શોધખોળ કરો

Parshuram Jayanti 2022 : પરશુરામ જંયતીનું મહત્વ,શુભ મુહૂર્ત અને પૂજાનું વિધિ વિધાન જાણો

Parshuram Jayanti 2022 Date : પરશુરામજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ સાથે પરશુરામજીને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ કહેવામાં આવે છે.

Parshuram Jayanti 2022 Date : પરશુરામજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ સાથે પરશુરામજીને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ કહેવામાં આવે છે.

વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે પરશુરામની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. પરશુરામજી ભગવાન શિવના પરમ ભક્ત છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પરશુરામે કઠોર તપસ્યા કરી. પ્રસન્ન થઈને ભગવાન શિવે પરશુરામને અનેક શસ્ત્રો અર્પણ કર્યા. આમાંથી એક પરશુ, જેને ફરસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આપવામાં આવ્યું હતું. 'પરશુ' શસ્ત્ર પરશુરામને વધુ પ્રિય હતું અને તે હંમેશા પોતાની પાસે રાખતું હતું, તેથી જ તે પરશુરામ કહેવાયા.

3 મેએ વૈશાખ શુકલની તૃતિયા તિથિ

પંચાંગ મુજબ, 3જી મે 2022, મંગળવાર એટલે કે આજે  વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજી તિથિ છે. આ દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવી રહી છે.

પરશુરામ જંયતિનું શુભ મુહૂર્ત

તૃતીયા તિથિ 3 મેના રોજ સવારે 5:20 કલાકે શરૂ થશે.

4 મે બુધવારે સવારે 7.30 વાગ્યા સુધી રહેશે.

પૂજાનું વિધિ વિધાન

અક્ષય તૃતીયા એટલે કે 3 મેના દિવસે સવારે સ્નાન કરીને પૂજાનો પ્રારંભ કરો. આ દિવસે ઉપવાસ કરવાની પણ પરંપરા છે. ઉપવાસ કરતા પહેલા સંકલ્પ કરો. તે પછી પૂજા શરૂ કરો. પરશુરામજીના ચિત્રને ફૂલ, મીઠાઈ અને ફળ અર્પણ કરો. અને પૂજા આરતી વિધિવત કરો.

પૂજાનું મૂહૂર્ત

પ્રદોષ કાળમાં પરશુરામજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પરશુરામ જીની જન્મજયંતિ પ્રદોષ કાળના સૂર્યાસ્ત પછી અને રાત્રિ પહેલા થઈ હતી. 3 મેના રોજ પ્રદોષકાળમાં સૂર્યાસ્ત સાંજે 06.57 કલાકે થશે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
Embed widget