શોધખોળ કરો

Parshuram Jayanti 2022 : પરશુરામ જંયતીનું મહત્વ,શુભ મુહૂર્ત અને પૂજાનું વિધિ વિધાન જાણો

Parshuram Jayanti 2022 Date : પરશુરામજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ સાથે પરશુરામજીને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ કહેવામાં આવે છે.

Parshuram Jayanti 2022 Date : પરશુરામજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ સાથે પરશુરામજીને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ કહેવામાં આવે છે.

વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે પરશુરામની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. પરશુરામજી ભગવાન શિવના પરમ ભક્ત છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પરશુરામે કઠોર તપસ્યા કરી. પ્રસન્ન થઈને ભગવાન શિવે પરશુરામને અનેક શસ્ત્રો અર્પણ કર્યા. આમાંથી એક પરશુ, જેને ફરસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આપવામાં આવ્યું હતું. 'પરશુ' શસ્ત્ર પરશુરામને વધુ પ્રિય હતું અને તે હંમેશા પોતાની પાસે રાખતું હતું, તેથી જ તે પરશુરામ કહેવાયા.

3 મેએ વૈશાખ શુકલની તૃતિયા તિથિ

પંચાંગ મુજબ, 3જી મે 2022, મંગળવાર એટલે કે આજે  વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજી તિથિ છે. આ દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવી રહી છે.

પરશુરામ જંયતિનું શુભ મુહૂર્ત

તૃતીયા તિથિ 3 મેના રોજ સવારે 5:20 કલાકે શરૂ થશે.

4 મે બુધવારે સવારે 7.30 વાગ્યા સુધી રહેશે.

પૂજાનું વિધિ વિધાન

અક્ષય તૃતીયા એટલે કે 3 મેના દિવસે સવારે સ્નાન કરીને પૂજાનો પ્રારંભ કરો. આ દિવસે ઉપવાસ કરવાની પણ પરંપરા છે. ઉપવાસ કરતા પહેલા સંકલ્પ કરો. તે પછી પૂજા શરૂ કરો. પરશુરામજીના ચિત્રને ફૂલ, મીઠાઈ અને ફળ અર્પણ કરો. અને પૂજા આરતી વિધિવત કરો.

પૂજાનું મૂહૂર્ત

પ્રદોષ કાળમાં પરશુરામજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પરશુરામ જીની જન્મજયંતિ પ્રદોષ કાળના સૂર્યાસ્ત પછી અને રાત્રિ પહેલા થઈ હતી. 3 મેના રોજ પ્રદોષકાળમાં સૂર્યાસ્ત સાંજે 06.57 કલાકે થશે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
રૂપિયા રાખજો તૈયાર, ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ IPO પર લાગી SEBIની મહોર
રૂપિયા રાખજો તૈયાર, ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ IPO પર લાગી SEBIની મહોર
લોકો પાસે હજુ પણ છે 7581 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની ચલણી નોટ, RBIએ આપ્યું મોટું અપડેટ
લોકો પાસે હજુ પણ છે 7581 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની ચલણી નોટ, RBIએ આપ્યું મોટું અપડેટ
Rahul Gandhi :  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સંસદમાં કરી ભવિષ્યવાણી; PM મોદી અને RSSને કહ્યું આવું
Rahul Gandhi : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સંસદમાં કરી ભવિષ્યવાણી; PM મોદી અને RSSને કહ્યું આવું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહWeather Forecast: સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
રૂપિયા રાખજો તૈયાર, ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ IPO પર લાગી SEBIની મહોર
રૂપિયા રાખજો તૈયાર, ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ IPO પર લાગી SEBIની મહોર
લોકો પાસે હજુ પણ છે 7581 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની ચલણી નોટ, RBIએ આપ્યું મોટું અપડેટ
લોકો પાસે હજુ પણ છે 7581 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની ચલણી નોટ, RBIએ આપ્યું મોટું અપડેટ
Rahul Gandhi :  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સંસદમાં કરી ભવિષ્યવાણી; PM મોદી અને RSSને કહ્યું આવું
Rahul Gandhi : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સંસદમાં કરી ભવિષ્યવાણી; PM મોદી અને RSSને કહ્યું આવું
ચોમાસામાં જરૂર ખાવ આ પાંચ વસ્તુઓ, ઇમ્યૂનિટી થશે મજબૂત
ચોમાસામાં જરૂર ખાવ આ પાંચ વસ્તુઓ, ઇમ્યૂનિટી થશે મજબૂત
Gujarat Weather: આગામી 3 કલાકમાં સુરત, અમરેલી સહિત અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Weather: આગામી 3 કલાકમાં સુરત, અમરેલી સહિત અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Amreli Rain: અમરેલી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશી
Amreli Rain: અમરેલી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશી
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Embed widget