શોધખોળ કરો

Chandra Grahan 2023: શરદ પૂર્ણિમાના અવસરે ગ્રહણ બાદ કયાં સમયે દૂધ પૌવા ચાંદનીની રોશનીમાં મૂકી શકાશે?

આ વર્ષે, શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર 2023 ના રોજ ચંદ્રગ્રહણની છાયા હેઠળ ઉજવવામાં આવશે. અશ્વિન માસની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે.

Chandra Grahan 2023: શરદ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ એક જ દિવસે છે. આવી સ્થિતિમાં આ વખતે દૂધ પૌવા  બનાવવાને લઈને લોકોમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે. જાણો શરદ પૂર્ણિમા પર ખીર બનાવવાનો યોગ્ય સમય, ગ્રહણનો સમય

આ વર્ષે, શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર 2023 ના રોજ ચંદ્રગ્રહણની છાયા હેઠળ ઉજવવામાં આવશે. અશ્વિન માસની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે. આ દરમિયાન દેવી દરેકને જાગૃતિ વિશે પૂછે છે એટલે કે કોણ જાગે છે? જે લોકો રાત્રે લક્ષ્મીની પૂજા કરે છે તેમના પર ધનની વર્ષા થાય છે.

બીજી તરફ શરદ પૂર્ણિમાના દિવસે જે લોકો ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરે છે અને ચાંદનીની રાત્રે ખીર ખાય છે તેઓને અમૃતની પ્રાપ્તિ થાય છે. કારણ કે આ દિવસે ચંદ્રના કિરણોને કારણે અમૃત વર્ષા થાય છે પરંતુ આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ છે, આવી સ્થિતિમાં ચાંદની રાતમાં ક્યારે દૂધ પૌવા બનાવવા અને કયારે રાખવા તેને લઇને અસમંજસ છે.

શરદ પૂર્ણિમાએ દૂધ પૌવા ક્યારે બનાવશો

આ વખતે 28 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા છે અને ચંદ્રગ્રહણ પણ એ જ દિવસે મોડી રાત્રે થઈ રહ્યું છે. ચંદ્રગ્રહણનો સૂતક 9 કલાક પહેલા શરૂ થતો હોવાથી બપોરે 02.52 વાગ્યા પછી ધાર્મિક કાર્યો, રસોઈ અને ખાવાની મનાઈ રહેશે. આવી સ્થિતિમાં, ચંદ્રગ્રહણના મોક્ષ પછી, તમે ખુલ્લા આકાશ નીચે ખીરને રાખી શકો છો. ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબર 2023ના રોજ સવારે 01.05 થી 02.22 સુધી ચાલશે આ બાદ આપ દુધ પૌવા મૂકી શકો છો

સૂતકથી ગ્રહણ સુધી ન તો દૂધ પૌવા બનાવવા જોઈએ અને ન તો તેને ચાંદનીમાં રાખવી જોઈએ. આવી સ્થિતિમાં, ખીર બનાવવા માટે, સૂતકની શરૂઆત પહેલા ગાયના દૂધમાં કુશા ઉમેરો. પછી તેને ઢાંકીને રાખો. આનાથી સૂતક કાળમાં દૂધ શુદ્ધ રહેશે. બાદમાં તમે દૂધ પૌવા બનાવીને તેનો  આનંદ માણી શકશો.

જ્યારે ગ્રહણ પૂર્ણ થાય બાદ સ્નાન વગેરે કરી, દૂધ પૌવા બનાવવા જોઇએ. રાત્રે ખુલ્લા આકાશમાં ચાંદની પ્રકાશમાં તેને છોડી દો. ચંદ્રાસ્ત પછી, દૂધ પૌવા પ્રસાદ તરીકે પરિવારમાં વહેંચો અને જાતે તેનું સેવન કરો. આ રીતે, ગ્રહણની દૂધ પૌવા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે અને તમે ચાંદનીની રોશનમાં રાખેલ ખીરનો આનંદ લઇ શકશો

શરદ પૂર્ણિમાએ  દૂધ પૌવા  કેમ બનાવવામાં આવે છે?

શરદ પૂર્ણિમાના ચંદ્રને અન્ય દિવસો કરતાં કદમાં મોટો અને ઔષધીય ગુણો ધરાવતો માનવામાં આવે છે. આ દિવસે, પરંપરાગત રીતે, ગાયના દૂધ અને ચોખાની ખીર દૂધ પૌવા  બનાવવામાં આવે છે અને તેને આખી રાત ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે, જેના કારણે તે ખીર કે દૂધ પૌવામાં  ચંદ્રના ઔષધીય અને દૈવી ગુણો સમાઈ જાય છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Embed widget