શોધખોળ કરો

Janmashtami 2023: આજે દેશભરમાં કરાશે જન્માષ્ટમીની ઉજવણી, કૃષ્ણ ભક્તોમાં અનેરો આનંદ

Janmashtami 2023: આજે જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે

Janmashtami 2023: આજે જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મથુરા-વૃંદાવનથી લઈને દેશના વિવિધ રાજ્યોમાં સવારથી મંદિરોમાં હરે રામ-હરે કૃષ્ણના નારા ગૂંજી રહ્યા છે. શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.

આજે શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના કૃષ્ણ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ જ દ્વારકાનગરી જાણે કૃષ્ણમય બની ગઈ હતી. ભક્તિમય માહોલ વચ્ચે આજે જય દ્વારકાધીશનો નાદથી આજે દ્વારકા ગૂંજી ઉઠશે.

ભગવાન કૃષ્ણના જન્મોત્સવને વધાવવા ભક્તો અધીરા બન્યા છે. આ તરફ યાત્રાધામ ડાકોરમાં પણ ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. ડાકોર મંદિરને ભવ્ય રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. આ તરફ શામળાજી મંદિરમાં પણ ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની જનમેદની ઉમટી પડી હતી. આજે જન્માષ્ટમી નિમિતે મંગળા આરતી અને મટકી ફોડ સહિતના અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જગતમંદિર દ્વારકામાં પણ ધામધૂમથી કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જગતના નાથને કેસરિયા વાઘા પહેરાવામાં આવશે. જગત મંદિર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનો આજે પાંચ હજાર 250માં જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થશે.  નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠશે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ગામેગામ કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, વેરાવળ સહિતના શહેરોમાં શોભાયાત્રા નીકળશે.

આ વર્ષે જન્માષ્ટમી, ગોકુળઅષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મ મહોત્સવ તારીખ ૭ સપ્ટેમ્બર ગુરૂવારના રોજ ઉજવવામાં આવશે, વૈદિક કેલેન્ડર મુજબ, કૃષ્ણ જન્માષ્ટમીના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ ૬ સપ્ટેમ્બરના રોજ બપોરે ૩:૨૭ PM થી શરૂ થશે અને ૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૪:૧૪ કલાકે સમાપ્ત થશે શાસ્ત્ર અનુસાર સૂર્યોદય વ્યાપીની તિથિ જોઈએ તો 7 સપ્ટેમ્બરના રોજ સૂર્યોદય સમયે આઠમ તિથિ જ છે, જેના કારણે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ૭ સપ્ટેમ્બર ૨૦૨૩, ગુરુવારના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે, કેમકે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના રોજ રાતે ૧૨ વાગે થયેલ થયેલો હતો માટે આજ દિવસે જન્માષ્ટમી ઉજવાશે અને નોમના પારણાં તારીખ ૮ સપ્ટેમ્બર શુક્રવારના રોજ કરવામાં આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
સૂર્ય ગોચર 2026: 16 જુલાઈએ સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ, જાણો શેરબજાર અને ચોમાસા પર શું થશે અસર?
સૂર્ય ગોચર 2026: 16 જુલાઈએ સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ, જાણો શેરબજાર અને ચોમાસા પર શું થશે અસર?
2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
Horoscope Today : મંગળવારે આ ત્રણ રાશિઓ પર ભગવાન હનુમાનજીની રહેશે કૃપા, જાણો આજનું રાશિફળ
Horoscope Today : મંગળવારે આ ત્રણ રાશિઓ પર ભગવાન હનુમાનજીની રહેશે કૃપા, જાણો આજનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન
2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
Embed widget