શોધખોળ કરો

Parshuram Jayanti 2022 : પરશુરામ જંયતીનું મહત્વ,શુભ મુહૂર્ત અને પૂજાનું વિધિ વિધાન જાણો

Parshuram Jayanti 2022 Date : પરશુરામજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ સાથે પરશુરામજીને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ કહેવામાં આવે છે.

Parshuram Jayanti 2022 Date : પરશુરામજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ સાથે પરશુરામજીને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ કહેવામાં આવે છે.

વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે પરશુરામની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. પરશુરામજી ભગવાન શિવના પરમ ભક્ત છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પરશુરામે કઠોર તપસ્યા કરી. પ્રસન્ન થઈને ભગવાન શિવે પરશુરામને અનેક શસ્ત્રો અર્પણ કર્યા. આમાંથી એક પરશુ, જેને ફરસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આપવામાં આવ્યું હતું. 'પરશુ' શસ્ત્ર પરશુરામને વધુ પ્રિય હતું અને તે હંમેશા પોતાની પાસે રાખતું હતું, તેથી જ તે પરશુરામ કહેવાયા.

3 મેએ વૈશાખ શુકલની તૃતિયા તિથિ

પંચાંગ મુજબ, 3જી મે 2022, મંગળવાર એટલે કે આજે  વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજી તિથિ છે. આ દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવી રહી છે.

પરશુરામ જંયતિનું શુભ મુહૂર્ત

તૃતીયા તિથિ 3 મેના રોજ સવારે 5:20 કલાકે શરૂ થશે.

4 મે બુધવારે સવારે 7.30 વાગ્યા સુધી રહેશે.

પૂજાનું વિધિ વિધાન

અક્ષય તૃતીયા એટલે કે 3 મેના દિવસે સવારે સ્નાન કરીને પૂજાનો પ્રારંભ કરો. આ દિવસે ઉપવાસ કરવાની પણ પરંપરા છે. ઉપવાસ કરતા પહેલા સંકલ્પ કરો. તે પછી પૂજા શરૂ કરો. પરશુરામજીના ચિત્રને ફૂલ, મીઠાઈ અને ફળ અર્પણ કરો. અને પૂજા આરતી વિધિવત કરો.

પૂજાનું મૂહૂર્ત

પ્રદોષ કાળમાં પરશુરામજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પરશુરામ જીની જન્મજયંતિ પ્રદોષ કાળના સૂર્યાસ્ત પછી અને રાત્રિ પહેલા થઈ હતી. 3 મેના રોજ પ્રદોષકાળમાં સૂર્યાસ્ત સાંજે 06.57 કલાકે થશે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan 2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા
Shrawan 2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા
Shrawan 2026: પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ
Shrawan 2026: પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Embed widget