શોધખોળ કરો

Parshuram Jayanti 2022 : પરશુરામ જંયતીનું મહત્વ,શુભ મુહૂર્ત અને પૂજાનું વિધિ વિધાન જાણો

Parshuram Jayanti 2022 Date : પરશુરામજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ સાથે પરશુરામજીને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ કહેવામાં આવે છે.

Parshuram Jayanti 2022 Date : પરશુરામજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ સાથે પરશુરામજીને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ કહેવામાં આવે છે.

વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે પરશુરામની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. પરશુરામજી ભગવાન શિવના પરમ ભક્ત છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પરશુરામે કઠોર તપસ્યા કરી. પ્રસન્ન થઈને ભગવાન શિવે પરશુરામને અનેક શસ્ત્રો અર્પણ કર્યા. આમાંથી એક પરશુ, જેને ફરસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આપવામાં આવ્યું હતું. 'પરશુ' શસ્ત્ર પરશુરામને વધુ પ્રિય હતું અને તે હંમેશા પોતાની પાસે રાખતું હતું, તેથી જ તે પરશુરામ કહેવાયા.

3 મેએ વૈશાખ શુકલની તૃતિયા તિથિ

પંચાંગ મુજબ, 3જી મે 2022, મંગળવાર એટલે કે આજે  વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજી તિથિ છે. આ દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવી રહી છે.

પરશુરામ જંયતિનું શુભ મુહૂર્ત

તૃતીયા તિથિ 3 મેના રોજ સવારે 5:20 કલાકે શરૂ થશે.

4 મે બુધવારે સવારે 7.30 વાગ્યા સુધી રહેશે.

પૂજાનું વિધિ વિધાન

અક્ષય તૃતીયા એટલે કે 3 મેના દિવસે સવારે સ્નાન કરીને પૂજાનો પ્રારંભ કરો. આ દિવસે ઉપવાસ કરવાની પણ પરંપરા છે. ઉપવાસ કરતા પહેલા સંકલ્પ કરો. તે પછી પૂજા શરૂ કરો. પરશુરામજીના ચિત્રને ફૂલ, મીઠાઈ અને ફળ અર્પણ કરો. અને પૂજા આરતી વિધિવત કરો.

પૂજાનું મૂહૂર્ત

પ્રદોષ કાળમાં પરશુરામજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પરશુરામ જીની જન્મજયંતિ પ્રદોષ કાળના સૂર્યાસ્ત પછી અને રાત્રિ પહેલા થઈ હતી. 3 મેના રોજ પ્રદોષકાળમાં સૂર્યાસ્ત સાંજે 06.57 કલાકે થશે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા

વિડિઓઝ

Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Embed widget