શોધખોળ કરો

Vastu upay: સૂરજ ડૂબ્યા બાદ આ પાંચ વસ્તુને ક્યારેય અન્ય ન આપો કે ન કરો દાન, , નહિતો ધન વૈભવ થશે નષ્ટ

વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત સમયે ક્યારેય પણ પાંચ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી તમારા લક્ષ્મીજી નારાજ થઇ જાય છે.

Vastu upay:દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય કોઈ દુ:ખ ન આવે. ખાસ કરીને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર બની રહે, પરંતુ ક્યારેક એવું બને છે કે ખૂબ મહેનત કર્યા પછી પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે એવી ભૂલો કરીએ છીએ જેના કારણે આપણા જીવનમાં નકારાત્મક ઉર્જા આવવા લાગે છે અને સકારાત્મક ઉર્જાનો અભાવ થાય છે. ઉદાહરણ તરીકે, વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે સાંજે કેટલીક વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ. આવો, જાણીએ શું છે તે વસ્તુઓ.

વાસ્તુશાસ્ત્ર કહે છે કે, સાંજે મીઠાનું દાન ન કરવું જોઈએ. આવું કરવાથી નકારાત્મક ઉર્જા વધે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા રહેવાને કારણે ઘરેલું પરેશાનીઓ વધે છે અને પરિવારના સભ્યો સાથેના સંબંધો બગડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજે મીઠાનું દાન કરવાથી નકારાત્મક ઉર્જા પ્રબળ બને છે, જે પ્રગતિ અને સમૃદ્ધિમાં બાધારૂપ બને છે.

વાસ્તુ અનુસાર લસણ અને ડુંગળીને તામસિક ખોરાક માનવામાં આવે છે અને તેનો સંબંધ કેતુ ગ્રહ સાથે છે. સાંજના સમયે ડુંગળી અને લસણનું દાન કરવાથી તમારા જીવન પર કેતુ ગ્રહની નકારાત્મક અસર ઓછી થાય છે. આ કારણે તમારું કામ પણ બગડી શકે છે. સાંજના સમયે ડુંગળી અને લસણનું દાન કરવાથી કેતુની વ્યક્તિના જીવન પર વિપરીત અસર થવા લાગે છે અને તેના સંબંધો બગડવા લાગે છે.

હળદરનું દાન બિલકુલ ન કરવું. સાંજના સમયે હળદરનું દાન કરવાથી ગુરુ ગ્રહ નબળો પડી શકે છે. હળદરને ગુરુનો કારક માનવામાં આવે છે અને સૂર્યાસ્ત પછી તેનું દાન કરવાથી તમારી કુંડળીમાં ગુરુ પર નકારાત્મક અસર પડે છે. સાંજે દાન કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો પડે છે, તેથી સૂર્યાસ્ત પછી હળદરનું દાન કરવાનું ટાળવું જોઈએ.

સૂર્યાસ્ત સમયે દૂધનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી. કારણ કે દૂધનો સંબંધ ચંદ્ર સાથે છે અને સૂર્યાસ્ત સમયે સૂર્ય નબળો હોય છે. જ્યારે ચંદ્ર નબળો હોય તો ઘરમાં સુખ-શાંતિ નથી રહેતી અને મન પણ અસ્વસ્થ થઈ જાય છે. દૂધ લક્ષ્મી અને વિષ્ણુ સાથે પણ જોડાયેલું છે. સાંજે દૂધનું દાન કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે.

સાંજના સમયે કોઇને પણ પૈસાના ન આપવા જોઇએ.  સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મી ઘરે આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે આ સમયે કોઈને પૈસા આપો છો તો દેવી લક્ષ્મી તેમના ઘરે જાય છે. સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મી ઘરે આવે છે. આવી સ્થિતિમાં જો તમે બીજાને પૈસા આપો છો તો દેવી લક્ષ્મી તેમના ઘરે જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
Advertisement

વિડિઓઝ

Junagadh News: જૂનાગઢ સિવિલમાં બાળકના મોતથી પરિવારનો હોબાળો
Baba Vanga's 2026 Warning: બાબા વાંગાની 2026ને લઈ ચિંતાજનક ભવિષ્યવાણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રીનો માનવતાવાદી અભિગમ, દીકરીના લગ્ન માટે કાર્યક્રમનું સ્થળ બદલ્યું
Gujarat Police Job: Harsh Sanghavi : પોલીસની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર
Harsh Sanghavi Vs Jignesh Mevani : ‘પોલીસના પટ્ટા ઉતરી જશે’, મેવાણીને સંઘવીનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
IPL 2026 ની હરાજી પહેલા સંજુ સેમસનને બનાવવામાં આવ્યો કેપ્ટન,ટીમના મોટા નિર્ણયે સૌને ચોંકાવ્યા
IPL 2026 ની હરાજી પહેલા સંજુ સેમસનને બનાવવામાં આવ્યો કેપ્ટન,ટીમના મોટા નિર્ણયે સૌને ચોંકાવ્યા
Male Fertility Decline:  થાળીમાં રહેલી આ વસ્તુ પુરુષોને બનાવી રહી છે નપુંસક, સતત ઘટી રહી છે શુક્રાણુઓની સંખ્યા
Male Fertility Decline: થાળીમાં રહેલી આ વસ્તુ પુરુષોને બનાવી રહી છે નપુંસક, સતત ઘટી રહી છે શુક્રાણુઓની સંખ્યા
Smriti Mandhana Palash Muchhal:
Smriti Mandhana Palash Muchhal: "તેનુ લેકે મેં જાવાંગા"...સ્મૃતિ અને પલાશે કર્યો જોરશોર ડાન્સ,વર-કન્યાનો વીડિયો વાયરલ
Embed widget