શોધખોળ કરો

Vastu upay: સૂરજ ડૂબ્યા બાદ આ પાંચ વસ્તુને ક્યારેય અન્ય ન આપો કે ન કરો દાન, , નહિતો ધન વૈભવ થશે નષ્ટ

વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત સમયે ક્યારેય પણ પાંચ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી તમારા લક્ષ્મીજી નારાજ થઇ જાય છે.

Vastu upay:દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય કોઈ દુ:ખ ન આવે. ખાસ કરીને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર બની રહે, પરંતુ ક્યારેક એવું બને છે કે ખૂબ મહેનત કર્યા પછી પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે એવી ભૂલો કરીએ છીએ જેના કારણે આપણા જીવનમાં નકારાત્મક ઉર્જા આવવા લાગે છે અને સકારાત્મક ઉર્જાનો અભાવ થાય છે. ઉદાહરણ તરીકે, વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે સાંજે કેટલીક વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ. આવો, જાણીએ શું છે તે વસ્તુઓ.

વાસ્તુશાસ્ત્ર કહે છે કે, સાંજે મીઠાનું દાન ન કરવું જોઈએ. આવું કરવાથી નકારાત્મક ઉર્જા વધે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા રહેવાને કારણે ઘરેલું પરેશાનીઓ વધે છે અને પરિવારના સભ્યો સાથેના સંબંધો બગડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજે મીઠાનું દાન કરવાથી નકારાત્મક ઉર્જા પ્રબળ બને છે, જે પ્રગતિ અને સમૃદ્ધિમાં બાધારૂપ બને છે.

વાસ્તુ અનુસાર લસણ અને ડુંગળીને તામસિક ખોરાક માનવામાં આવે છે અને તેનો સંબંધ કેતુ ગ્રહ સાથે છે. સાંજના સમયે ડુંગળી અને લસણનું દાન કરવાથી તમારા જીવન પર કેતુ ગ્રહની નકારાત્મક અસર ઓછી થાય છે. આ કારણે તમારું કામ પણ બગડી શકે છે. સાંજના સમયે ડુંગળી અને લસણનું દાન કરવાથી કેતુની વ્યક્તિના જીવન પર વિપરીત અસર થવા લાગે છે અને તેના સંબંધો બગડવા લાગે છે.

હળદરનું દાન બિલકુલ ન કરવું. સાંજના સમયે હળદરનું દાન કરવાથી ગુરુ ગ્રહ નબળો પડી શકે છે. હળદરને ગુરુનો કારક માનવામાં આવે છે અને સૂર્યાસ્ત પછી તેનું દાન કરવાથી તમારી કુંડળીમાં ગુરુ પર નકારાત્મક અસર પડે છે. સાંજે દાન કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો પડે છે, તેથી સૂર્યાસ્ત પછી હળદરનું દાન કરવાનું ટાળવું જોઈએ.

સૂર્યાસ્ત સમયે દૂધનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી. કારણ કે દૂધનો સંબંધ ચંદ્ર સાથે છે અને સૂર્યાસ્ત સમયે સૂર્ય નબળો હોય છે. જ્યારે ચંદ્ર નબળો હોય તો ઘરમાં સુખ-શાંતિ નથી રહેતી અને મન પણ અસ્વસ્થ થઈ જાય છે. દૂધ લક્ષ્મી અને વિષ્ણુ સાથે પણ જોડાયેલું છે. સાંજે દૂધનું દાન કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે.

સાંજના સમયે કોઇને પણ પૈસાના ન આપવા જોઇએ.  સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મી ઘરે આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે આ સમયે કોઈને પૈસા આપો છો તો દેવી લક્ષ્મી તેમના ઘરે જાય છે. સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મી ઘરે આવે છે. આવી સ્થિતિમાં જો તમે બીજાને પૈસા આપો છો તો દેવી લક્ષ્મી તેમના ઘરે જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Shukra-Ketu Yuti 2026: દુર્લભ સંયોગ, આ 4 રાશિઓ માટે ‘રાજયોગ’ જેવા દિવસો, જ્યારે 6 આ રાશિઓએ રહેવું પડશે સાવધાન
Shukra-Ketu Yuti 2026: દુર્લભ સંયોગ, આ 4 રાશિઓ માટે ‘રાજયોગ’ જેવા દિવસો, જ્યારે 6 આ રાશિઓએ રહેવું પડશે સાવધાન

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ
Instagram પર કેવી રીતે શેર કરાય છે લાઈવ લોકેશન? 99% લોકોને આજે પણ નથી ખબર આ સરળ રીત
Instagram પર કેવી રીતે શેર કરાય છે લાઈવ લોકેશન? 99% લોકોને આજે પણ નથી ખબર આ સરળ રીત
Embed widget