાથી વાસ્તુ દોષ થાય છે. જેના કારણે પ્રગતિમાં અવરોધ આવવા લાગે છે. વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. ચાલો જાણીએ કે કયા વાસ્તુ ઉપાયોથી પ્રગતિનો માર્ગ ખુલે છે.

વાસ્તુ માટે સરળ ઉપાય

વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમાં તુલસીનું મહત્વનું સ્થાન છે. વાસ્તુ અનુસાર દરેક ઘરમાં તુલસીનું ઝાડ હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે ત્યાં સમૃદ્ધિ રહે છે. ઘરની દેવી લક્ષ્મીને દરરોજ સાંજે તુલસી પાસે ઘીનો દીવો જરૂર કરવો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

તમારે તમારા પૂજા સ્થાન પર દરરોજ ઘીનો દીવો કરવો જોઈએ. આ સિવાય સાંજે કપૂર સળગાવીને આરતી કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.

વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારની સામે ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તે ઘરમાં દરિદ્રતા આવે છે. જે ઘરમાં દેવી લક્ષ્મી તેના સભ્યો પર નારાજ હોય ​​છે ત્યાં ક્યારેય શાંતિ અને સુખ નથી મળતું.

ભોજન કર્યા પછી ખાલી વાસણોને રૂમમાં કે ડાઈનિંગ ટેબલ પર ક્યારેય ન રાખવા જોઈએ. જમ્યા પછી, વાસણોને તે જગ્યાએ રાખવા જોઈએ જ્યાં તેને ધોવામાં આવે છે. વાસણોને આખી રાત સાફ કર્યા વિના પણ ન  રાખવા જોઇએ, આ આદત પણ ઘરમાં રિદ્ધિ સિદ્ધિને દૂર કરી દે છે અને  ઘરમાં દરિદ્રતા આવે છે. એવું માનવામાં આવે છે કે તેના કારણે પૂર્વજો પણ ગુસ્સે થઈ જાય છે અને ઘરની સુખ-શાંતિ સમાપ્ત થઈ જાય છે.

ઘરની અંદર હંમેશા પગરખાં અને ચપ્પલ કાઢીને જ પ્રવેશ કરવો જોઈએ. બહારથી આવતા સમયે જૂતા અને ચપ્પલ માટે એક નિયુક્ત સ્થાન હોવું રાખવા જોઈએ. ભૂલથી પણ ક્યારેય શૂઝ પહેરીને ઘરમાં પ્રવેશ ન કરવો જોઇએ. આ આદતથી પણ ઘરમાં  નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Embed widget