શોધખોળ કરો

Garuda Purana: પૈસા ઉછીના લઇને પરત નથી કરતાં તો સાવધાન, ભોગવવી પડશે આ યાતના

ગરુડ પુરાણમાં જીવન-મૃત્યુનો ઉલ્લેખ છે. આમાં યમલોકમાં વહેતી વૈતરણી નદી વિશે જણાવવામાં આવ્યું છે. જે ઉધાર લીધા બાદ બાદ પરત નથી કરતા તેમને પણ આ નદીનો સામનો કરવો પડે છે.

Garuda Purana: ગરુડ પુરાણમાં જીવન-મૃત્યુનો ઉલ્લેખ છે. આમાં યમલોકમાં વહેતી  વૈતરણી નદી વિશે જણાવવામાં આવ્યું છે. જે  ઉધાર લીધા બાદ  બાદ પરત નથી કરતા તેમને પણ આ નદીનો સામનો કરવો પડે છે.

હિંદુ ધર્મમાં ઘણા પુસ્તકો અને પુરાણો લખાયા છે. આ બધાનું પોતપોતાનું  એક આગવું મહત્વ છે. ગરુડ પુરાણની વાત કરીએ તો તેને સનાતન હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે, જે 18 મહાપુરાણોમાંથી એક છે. ગરુડ પુરાણમાં જીવન-મૃત્યુનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગરુડ પુરાણના કુલ 271 અધ્યાયોમાં 16 અધ્યાય છે, જેમાં મૃત્યુ પછી આત્માની યાત્રા અને પાપ-પુણ્ય જણાવવામાં આવ્યું છે. પક્ષીરાજ ગરુડ ભગવાન વિષ્ણુને જન્મ, મૃત્યુ, પુનર્જન્મ અને મુક્તિના માર્ગ વિશે ઘણા પ્રશ્નો પૂછે છે, જેનો ભગવાન વિષ્ણુ જવાબ આપે છે. ગરુડ પુરાણમાં આનો ઉલ્લેખ છે.

ગરુડ પુરાણમાં સ્વર્ગના માર્ગની સાથે સાથે અનેક નરકની પણ વાત કરવામાં આવી છે. આમાંની એક વૈતરણી નદી છે. આ નદીને ગંગા નદીનું ઉગ્ર  સ્વરૂપ કહેવામાં આવે છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે, જે લોકો પોતાના જીવનમાં પૈસા  ઉધાર લે છે અને તેને પરત નથી કરતા તેમને યમલોક સુધી પહોંચવા માટે આ ખતરનાક નદીનો સામનો કરવો પડે છે.

જેઓ  ઉધાર લઇને પૈસા રિર્ટન નથી કરતા તેમને હાલાકી ભોગવવી પડે છે

ગરુડ પુરાણમાં એવા લોકોની સજા વિશે જણાવવામાં આવ્યું છે, જેઓ પૈસા  લીધા પછી પરત નથી કરતા. જેઓ પૈસા લીધા બાદ પરત આવતા નથી. મૃત્યુ પછી તેના આત્માને નરકમાં તેનું પરિણામ  ભોગવવું પડે છે. આવા લોકોની આત્માએ નરકમાં વૈતરણી નદીમાંથી પસાર થવું પડે છે. વૈતરણી નદીમાં ખતરનાક જીવો છે, નદીમાં હાડકાંનો ઢગલો છે, લોહી અને પરુ વહે છે, જે પાપી આત્માને પરેશાન કરે છે. કહેવાય છે કે આ નદી પાપી આત્માને જોઈને વધુ ગુસ્સે થઈ જાય છે, જેને જોઈને આત્મા ડરી જાય છે.

 

આ સિવાય જે લોકો કોઇને  પરેશાની કરે છે, જૂઠું બોલે છે, બીજાના સુખની ઈર્ષ્યા કરે છે, છેતરપિંડી કરે છે તેવા લોકોની આત્માને પણ વૈતરણી નદીનો સામનો કરવો પડે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
Embed widget