શોધખોળ કરો

Parshuram Jayanti 2022 : પરશુરામ જંયતીનું મહત્વ,શુભ મુહૂર્ત અને પૂજાનું વિધિ વિધાન જાણો

Parshuram Jayanti 2022 Date : પરશુરામજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ સાથે પરશુરામજીને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ કહેવામાં આવે છે.

Parshuram Jayanti 2022 Date : પરશુરામજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ સાથે પરશુરામજીને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ કહેવામાં આવે છે.

વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે પરશુરામની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. પરશુરામજી ભગવાન શિવના પરમ ભક્ત છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પરશુરામે કઠોર તપસ્યા કરી. પ્રસન્ન થઈને ભગવાન શિવે પરશુરામને અનેક શસ્ત્રો અર્પણ કર્યા. આમાંથી એક પરશુ, જેને ફરસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આપવામાં આવ્યું હતું. 'પરશુ' શસ્ત્ર પરશુરામને વધુ પ્રિય હતું અને તે હંમેશા પોતાની પાસે રાખતું હતું, તેથી જ તે પરશુરામ કહેવાયા.

3 મેએ વૈશાખ શુકલની તૃતિયા તિથિ

પંચાંગ મુજબ, 3જી મે 2022, મંગળવાર એટલે કે આજે  વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજી તિથિ છે. આ દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવી રહી છે.

પરશુરામ જંયતિનું શુભ મુહૂર્ત

તૃતીયા તિથિ 3 મેના રોજ સવારે 5:20 કલાકે શરૂ થશે.

4 મે બુધવારે સવારે 7.30 વાગ્યા સુધી રહેશે.

પૂજાનું વિધિ વિધાન

અક્ષય તૃતીયા એટલે કે 3 મેના દિવસે સવારે સ્નાન કરીને પૂજાનો પ્રારંભ કરો. આ દિવસે ઉપવાસ કરવાની પણ પરંપરા છે. ઉપવાસ કરતા પહેલા સંકલ્પ કરો. તે પછી પૂજા શરૂ કરો. પરશુરામજીના ચિત્રને ફૂલ, મીઠાઈ અને ફળ અર્પણ કરો. અને પૂજા આરતી વિધિવત કરો.

પૂજાનું મૂહૂર્ત

પ્રદોષ કાળમાં પરશુરામજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પરશુરામ જીની જન્મજયંતિ પ્રદોષ કાળના સૂર્યાસ્ત પછી અને રાત્રિ પહેલા થઈ હતી. 3 મેના રોજ પ્રદોષકાળમાં સૂર્યાસ્ત સાંજે 06.57 કલાકે થશે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Embed widget