શોધખોળ કરો

Vastu upay: સૂરજ ડૂબ્યા બાદ આ પાંચ વસ્તુને ક્યારેય અન્ય ન આપો કે ન કરો દાન, , નહિતો ધન વૈભવ થશે નષ્ટ

વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત સમયે ક્યારેય પણ પાંચ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી તમારા લક્ષ્મીજી નારાજ થઇ જાય છે.

Vastu upay:દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય કોઈ દુ:ખ ન આવે. ખાસ કરીને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર બની રહે, પરંતુ ક્યારેક એવું બને છે કે ખૂબ મહેનત કર્યા પછી પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે એવી ભૂલો કરીએ છીએ જેના કારણે આપણા જીવનમાં નકારાત્મક ઉર્જા આવવા લાગે છે અને સકારાત્મક ઉર્જાનો અભાવ થાય છે. ઉદાહરણ તરીકે, વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે સાંજે કેટલીક વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ. આવો, જાણીએ શું છે તે વસ્તુઓ.

વાસ્તુશાસ્ત્ર કહે છે કે, સાંજે મીઠાનું દાન ન કરવું જોઈએ. આવું કરવાથી નકારાત્મક ઉર્જા વધે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા રહેવાને કારણે ઘરેલું પરેશાનીઓ વધે છે અને પરિવારના સભ્યો સાથેના સંબંધો બગડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજે મીઠાનું દાન કરવાથી નકારાત્મક ઉર્જા પ્રબળ બને છે, જે પ્રગતિ અને સમૃદ્ધિમાં બાધારૂપ બને છે.

વાસ્તુ અનુસાર લસણ અને ડુંગળીને તામસિક ખોરાક માનવામાં આવે છે અને તેનો સંબંધ કેતુ ગ્રહ સાથે છે. સાંજના સમયે ડુંગળી અને લસણનું દાન કરવાથી તમારા જીવન પર કેતુ ગ્રહની નકારાત્મક અસર ઓછી થાય છે. આ કારણે તમારું કામ પણ બગડી શકે છે. સાંજના સમયે ડુંગળી અને લસણનું દાન કરવાથી કેતુની વ્યક્તિના જીવન પર વિપરીત અસર થવા લાગે છે અને તેના સંબંધો બગડવા લાગે છે.

હળદરનું દાન બિલકુલ ન કરવું. સાંજના સમયે હળદરનું દાન કરવાથી ગુરુ ગ્રહ નબળો પડી શકે છે. હળદરને ગુરુનો કારક માનવામાં આવે છે અને સૂર્યાસ્ત પછી તેનું દાન કરવાથી તમારી કુંડળીમાં ગુરુ પર નકારાત્મક અસર પડે છે. સાંજે દાન કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો પડે છે, તેથી સૂર્યાસ્ત પછી હળદરનું દાન કરવાનું ટાળવું જોઈએ.

સૂર્યાસ્ત સમયે દૂધનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી. કારણ કે દૂધનો સંબંધ ચંદ્ર સાથે છે અને સૂર્યાસ્ત સમયે સૂર્ય નબળો હોય છે. જ્યારે ચંદ્ર નબળો હોય તો ઘરમાં સુખ-શાંતિ નથી રહેતી અને મન પણ અસ્વસ્થ થઈ જાય છે. દૂધ લક્ષ્મી અને વિષ્ણુ સાથે પણ જોડાયેલું છે. સાંજે દૂધનું દાન કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે.

સાંજના સમયે કોઇને પણ પૈસાના ન આપવા જોઇએ.  સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મી ઘરે આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે આ સમયે કોઈને પૈસા આપો છો તો દેવી લક્ષ્મી તેમના ઘરે જાય છે. સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મી ઘરે આવે છે. આવી સ્થિતિમાં જો તમે બીજાને પૈસા આપો છો તો દેવી લક્ષ્મી તેમના ઘરે જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lucky birth dates for women: આ તારીખે જન્મેલી મહિલા પતિ માટે સાબિત થાય છે લકી, સાથે લાવે છે અપાર સમૃદ્ધિ
Lucky birth dates for women: આ તારીખે જન્મેલી મહિલા પતિ માટે સાબિત થાય છે લકી, સાથે લાવે છે અપાર સમૃદ્ધિ
શું તમારા ઘરનો નંબર તમારું ભાગ્ય બદલી શકે છે? અંક જ્યોતિષથી જાણો લકી ઘરનો નંબર
શું તમારા ઘરનો નંબર તમારું ભાગ્ય બદલી શકે છે? અંક જ્યોતિષથી જાણો લકી ઘરનો નંબર
Rashifal 8 March: આ 4 રાશિને આજે મળી શકે છે ગૂડ ન્યુઝ, ભાગ્યનો મળશે સાથ, જાણો રાશિફળ
Rashifal 8 March: આ 4 રાશિને આજે મળી શકે છે ગૂડ ન્યુઝ, ભાગ્યનો મળશે સાથ, જાણો રાશિફળ
Dharmayuddha Yartra: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીની ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ, જાણો તેની પાછળનો હેતુ
Dharmayuddha Yartra: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીની ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ, જાણો તેની પાછળનો હેતુ

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?
Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?
Embed widget