શોધખોળ કરો

Chandra Grahan 2023: શરદ પૂર્ણિમાના અવસરે ગ્રહણ બાદ કયાં સમયે દૂધ પૌવા ચાંદનીની રોશનીમાં મૂકી શકાશે?

આ વર્ષે, શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર 2023 ના રોજ ચંદ્રગ્રહણની છાયા હેઠળ ઉજવવામાં આવશે. અશ્વિન માસની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે.

Chandra Grahan 2023: શરદ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ એક જ દિવસે છે. આવી સ્થિતિમાં આ વખતે દૂધ પૌવા  બનાવવાને લઈને લોકોમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે. જાણો શરદ પૂર્ણિમા પર ખીર બનાવવાનો યોગ્ય સમય, ગ્રહણનો સમય

આ વર્ષે, શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર 2023 ના રોજ ચંદ્રગ્રહણની છાયા હેઠળ ઉજવવામાં આવશે. અશ્વિન માસની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે. આ દરમિયાન દેવી દરેકને જાગૃતિ વિશે પૂછે છે એટલે કે કોણ જાગે છે? જે લોકો રાત્રે લક્ષ્મીની પૂજા કરે છે તેમના પર ધનની વર્ષા થાય છે.

બીજી તરફ શરદ પૂર્ણિમાના દિવસે જે લોકો ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરે છે અને ચાંદનીની રાત્રે ખીર ખાય છે તેઓને અમૃતની પ્રાપ્તિ થાય છે. કારણ કે આ દિવસે ચંદ્રના કિરણોને કારણે અમૃત વર્ષા થાય છે પરંતુ આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ છે, આવી સ્થિતિમાં ચાંદની રાતમાં ક્યારે દૂધ પૌવા બનાવવા અને કયારે રાખવા તેને લઇને અસમંજસ છે.

શરદ પૂર્ણિમાએ દૂધ પૌવા ક્યારે બનાવશો

આ વખતે 28 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા છે અને ચંદ્રગ્રહણ પણ એ જ દિવસે મોડી રાત્રે થઈ રહ્યું છે. ચંદ્રગ્રહણનો સૂતક 9 કલાક પહેલા શરૂ થતો હોવાથી બપોરે 02.52 વાગ્યા પછી ધાર્મિક કાર્યો, રસોઈ અને ખાવાની મનાઈ રહેશે. આવી સ્થિતિમાં, ચંદ્રગ્રહણના મોક્ષ પછી, તમે ખુલ્લા આકાશ નીચે ખીરને રાખી શકો છો. ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબર 2023ના રોજ સવારે 01.05 થી 02.22 સુધી ચાલશે આ બાદ આપ દુધ પૌવા મૂકી શકો છો

સૂતકથી ગ્રહણ સુધી ન તો દૂધ પૌવા બનાવવા જોઈએ અને ન તો તેને ચાંદનીમાં રાખવી જોઈએ. આવી સ્થિતિમાં, ખીર બનાવવા માટે, સૂતકની શરૂઆત પહેલા ગાયના દૂધમાં કુશા ઉમેરો. પછી તેને ઢાંકીને રાખો. આનાથી સૂતક કાળમાં દૂધ શુદ્ધ રહેશે. બાદમાં તમે દૂધ પૌવા બનાવીને તેનો  આનંદ માણી શકશો.

જ્યારે ગ્રહણ પૂર્ણ થાય બાદ સ્નાન વગેરે કરી, દૂધ પૌવા બનાવવા જોઇએ. રાત્રે ખુલ્લા આકાશમાં ચાંદની પ્રકાશમાં તેને છોડી દો. ચંદ્રાસ્ત પછી, દૂધ પૌવા પ્રસાદ તરીકે પરિવારમાં વહેંચો અને જાતે તેનું સેવન કરો. આ રીતે, ગ્રહણની દૂધ પૌવા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે અને તમે ચાંદનીની રોશનમાં રાખેલ ખીરનો આનંદ લઇ શકશો

શરદ પૂર્ણિમાએ  દૂધ પૌવા  કેમ બનાવવામાં આવે છે?

શરદ પૂર્ણિમાના ચંદ્રને અન્ય દિવસો કરતાં કદમાં મોટો અને ઔષધીય ગુણો ધરાવતો માનવામાં આવે છે. આ દિવસે, પરંપરાગત રીતે, ગાયના દૂધ અને ચોખાની ખીર દૂધ પૌવા  બનાવવામાં આવે છે અને તેને આખી રાત ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે, જેના કારણે તે ખીર કે દૂધ પૌવામાં  ચંદ્રના ઔષધીય અને દૈવી ગુણો સમાઈ જાય છે.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget