શોધખોળ કરો

Garuda Purana: પૈસા ઉછીના લઇને પરત નથી કરતાં તો સાવધાન, ભોગવવી પડશે આ યાતના

ગરુડ પુરાણમાં જીવન-મૃત્યુનો ઉલ્લેખ છે. આમાં યમલોકમાં વહેતી વૈતરણી નદી વિશે જણાવવામાં આવ્યું છે. જે ઉધાર લીધા બાદ બાદ પરત નથી કરતા તેમને પણ આ નદીનો સામનો કરવો પડે છે.

Garuda Purana: ગરુડ પુરાણમાં જીવન-મૃત્યુનો ઉલ્લેખ છે. આમાં યમલોકમાં વહેતી  વૈતરણી નદી વિશે જણાવવામાં આવ્યું છે. જે  ઉધાર લીધા બાદ  બાદ પરત નથી કરતા તેમને પણ આ નદીનો સામનો કરવો પડે છે.

હિંદુ ધર્મમાં ઘણા પુસ્તકો અને પુરાણો લખાયા છે. આ બધાનું પોતપોતાનું  એક આગવું મહત્વ છે. ગરુડ પુરાણની વાત કરીએ તો તેને સનાતન હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે, જે 18 મહાપુરાણોમાંથી એક છે. ગરુડ પુરાણમાં જીવન-મૃત્યુનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગરુડ પુરાણના કુલ 271 અધ્યાયોમાં 16 અધ્યાય છે, જેમાં મૃત્યુ પછી આત્માની યાત્રા અને પાપ-પુણ્ય જણાવવામાં આવ્યું છે. પક્ષીરાજ ગરુડ ભગવાન વિષ્ણુને જન્મ, મૃત્યુ, પુનર્જન્મ અને મુક્તિના માર્ગ વિશે ઘણા પ્રશ્નો પૂછે છે, જેનો ભગવાન વિષ્ણુ જવાબ આપે છે. ગરુડ પુરાણમાં આનો ઉલ્લેખ છે.

ગરુડ પુરાણમાં સ્વર્ગના માર્ગની સાથે સાથે અનેક નરકની પણ વાત કરવામાં આવી છે. આમાંની એક વૈતરણી નદી છે. આ નદીને ગંગા નદીનું ઉગ્ર  સ્વરૂપ કહેવામાં આવે છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે, જે લોકો પોતાના જીવનમાં પૈસા  ઉધાર લે છે અને તેને પરત નથી કરતા તેમને યમલોક સુધી પહોંચવા માટે આ ખતરનાક નદીનો સામનો કરવો પડે છે.

જેઓ  ઉધાર લઇને પૈસા રિર્ટન નથી કરતા તેમને હાલાકી ભોગવવી પડે છે

ગરુડ પુરાણમાં એવા લોકોની સજા વિશે જણાવવામાં આવ્યું છે, જેઓ પૈસા  લીધા પછી પરત નથી કરતા. જેઓ પૈસા લીધા બાદ પરત આવતા નથી. મૃત્યુ પછી તેના આત્માને નરકમાં તેનું પરિણામ  ભોગવવું પડે છે. આવા લોકોની આત્માએ નરકમાં વૈતરણી નદીમાંથી પસાર થવું પડે છે. વૈતરણી નદીમાં ખતરનાક જીવો છે, નદીમાં હાડકાંનો ઢગલો છે, લોહી અને પરુ વહે છે, જે પાપી આત્માને પરેશાન કરે છે. કહેવાય છે કે આ નદી પાપી આત્માને જોઈને વધુ ગુસ્સે થઈ જાય છે, જેને જોઈને આત્મા ડરી જાય છે.

 

આ સિવાય જે લોકો કોઇને  પરેશાની કરે છે, જૂઠું બોલે છે, બીજાના સુખની ઈર્ષ્યા કરે છે, છેતરપિંડી કરે છે તેવા લોકોની આત્માને પણ વૈતરણી નદીનો સામનો કરવો પડે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી
6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Embed widget