શોધખોળ કરો

Chandra Grahan 2023: શરદ પૂર્ણિમાના અવસરે ગ્રહણ બાદ કયાં સમયે દૂધ પૌવા ચાંદનીની રોશનીમાં મૂકી શકાશે?

આ વર્ષે, શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર 2023 ના રોજ ચંદ્રગ્રહણની છાયા હેઠળ ઉજવવામાં આવશે. અશ્વિન માસની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે.

Chandra Grahan 2023: શરદ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ એક જ દિવસે છે. આવી સ્થિતિમાં આ વખતે દૂધ પૌવા  બનાવવાને લઈને લોકોમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે. જાણો શરદ પૂર્ણિમા પર ખીર બનાવવાનો યોગ્ય સમય, ગ્રહણનો સમય

આ વર્ષે, શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર 2023 ના રોજ ચંદ્રગ્રહણની છાયા હેઠળ ઉજવવામાં આવશે. અશ્વિન માસની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે. આ દરમિયાન દેવી દરેકને જાગૃતિ વિશે પૂછે છે એટલે કે કોણ જાગે છે? જે લોકો રાત્રે લક્ષ્મીની પૂજા કરે છે તેમના પર ધનની વર્ષા થાય છે.

બીજી તરફ શરદ પૂર્ણિમાના દિવસે જે લોકો ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરે છે અને ચાંદનીની રાત્રે ખીર ખાય છે તેઓને અમૃતની પ્રાપ્તિ થાય છે. કારણ કે આ દિવસે ચંદ્રના કિરણોને કારણે અમૃત વર્ષા થાય છે પરંતુ આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ છે, આવી સ્થિતિમાં ચાંદની રાતમાં ક્યારે દૂધ પૌવા બનાવવા અને કયારે રાખવા તેને લઇને અસમંજસ છે.

શરદ પૂર્ણિમાએ દૂધ પૌવા ક્યારે બનાવશો

આ વખતે 28 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા છે અને ચંદ્રગ્રહણ પણ એ જ દિવસે મોડી રાત્રે થઈ રહ્યું છે. ચંદ્રગ્રહણનો સૂતક 9 કલાક પહેલા શરૂ થતો હોવાથી બપોરે 02.52 વાગ્યા પછી ધાર્મિક કાર્યો, રસોઈ અને ખાવાની મનાઈ રહેશે. આવી સ્થિતિમાં, ચંદ્રગ્રહણના મોક્ષ પછી, તમે ખુલ્લા આકાશ નીચે ખીરને રાખી શકો છો. ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબર 2023ના રોજ સવારે 01.05 થી 02.22 સુધી ચાલશે આ બાદ આપ દુધ પૌવા મૂકી શકો છો

સૂતકથી ગ્રહણ સુધી ન તો દૂધ પૌવા બનાવવા જોઈએ અને ન તો તેને ચાંદનીમાં રાખવી જોઈએ. આવી સ્થિતિમાં, ખીર બનાવવા માટે, સૂતકની શરૂઆત પહેલા ગાયના દૂધમાં કુશા ઉમેરો. પછી તેને ઢાંકીને રાખો. આનાથી સૂતક કાળમાં દૂધ શુદ્ધ રહેશે. બાદમાં તમે દૂધ પૌવા બનાવીને તેનો  આનંદ માણી શકશો.

જ્યારે ગ્રહણ પૂર્ણ થાય બાદ સ્નાન વગેરે કરી, દૂધ પૌવા બનાવવા જોઇએ. રાત્રે ખુલ્લા આકાશમાં ચાંદની પ્રકાશમાં તેને છોડી દો. ચંદ્રાસ્ત પછી, દૂધ પૌવા પ્રસાદ તરીકે પરિવારમાં વહેંચો અને જાતે તેનું સેવન કરો. આ રીતે, ગ્રહણની દૂધ પૌવા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે અને તમે ચાંદનીની રોશનમાં રાખેલ ખીરનો આનંદ લઇ શકશો

શરદ પૂર્ણિમાએ  દૂધ પૌવા  કેમ બનાવવામાં આવે છે?

શરદ પૂર્ણિમાના ચંદ્રને અન્ય દિવસો કરતાં કદમાં મોટો અને ઔષધીય ગુણો ધરાવતો માનવામાં આવે છે. આ દિવસે, પરંપરાગત રીતે, ગાયના દૂધ અને ચોખાની ખીર દૂધ પૌવા  બનાવવામાં આવે છે અને તેને આખી રાત ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે, જેના કારણે તે ખીર કે દૂધ પૌવામાં  ચંદ્રના ઔષધીય અને દૈવી ગુણો સમાઈ જાય છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
Embed widget