શોધખોળ કરો

Jyeshtha Amavasya 2023: જયેષ્ઠ અમાસના અવસરે પિત્તૃને આ રીતે કરો પ્રસન્ન, સઘળા દુ:ખોનો આવશે અંત

જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે સ્નાન અને ધ્યાન કરીને ભગવાન શિવની પૂજા કરો. આ દરમિયાન પાણીમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવને અર્ઘ્ય ચઢાવો. ઓમ સોમેશ્વરાય નમઃ મંત્રનો જાપ પણ કરો. આ ઉપાયથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે.

Jyeshtha Amavasya 2023 જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે સ્નાન અને ધ્યાન કરીને ભગવાન શિવની પૂજા કરો. આ દરમિયાન પાણીમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવને અર્ઘ્ય ચઢાવો. ઓમ સોમેશ્વરાય નમઃ મંત્રનો જાપ પણ કરો. આ ઉપાયથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે.

સનાતન ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજા, જપ, તપ અને દાનનો નિયમ છે. તેમજ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ જ્યેષ્ઠ અમાવસ્યા 19મી મે એટલે કે આજે છે. શનિ જયંતિ અને વટ સાવિત્રી પણ આ દિવસે છે. એટલા માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. સનાતન શાસ્ત્રોમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે અમાવસ્યા તિથિ પર તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે. તેનાથી પ્રસન્ન થઈને પિતૃઓ વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિના આશિર્વાદ આપે છે. તેથી, મોટી સંખ્યામાં ભક્તો ગંગા સહિતની પવિત્ર નદીઓમાં સ્નાન અને ધ્યાન કર્યા પછી પૂર્વજોની પૂજા કરે છે. જો તમે પણ પિતૃઓને પ્રસન્ન કરવા માંગો છો તો જ્યેષ્ઠ અમાવસ્યા પર આ ઉપાયો અવશ્ય કરો. આવો જાણીએ-

પિતૃઓને પ્રસન્ન કરવા માટે આજે સ્નાન અને ધ્યાન કર્યા પછી પાણીમાં કાળા તલ નાખીને દક્ષિણ દિશા તરફ મુખ કરીને અર્ઘ્ય ચઢાવો. તેનાથી પિતૃ પ્રસન્ન  થાય છે.

ઘરની દક્ષિણ દિવાલ પર પૂર્વજોની તસવીરો લગાવો. હવે વિધિવત પૂજા કરીને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ધન અને સંતાનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો.

- જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન શિવની પૂજા કરો. આ દરમિયાન પાણીમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવને અર્ઘ્ય ચઢાવો. ઓમ સોમેશ્વરાય નમઃ મંત્રનો જાપ પણ કરો. આ ઉપાયથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે.

જ્યોતિષોનું માનીએ તો અમાવસ્યા તિથિ પર પીપળના વૃક્ષની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેમની દયાળુ દ્રષ્ટિ રહે છે. તેના માટે આજે પીપળના ઝાડને જળ અર્પણ કરો. આ પછી દીવો પ્રગટાવીને નાગ સ્ત્રોત અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.- આ દિવસે જરૂરિયાતમંદ અને ગરીબોને ભોજન કરાવો. તમારી ક્ષમતા અને ભક્તિ પ્રમાણે વસ્ત્રોનું દાન કરો. ગાય, કાળા કૂતરા અને કાગડાને ભોજન આપો. આ કર્મથી પિત્તૃ પ્રસન્ન  થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Embed widget