શોધખોળ કરો

Chandra Grahan 2023: શરદ પૂર્ણિમાના અવસરે ગ્રહણ બાદ કયાં સમયે દૂધ પૌવા ચાંદનીની રોશનીમાં મૂકી શકાશે?

આ વર્ષે, શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર 2023 ના રોજ ચંદ્રગ્રહણની છાયા હેઠળ ઉજવવામાં આવશે. અશ્વિન માસની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે.

Chandra Grahan 2023: શરદ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ એક જ દિવસે છે. આવી સ્થિતિમાં આ વખતે દૂધ પૌવા  બનાવવાને લઈને લોકોમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે. જાણો શરદ પૂર્ણિમા પર ખીર બનાવવાનો યોગ્ય સમય, ગ્રહણનો સમય

આ વર્ષે, શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર 2023 ના રોજ ચંદ્રગ્રહણની છાયા હેઠળ ઉજવવામાં આવશે. અશ્વિન માસની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે. આ દરમિયાન દેવી દરેકને જાગૃતિ વિશે પૂછે છે એટલે કે કોણ જાગે છે? જે લોકો રાત્રે લક્ષ્મીની પૂજા કરે છે તેમના પર ધનની વર્ષા થાય છે.

બીજી તરફ શરદ પૂર્ણિમાના દિવસે જે લોકો ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરે છે અને ચાંદનીની રાત્રે ખીર ખાય છે તેઓને અમૃતની પ્રાપ્તિ થાય છે. કારણ કે આ દિવસે ચંદ્રના કિરણોને કારણે અમૃત વર્ષા થાય છે પરંતુ આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ છે, આવી સ્થિતિમાં ચાંદની રાતમાં ક્યારે દૂધ પૌવા બનાવવા અને કયારે રાખવા તેને લઇને અસમંજસ છે.

શરદ પૂર્ણિમાએ દૂધ પૌવા ક્યારે બનાવશો

આ વખતે 28 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા છે અને ચંદ્રગ્રહણ પણ એ જ દિવસે મોડી રાત્રે થઈ રહ્યું છે. ચંદ્રગ્રહણનો સૂતક 9 કલાક પહેલા શરૂ થતો હોવાથી બપોરે 02.52 વાગ્યા પછી ધાર્મિક કાર્યો, રસોઈ અને ખાવાની મનાઈ રહેશે. આવી સ્થિતિમાં, ચંદ્રગ્રહણના મોક્ષ પછી, તમે ખુલ્લા આકાશ નીચે ખીરને રાખી શકો છો. ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબર 2023ના રોજ સવારે 01.05 થી 02.22 સુધી ચાલશે આ બાદ આપ દુધ પૌવા મૂકી શકો છો

સૂતકથી ગ્રહણ સુધી ન તો દૂધ પૌવા બનાવવા જોઈએ અને ન તો તેને ચાંદનીમાં રાખવી જોઈએ. આવી સ્થિતિમાં, ખીર બનાવવા માટે, સૂતકની શરૂઆત પહેલા ગાયના દૂધમાં કુશા ઉમેરો. પછી તેને ઢાંકીને રાખો. આનાથી સૂતક કાળમાં દૂધ શુદ્ધ રહેશે. બાદમાં તમે દૂધ પૌવા બનાવીને તેનો  આનંદ માણી શકશો.

જ્યારે ગ્રહણ પૂર્ણ થાય બાદ સ્નાન વગેરે કરી, દૂધ પૌવા બનાવવા જોઇએ. રાત્રે ખુલ્લા આકાશમાં ચાંદની પ્રકાશમાં તેને છોડી દો. ચંદ્રાસ્ત પછી, દૂધ પૌવા પ્રસાદ તરીકે પરિવારમાં વહેંચો અને જાતે તેનું સેવન કરો. આ રીતે, ગ્રહણની દૂધ પૌવા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે અને તમે ચાંદનીની રોશનમાં રાખેલ ખીરનો આનંદ લઇ શકશો

શરદ પૂર્ણિમાએ  દૂધ પૌવા  કેમ બનાવવામાં આવે છે?

શરદ પૂર્ણિમાના ચંદ્રને અન્ય દિવસો કરતાં કદમાં મોટો અને ઔષધીય ગુણો ધરાવતો માનવામાં આવે છે. આ દિવસે, પરંપરાગત રીતે, ગાયના દૂધ અને ચોખાની ખીર દૂધ પૌવા  બનાવવામાં આવે છે અને તેને આખી રાત ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે, જેના કારણે તે ખીર કે દૂધ પૌવામાં  ચંદ્રના ઔષધીય અને દૈવી ગુણો સમાઈ જાય છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા

વિડિઓઝ

Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Embed widget