શોધખોળ કરો

Vastu upay: સૂરજ ડૂબ્યા બાદ આ પાંચ વસ્તુને ક્યારેય અન્ય ન આપો કે ન કરો દાન, , નહિતો ધન વૈભવ થશે નષ્ટ

વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત સમયે ક્યારેય પણ પાંચ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી તમારા લક્ષ્મીજી નારાજ થઇ જાય છે.

Vastu upay:દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય કોઈ દુ:ખ ન આવે. ખાસ કરીને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર બની રહે, પરંતુ ક્યારેક એવું બને છે કે ખૂબ મહેનત કર્યા પછી પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે એવી ભૂલો કરીએ છીએ જેના કારણે આપણા જીવનમાં નકારાત્મક ઉર્જા આવવા લાગે છે અને સકારાત્મક ઉર્જાનો અભાવ થાય છે. ઉદાહરણ તરીકે, વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે સાંજે કેટલીક વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ. આવો, જાણીએ શું છે તે વસ્તુઓ.

વાસ્તુશાસ્ત્ર કહે છે કે, સાંજે મીઠાનું દાન ન કરવું જોઈએ. આવું કરવાથી નકારાત્મક ઉર્જા વધે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા રહેવાને કારણે ઘરેલું પરેશાનીઓ વધે છે અને પરિવારના સભ્યો સાથેના સંબંધો બગડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજે મીઠાનું દાન કરવાથી નકારાત્મક ઉર્જા પ્રબળ બને છે, જે પ્રગતિ અને સમૃદ્ધિમાં બાધારૂપ બને છે.

વાસ્તુ અનુસાર લસણ અને ડુંગળીને તામસિક ખોરાક માનવામાં આવે છે અને તેનો સંબંધ કેતુ ગ્રહ સાથે છે. સાંજના સમયે ડુંગળી અને લસણનું દાન કરવાથી તમારા જીવન પર કેતુ ગ્રહની નકારાત્મક અસર ઓછી થાય છે. આ કારણે તમારું કામ પણ બગડી શકે છે. સાંજના સમયે ડુંગળી અને લસણનું દાન કરવાથી કેતુની વ્યક્તિના જીવન પર વિપરીત અસર થવા લાગે છે અને તેના સંબંધો બગડવા લાગે છે.

હળદરનું દાન બિલકુલ ન કરવું. સાંજના સમયે હળદરનું દાન કરવાથી ગુરુ ગ્રહ નબળો પડી શકે છે. હળદરને ગુરુનો કારક માનવામાં આવે છે અને સૂર્યાસ્ત પછી તેનું દાન કરવાથી તમારી કુંડળીમાં ગુરુ પર નકારાત્મક અસર પડે છે. સાંજે દાન કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો પડે છે, તેથી સૂર્યાસ્ત પછી હળદરનું દાન કરવાનું ટાળવું જોઈએ.

સૂર્યાસ્ત સમયે દૂધનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી. કારણ કે દૂધનો સંબંધ ચંદ્ર સાથે છે અને સૂર્યાસ્ત સમયે સૂર્ય નબળો હોય છે. જ્યારે ચંદ્ર નબળો હોય તો ઘરમાં સુખ-શાંતિ નથી રહેતી અને મન પણ અસ્વસ્થ થઈ જાય છે. દૂધ લક્ષ્મી અને વિષ્ણુ સાથે પણ જોડાયેલું છે. સાંજે દૂધનું દાન કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે.

સાંજના સમયે કોઇને પણ પૈસાના ન આપવા જોઇએ.  સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મી ઘરે આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે આ સમયે કોઈને પૈસા આપો છો તો દેવી લક્ષ્મી તેમના ઘરે જાય છે. સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મી ઘરે આવે છે. આવી સ્થિતિમાં જો તમે બીજાને પૈસા આપો છો તો દેવી લક્ષ્મી તેમના ઘરે જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Embed widget