શોધખોળ કરો

Lal Chandan Upay: લાલ ચંદનાનો આ અચૂક ઉપાય આપને બનાવશે ધનવાન, જીવનમાં નહિ રહે પૈસાની કમી

Lal Chandan Upay: જ્યોતિષમાં પણ લાલ ચંદનનું ખૂબ મહત્વ છે. જેની મદદથી આપ ઘણી વસ્તુઓ કરી શકો છો. લાલ ચંદનના ઉપાયથી અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે

Lal Chandan Upay: જ્યોતિષમાં પણ લાલ ચંદનનું ખૂબ મહત્વ છે. જેની  મદદથી આપ  ઘણી વસ્તુઓ કરી શકો છો. લાલ ચંદનના ઉપાયથી અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન લાલ ચંદનનો ઉપયોગ તિલક તરીકે કરવામાં આવે છે. લાલ ચંદન રોજિંદા જીવનમાં અસ્વસ્થ મન અને દુ:ખનો ઉકેલ આપે છે. લાલ ચંદનની માળામાં દૈવી ઉર્જા શક્તિ હોય છે. તે  આપના  જીવનમાં લાંબા સમય સુધી ખુશી પ્રગટ કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપ  લાલ ચંદન વડે અનેક પ્રકારના ઉપાય પણ કરી શકો છો. આ જીવનની અનેક પરેશાનીઓને ને દૂર કરી શકો છો.

સુખ સમૃદ્ધિ મેળવવા માટે
શુક્રવારના દિવસે વિધિ વિધાનથી માતા લક્ષ્મીની પૂજા કરો,લાલ ચંદન કરો,તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનું વરદાન આપે છે.

જીવનની પરેશાનીની મુક્તિ માટે
લાલ ચંદનની માળાથી મા કાળીના સિદ્ધ મંત્રોના જાપ કરો. આવું કરવાથી જીવનની બધી જ સમસ્યાઓ દૂર થાય છે. જીવનમાં ખુશી મળે છે.

વેપારની ઉન્નતિ માટે
મંગળવારના દિવસે પીપળના 11 પાન લો અને તેને સાફ કરી દો બાદ તેમાં લાલા ચંદનથી શ્રી રામ લાખો.આ પાનની માળા બનાવી લો અને હનુમાનજીને અર્પણ કરો. આવું કરવાથી બિઝનેસમાં પ્રગતિ થાય છે.

ધન પ્રાપ્તિ માટે
કેટલીક વખત અથાક પ્રયાસ બાદ પણ ધનપ્રાપ્તિ થતી નથી. આવી સ્થિતિમાં લાલ ગુબાલના ફુલ સાથે કુમકુમ અને લાલ ચંદન એક રૂમાલમાં બાંધી દો અને તેને 6 મહિના બાદ બદલતા રહો. આ સ્થિતિમાં ધન પ્રાપ્તિ થશે.

વેપારમાં મુશ્કેલી દૂર કરવા માટે
જો આપને વેપારમાં સફળતા ન મળતી હોય તો ગુરૂવારે લાલા ચંદનમાં ગંગાજળ અને  હળદર મિક્સ કરો અને તેને દુકાનના દ્વારા પર છંટકાવ કરો. ઘરના મુખ્ય દ્રારા પર રોજ સ્વતિર બનાવો અને ધૂપ દીપ ફુલથી ઉંબરાનું પૂજન કરો.આવું કરવાથી વેપારમાં આવતી પરેશાની દૂર થશે.

Disclaimerઅહીં આપેલી માહિતી માત્ર કેટલીક માહિતી અને જાણકારી પર આઘારિત છે. Abp અસ્મિતા તેની પુષ્ટી કરતું નથી. આ પદ્ધતિ કે ટિપ્સને અનુસરતા પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget