શોધખોળ કરો

Vastu upay: સૂરજ ડૂબ્યા બાદ આ પાંચ વસ્તુને ક્યારેય અન્ય ન આપો કે ન કરો દાન, , નહિતો ધન વૈભવ થશે નષ્ટ

વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત સમયે ક્યારેય પણ પાંચ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી તમારા લક્ષ્મીજી નારાજ થઇ જાય છે.

Vastu upay:દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય કોઈ દુ:ખ ન આવે. ખાસ કરીને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર બની રહે, પરંતુ ક્યારેક એવું બને છે કે ખૂબ મહેનત કર્યા પછી પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે એવી ભૂલો કરીએ છીએ જેના કારણે આપણા જીવનમાં નકારાત્મક ઉર્જા આવવા લાગે છે અને સકારાત્મક ઉર્જાનો અભાવ થાય છે. ઉદાહરણ તરીકે, વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે સાંજે કેટલીક વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ. આવો, જાણીએ શું છે તે વસ્તુઓ.

વાસ્તુશાસ્ત્ર કહે છે કે, સાંજે મીઠાનું દાન ન કરવું જોઈએ. આવું કરવાથી નકારાત્મક ઉર્જા વધે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા રહેવાને કારણે ઘરેલું પરેશાનીઓ વધે છે અને પરિવારના સભ્યો સાથેના સંબંધો બગડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજે મીઠાનું દાન કરવાથી નકારાત્મક ઉર્જા પ્રબળ બને છે, જે પ્રગતિ અને સમૃદ્ધિમાં બાધારૂપ બને છે.

વાસ્તુ અનુસાર લસણ અને ડુંગળીને તામસિક ખોરાક માનવામાં આવે છે અને તેનો સંબંધ કેતુ ગ્રહ સાથે છે. સાંજના સમયે ડુંગળી અને લસણનું દાન કરવાથી તમારા જીવન પર કેતુ ગ્રહની નકારાત્મક અસર ઓછી થાય છે. આ કારણે તમારું કામ પણ બગડી શકે છે. સાંજના સમયે ડુંગળી અને લસણનું દાન કરવાથી કેતુની વ્યક્તિના જીવન પર વિપરીત અસર થવા લાગે છે અને તેના સંબંધો બગડવા લાગે છે.

હળદરનું દાન બિલકુલ ન કરવું. સાંજના સમયે હળદરનું દાન કરવાથી ગુરુ ગ્રહ નબળો પડી શકે છે. હળદરને ગુરુનો કારક માનવામાં આવે છે અને સૂર્યાસ્ત પછી તેનું દાન કરવાથી તમારી કુંડળીમાં ગુરુ પર નકારાત્મક અસર પડે છે. સાંજે દાન કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો પડે છે, તેથી સૂર્યાસ્ત પછી હળદરનું દાન કરવાનું ટાળવું જોઈએ.

સૂર્યાસ્ત સમયે દૂધનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી. કારણ કે દૂધનો સંબંધ ચંદ્ર સાથે છે અને સૂર્યાસ્ત સમયે સૂર્ય નબળો હોય છે. જ્યારે ચંદ્ર નબળો હોય તો ઘરમાં સુખ-શાંતિ નથી રહેતી અને મન પણ અસ્વસ્થ થઈ જાય છે. દૂધ લક્ષ્મી અને વિષ્ણુ સાથે પણ જોડાયેલું છે. સાંજે દૂધનું દાન કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે.

સાંજના સમયે કોઇને પણ પૈસાના ન આપવા જોઇએ.  સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મી ઘરે આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે આ સમયે કોઈને પૈસા આપો છો તો દેવી લક્ષ્મી તેમના ઘરે જાય છે. સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મી ઘરે આવે છે. આવી સ્થિતિમાં જો તમે બીજાને પૈસા આપો છો તો દેવી લક્ષ્મી તેમના ઘરે જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
April 2026 Monthly Horoscope : એપ્રિલમાં રાજયોગની સાથે બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિને થશે લાભ
April 2026 Monthly Horoscope : એપ્રિલમાં રાજયોગની સાથે બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિને થશે લાભ
Today's Horoscope: 4 એપ્રિલ શનિવાર, આજે આ 5 રાશિની ચમકશે કિસ્મત, જાણો કેવો પસાર થશે દિવસ
Today's Horoscope: 4 એપ્રિલ શનિવાર, આજે આ 5 રાશિની ચમકશે કિસ્મત, જાણો કેવો પસાર થશે દિવસ
Today's Horoscope: ધન રાશિને આજે મળશે ભાગ્યનો સાથ, વૃશ્ચિક માટે વિવાહના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: ધન રાશિને આજે મળશે ભાગ્યનો સાથ, વૃશ્ચિક માટે વિવાહના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા
રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
ગુજરાતમાં ઓફીસર બનવાની સોનેરી તક, GPSC એ બહાર પાડી ભરતી; જાણીલો અરજી કરવાની છેલ્લી તારીખ
ગુજરાતમાં ઓફીસર બનવાની સોનેરી તક, GPSC એ બહાર પાડી ભરતી; જાણીલો અરજી કરવાની છેલ્લી તારીખ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
Embed widget