શોધખોળ કરો

શીઘ્ર વિવાહના ઉપાય: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ, દૂર કરવા માટે કરો આ ઉપાય, થશે ચટ મંગની પટ શાદી

જો તમારા માતા-પિતા તમારા લગ્નને લઈને ચિંતિત છે, તો અમે અહીં કેટલીક એવી યુક્તિઓ જણાવી રહ્યા જેને તમે અજમાવશો તો લગ્નમાં આવતાં વિઘ્ન દૂર થશે અને શીધ્ર વિવાહના યોગ બનશે.

શીઘ્ર વિવાહના ઉપાય: જો તમારા માતા-પિતા તમારા લગ્નને લઈને ચિંતિત છે, તો અમે અહીં કેટલીક એવી યુક્તિઓ જણાવી રહ્યા  જેને તમે અજમાવશો તો  લગ્નમાં આવતાં વિઘ્ન દૂર થશે અને શીધ્ર વિવાહના યોગ બનશે.

જ્યારે સંતાન લગ્ન કરવા યોગ્ય બને છે, ત્યારે માતાપિતા તેમના લગ્નની ચિંતા કરવા લાગે છે. ક્યારેક બધું બરાબર હોય તો પણ લગ્નમાં વિલંબ થાય છે.  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીકવાર કુંડળીમાં ખામીના કારણે લગ્નમાં મુશ્કેલી આવે છે. નબળા ગ્રહોને કારણે લગ્નજીવનમાં હંમેશા કેટલીક અડચણો આવે છે. આવી સ્થિતિમાં લગ્નમાં કોઈ અડચણો ન આવે તે માટે કેટલાક જ્યોતિષી ઉપાય છે.

શીઘ્ર વિવાહની જ્યોતિષી ટિપ્સ

ઉપાય -1

જ્યારે પણ લગ્નના પ્રસ્તાવ માટે જાવ ત્યારે જતી વખતે થોડો ગોળ ખાવો અને પાણી પીવો. તમને ઘણા ફાયદા જોવા મળશે.

ઉપાય-2

દરરોજ સવારે સ્નાન કર્યા પછી બ્રહ્મમુહૂર્તમાં ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા વખતે સૂર્યને જળ અર્પિત કરો.

ઉપાય - 3

જ્યારે દુલ્હન મહેંદી લગાવતી હોય ત્યારે તેની મહેંદીમાંથી પણ જો યુવતી મહેંદી લગાવે તો તેમના લગ્નનો માર્ગ પણ  જલદી ખુલ્લી જાય છે.

ઉપાય -4

જ્યારે પણ તમે સ્નાન કરો ત્યારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરો. આ પ્રયોગ રોજ કરવાથી લગ્નના યોગ બને છે.

ઉપાય -5

ભગવાન શિવ અને પાર્વતીની એક સાથે પૂજા કરો. શિવલિંગ પર કુમકુમ સાથે કાચું દૂધ ચઢાવો.

ઉપાય- 6

તાંબાનો ચોરસ આકારનો ટુકડો લો અને તેને જમીનમાં દાટી દો. આમ કરવાથી સૂર્ય ગ્રહમાં આવનારી બાધાઓ દૂર થશે.

ઉપાય -7

ગુરુવારે બે લોટના પેડામાં થોડી હળદર લગાવો, તેની સાથે થોડો ગોળ અને ભીની ચણાની દાળ લઈને ગાયને અર્પણ કરો.

ઉપાય -8

જ્યાં પણ તમે  સૂતા હોવ, તે પલંગની નીચે લોખંડની કોઈ વસ્તુ કે કચરો ન રાખો. આ લગ્નમાં અવરોધ ઉભો કરે છે.

ઉપાય -9

સોમવારે 1200 ગ્રામ ચણાની દાળ અને દોઢ લિટર દૂધનું દાન કરો. દર સોમવારે  જ્યાં સુધી લગ્ન ન થઇ જાય ત્યાં સુધી આ  પ્રયોગ કરો.

ઉપાય-10

ભગવાન શિવની પૂજા કરો અને ભગવાન શિવના ફોટા અથવા મૂર્તિની સામે 15 નારિયેળ રાખો.આ મંત્રનો જાપ કરો. આ પછી મંદિરમાં આ નારિયેળ ચઢાવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
Stock Market Crash: સતત ત્રીજા દિવસે માર્કેટમાં હાહાકાર, 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા, જાણો કારણ 
Stock Market Crash: સતત ત્રીજા દિવસે માર્કેટમાં હાહાકાર, 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા, જાણો કારણ 
Trump Davos Plane Glitch: US થી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી, અડધેથી પરત ફર્યા  
Trump Davos Plane Glitch: US થી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી, અડધેથી પરત ફર્યા  
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
Stock Market Crash: સતત ત્રીજા દિવસે માર્કેટમાં હાહાકાર, 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા, જાણો કારણ 
Stock Market Crash: સતત ત્રીજા દિવસે માર્કેટમાં હાહાકાર, 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા, જાણો કારણ 
Trump Davos Plane Glitch: US થી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી, અડધેથી પરત ફર્યા  
Trump Davos Plane Glitch: US થી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી, અડધેથી પરત ફર્યા  
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Embed widget