શોધખોળ કરો

Lal Chandan Upay: લાલ ચંદનાનો આ અચૂક ઉપાય આપને બનાવશે ધનવાન, જીવનમાં નહિ રહે પૈસાની કમી

Lal Chandan Upay: જ્યોતિષમાં પણ લાલ ચંદનનું ખૂબ મહત્વ છે. જેની મદદથી આપ ઘણી વસ્તુઓ કરી શકો છો. લાલ ચંદનના ઉપાયથી અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે

Lal Chandan Upay: જ્યોતિષમાં પણ લાલ ચંદનનું ખૂબ મહત્વ છે. જેની  મદદથી આપ  ઘણી વસ્તુઓ કરી શકો છો. લાલ ચંદનના ઉપાયથી અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન લાલ ચંદનનો ઉપયોગ તિલક તરીકે કરવામાં આવે છે. લાલ ચંદન રોજિંદા જીવનમાં અસ્વસ્થ મન અને દુ:ખનો ઉકેલ આપે છે. લાલ ચંદનની માળામાં દૈવી ઉર્જા શક્તિ હોય છે. તે  આપના  જીવનમાં લાંબા સમય સુધી ખુશી પ્રગટ કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપ  લાલ ચંદન વડે અનેક પ્રકારના ઉપાય પણ કરી શકો છો. આ જીવનની અનેક પરેશાનીઓને ને દૂર કરી શકો છો.

સુખ સમૃદ્ધિ મેળવવા માટે
શુક્રવારના દિવસે વિધિ વિધાનથી માતા લક્ષ્મીની પૂજા કરો,લાલ ચંદન કરો,તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનું વરદાન આપે છે.

જીવનની પરેશાનીની મુક્તિ માટે
લાલ ચંદનની માળાથી મા કાળીના સિદ્ધ મંત્રોના જાપ કરો. આવું કરવાથી જીવનની બધી જ સમસ્યાઓ દૂર થાય છે. જીવનમાં ખુશી મળે છે.

વેપારની ઉન્નતિ માટે
મંગળવારના દિવસે પીપળના 11 પાન લો અને તેને સાફ કરી દો બાદ તેમાં લાલા ચંદનથી શ્રી રામ લાખો.આ પાનની માળા બનાવી લો અને હનુમાનજીને અર્પણ કરો. આવું કરવાથી બિઝનેસમાં પ્રગતિ થાય છે.

ધન પ્રાપ્તિ માટે
કેટલીક વખત અથાક પ્રયાસ બાદ પણ ધનપ્રાપ્તિ થતી નથી. આવી સ્થિતિમાં લાલ ગુબાલના ફુલ સાથે કુમકુમ અને લાલ ચંદન એક રૂમાલમાં બાંધી દો અને તેને 6 મહિના બાદ બદલતા રહો. આ સ્થિતિમાં ધન પ્રાપ્તિ થશે.

વેપારમાં મુશ્કેલી દૂર કરવા માટે
જો આપને વેપારમાં સફળતા ન મળતી હોય તો ગુરૂવારે લાલા ચંદનમાં ગંગાજળ અને  હળદર મિક્સ કરો અને તેને દુકાનના દ્વારા પર છંટકાવ કરો. ઘરના મુખ્ય દ્રારા પર રોજ સ્વતિર બનાવો અને ધૂપ દીપ ફુલથી ઉંબરાનું પૂજન કરો.આવું કરવાથી વેપારમાં આવતી પરેશાની દૂર થશે.

Disclaimerઅહીં આપેલી માહિતી માત્ર કેટલીક માહિતી અને જાણકારી પર આઘારિત છે. Abp અસ્મિતા તેની પુષ્ટી કરતું નથી. આ પદ્ધતિ કે ટિપ્સને અનુસરતા પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
વાસ્તુ એલર્ટ: ઘરમાં આ 3 પવિત્ર વસ્તુઓ એકસાથે રાખવી પડી શકે છે ભારે! જાણો કેમ
વાસ્તુ એલર્ટ: ઘરમાં આ 3 પવિત્ર વસ્તુઓ એકસાથે રાખવી પડી શકે છે ભારે! જાણો કેમ
Vastu Tips: ઘરમાં શિવલિંગ સ્થાપિત કરતા પહેલા જાણી લો આ નિયમો, નહીં તો વધશે દોષ
Vastu Tips: ઘરમાં શિવલિંગ સ્થાપિત કરતા પહેલા જાણી લો આ નિયમો, નહીં તો વધશે દોષ
Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
Embed widget