શોધખોળ કરો

Vastu Tips: પ્રગતિનો માર્ગ મોકળો બનશે, અપાર સફળતા માટે ઘરમાં આ ઉપાય અચૂક અજમાવી જુઓ

Vastu Shastra: ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે માટે વાસ્તુના કેટલાક નિયમો જાણવા જરૂરી છે.જાણીએ નકારાત્મક ઊર્જાને દૂર કરવાના વાસ્તુ ઉપાય

Vastu Tips For Happiness: વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આપણા ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ પણ આપણા પર અસર કરે છે. ઘરમાં વાસ્તુના કેટલાક નિયમોનું પાલન ન કરવાથી વાસ્તુ દોષ થાય છે. જેના કારણે પ્રગતિમાં અવરોધ આવવા લાગે છે. વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. ચાલો જાણીએ કે કયા વાસ્તુ ઉપાયોથી પ્રગતિનો માર્ગ ખુલે છે.

વાસ્તુ માટે સરળ ઉપાય

વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમાં તુલસીનું મહત્વનું સ્થાન છે. વાસ્તુ અનુસાર દરેક ઘરમાં તુલસીનું ઝાડ હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે ત્યાં સમૃદ્ધિ રહે છે. ઘરની દેવી લક્ષ્મીને દરરોજ સાંજે તુલસી પાસે ઘીનો દીવો જરૂર કરવો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

તમારે તમારા પૂજા સ્થાન પર દરરોજ ઘીનો દીવો કરવો જોઈએ. આ સિવાય સાંજે કપૂર સળગાવીને આરતી કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.

વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારની સામે ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તે ઘરમાં દરિદ્રતા આવે છે. જે ઘરમાં દેવી લક્ષ્મી તેના સભ્યો પર નારાજ હોય ​​છે ત્યાં ક્યારેય શાંતિ અને સુખ નથી મળતું.

ભોજન કર્યા પછી ખાલી વાસણોને રૂમમાં કે ડાઈનિંગ ટેબલ પર ક્યારેય ન રાખવા જોઈએ. જમ્યા પછી, વાસણોને તે જગ્યાએ રાખવા જોઈએ જ્યાં તેને ધોવામાં આવે છે. વાસણોને આખી રાત સાફ કર્યા વિના પણ ન  રાખવા જોઇએ, આ આદત પણ ઘરમાં રિદ્ધિ સિદ્ધિને દૂર કરી દે છે અને  ઘરમાં દરિદ્રતા આવે છે. એવું માનવામાં આવે છે કે તેના કારણે પૂર્વજો પણ ગુસ્સે થઈ જાય છે અને ઘરની સુખ-શાંતિ સમાપ્ત થઈ જાય છે.

ઘરની અંદર હંમેશા પગરખાં અને ચપ્પલ કાઢીને જ પ્રવેશ કરવો જોઈએ. બહારથી આવતા સમયે જૂતા અને ચપ્પલ માટે એક નિયુક્ત સ્થાન હોવું રાખવા જોઈએ. ભૂલથી પણ ક્યારેય શૂઝ પહેરીને ઘરમાં પ્રવેશ ન કરવો જોઇએ. આ આદતથી પણ ઘરમાં  નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ઓગસ્ટ 2026 માં થશે 2 ગ્રહણ! ભારતમાં ગ્રહણ ન દેખાય તો શું સૂતક કાળ લાગુ પડે? જાણો નિયમો
ઓગસ્ટ 2026 માં થશે 2 ગ્રહણ! ભારતમાં ગ્રહણ ન દેખાય તો શું સૂતક કાળ લાગુ પડે? જાણો નિયમો
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget