શોધખોળ કરો

Chandra Grahan 2023: શરદ પૂર્ણિમાના અવસરે ગ્રહણ બાદ કયાં સમયે દૂધ પૌવા ચાંદનીની રોશનીમાં મૂકી શકાશે?

આ વર્ષે, શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર 2023 ના રોજ ચંદ્રગ્રહણની છાયા હેઠળ ઉજવવામાં આવશે. અશ્વિન માસની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે.

Chandra Grahan 2023: શરદ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ એક જ દિવસે છે. આવી સ્થિતિમાં આ વખતે દૂધ પૌવા  બનાવવાને લઈને લોકોમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે. જાણો શરદ પૂર્ણિમા પર ખીર બનાવવાનો યોગ્ય સમય, ગ્રહણનો સમય

આ વર્ષે, શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર 2023 ના રોજ ચંદ્રગ્રહણની છાયા હેઠળ ઉજવવામાં આવશે. અશ્વિન માસની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે. આ દરમિયાન દેવી દરેકને જાગૃતિ વિશે પૂછે છે એટલે કે કોણ જાગે છે? જે લોકો રાત્રે લક્ષ્મીની પૂજા કરે છે તેમના પર ધનની વર્ષા થાય છે.

બીજી તરફ શરદ પૂર્ણિમાના દિવસે જે લોકો ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરે છે અને ચાંદનીની રાત્રે ખીર ખાય છે તેઓને અમૃતની પ્રાપ્તિ થાય છે. કારણ કે આ દિવસે ચંદ્રના કિરણોને કારણે અમૃત વર્ષા થાય છે પરંતુ આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ છે, આવી સ્થિતિમાં ચાંદની રાતમાં ક્યારે દૂધ પૌવા બનાવવા અને કયારે રાખવા તેને લઇને અસમંજસ છે.

શરદ પૂર્ણિમાએ દૂધ પૌવા ક્યારે બનાવશો

આ વખતે 28 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા છે અને ચંદ્રગ્રહણ પણ એ જ દિવસે મોડી રાત્રે થઈ રહ્યું છે. ચંદ્રગ્રહણનો સૂતક 9 કલાક પહેલા શરૂ થતો હોવાથી બપોરે 02.52 વાગ્યા પછી ધાર્મિક કાર્યો, રસોઈ અને ખાવાની મનાઈ રહેશે. આવી સ્થિતિમાં, ચંદ્રગ્રહણના મોક્ષ પછી, તમે ખુલ્લા આકાશ નીચે ખીરને રાખી શકો છો. ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબર 2023ના રોજ સવારે 01.05 થી 02.22 સુધી ચાલશે આ બાદ આપ દુધ પૌવા મૂકી શકો છો

સૂતકથી ગ્રહણ સુધી ન તો દૂધ પૌવા બનાવવા જોઈએ અને ન તો તેને ચાંદનીમાં રાખવી જોઈએ. આવી સ્થિતિમાં, ખીર બનાવવા માટે, સૂતકની શરૂઆત પહેલા ગાયના દૂધમાં કુશા ઉમેરો. પછી તેને ઢાંકીને રાખો. આનાથી સૂતક કાળમાં દૂધ શુદ્ધ રહેશે. બાદમાં તમે દૂધ પૌવા બનાવીને તેનો  આનંદ માણી શકશો.

જ્યારે ગ્રહણ પૂર્ણ થાય બાદ સ્નાન વગેરે કરી, દૂધ પૌવા બનાવવા જોઇએ. રાત્રે ખુલ્લા આકાશમાં ચાંદની પ્રકાશમાં તેને છોડી દો. ચંદ્રાસ્ત પછી, દૂધ પૌવા પ્રસાદ તરીકે પરિવારમાં વહેંચો અને જાતે તેનું સેવન કરો. આ રીતે, ગ્રહણની દૂધ પૌવા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે અને તમે ચાંદનીની રોશનમાં રાખેલ ખીરનો આનંદ લઇ શકશો

શરદ પૂર્ણિમાએ  દૂધ પૌવા  કેમ બનાવવામાં આવે છે?

શરદ પૂર્ણિમાના ચંદ્રને અન્ય દિવસો કરતાં કદમાં મોટો અને ઔષધીય ગુણો ધરાવતો માનવામાં આવે છે. આ દિવસે, પરંપરાગત રીતે, ગાયના દૂધ અને ચોખાની ખીર દૂધ પૌવા  બનાવવામાં આવે છે અને તેને આખી રાત ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે, જેના કારણે તે ખીર કે દૂધ પૌવામાં  ચંદ્રના ઔષધીય અને દૈવી ગુણો સમાઈ જાય છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
Grahan Yog June 2026: જૂનમાં ચંદ્ર-રાહુની યુતિથી બની રહ્યો છે ગ્રહણ યોગ, આ 3 રાશિના જાતકો માટે નથી શુભ
Grahan Yog June 2026: જૂનમાં ચંદ્ર-રાહુની યુતિથી બની રહ્યો છે ગ્રહણ યોગ, આ 3 રાશિના જાતકો માટે નથી શુભ
Today's Horoscope: બુધવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ
12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget