શોધખોળ કરો

Garuda Purana: પૈસા ઉછીના લઇને પરત નથી કરતાં તો સાવધાન, ભોગવવી પડશે આ યાતના

ગરુડ પુરાણમાં જીવન-મૃત્યુનો ઉલ્લેખ છે. આમાં યમલોકમાં વહેતી વૈતરણી નદી વિશે જણાવવામાં આવ્યું છે. જે ઉધાર લીધા બાદ બાદ પરત નથી કરતા તેમને પણ આ નદીનો સામનો કરવો પડે છે.

Garuda Purana: ગરુડ પુરાણમાં જીવન-મૃત્યુનો ઉલ્લેખ છે. આમાં યમલોકમાં વહેતી  વૈતરણી નદી વિશે જણાવવામાં આવ્યું છે. જે  ઉધાર લીધા બાદ  બાદ પરત નથી કરતા તેમને પણ આ નદીનો સામનો કરવો પડે છે.

હિંદુ ધર્મમાં ઘણા પુસ્તકો અને પુરાણો લખાયા છે. આ બધાનું પોતપોતાનું  એક આગવું મહત્વ છે. ગરુડ પુરાણની વાત કરીએ તો તેને સનાતન હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે, જે 18 મહાપુરાણોમાંથી એક છે. ગરુડ પુરાણમાં જીવન-મૃત્યુનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગરુડ પુરાણના કુલ 271 અધ્યાયોમાં 16 અધ્યાય છે, જેમાં મૃત્યુ પછી આત્માની યાત્રા અને પાપ-પુણ્ય જણાવવામાં આવ્યું છે. પક્ષીરાજ ગરુડ ભગવાન વિષ્ણુને જન્મ, મૃત્યુ, પુનર્જન્મ અને મુક્તિના માર્ગ વિશે ઘણા પ્રશ્નો પૂછે છે, જેનો ભગવાન વિષ્ણુ જવાબ આપે છે. ગરુડ પુરાણમાં આનો ઉલ્લેખ છે.

ગરુડ પુરાણમાં સ્વર્ગના માર્ગની સાથે સાથે અનેક નરકની પણ વાત કરવામાં આવી છે. આમાંની એક વૈતરણી નદી છે. આ નદીને ગંગા નદીનું ઉગ્ર  સ્વરૂપ કહેવામાં આવે છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે, જે લોકો પોતાના જીવનમાં પૈસા  ઉધાર લે છે અને તેને પરત નથી કરતા તેમને યમલોક સુધી પહોંચવા માટે આ ખતરનાક નદીનો સામનો કરવો પડે છે.

જેઓ  ઉધાર લઇને પૈસા રિર્ટન નથી કરતા તેમને હાલાકી ભોગવવી પડે છે

ગરુડ પુરાણમાં એવા લોકોની સજા વિશે જણાવવામાં આવ્યું છે, જેઓ પૈસા  લીધા પછી પરત નથી કરતા. જેઓ પૈસા લીધા બાદ પરત આવતા નથી. મૃત્યુ પછી તેના આત્માને નરકમાં તેનું પરિણામ  ભોગવવું પડે છે. આવા લોકોની આત્માએ નરકમાં વૈતરણી નદીમાંથી પસાર થવું પડે છે. વૈતરણી નદીમાં ખતરનાક જીવો છે, નદીમાં હાડકાંનો ઢગલો છે, લોહી અને પરુ વહે છે, જે પાપી આત્માને પરેશાન કરે છે. કહેવાય છે કે આ નદી પાપી આત્માને જોઈને વધુ ગુસ્સે થઈ જાય છે, જેને જોઈને આત્મા ડરી જાય છે.

 

આ સિવાય જે લોકો કોઇને  પરેશાની કરે છે, જૂઠું બોલે છે, બીજાના સુખની ઈર્ષ્યા કરે છે, છેતરપિંડી કરે છે તેવા લોકોની આત્માને પણ વૈતરણી નદીનો સામનો કરવો પડે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ટોપ સ્ટોરી

Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget