શોધખોળ કરો

Vastu tips For Bamboo Plant : બામ્બૂ પ્લાન્ટ બદલશે તમારું ભાગ્ય, જાણો તેના આ ખાસ નિયમો

તમારા ઘર કે ઓફિસમાં બામ્બૂ પ્લાન્ટ લગાવવાનું વિચારી રહ્યા છો. તો આ નિયમોને જરૂરથી જાણી લેજો નહી તો ભોગવવી પડશે નુકસાની

Vastu tips For Bamboo Plantવાસ્તુ શાસ્ત્ર અને ફેંગ શુઇ બંનેમાં બામ્બૂ પ્લાન્ટને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. બંને શાસ્ત્રોમાં કહેવાયુ છે કે ઘર કે ઓફિસમાં બામ્બૂ પ્લાન્ટ લગાવવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાય છે અને તેને ઘણા સુખની પ્રાપ્તિ થાય છે. તે ગુડ લકની સાઇન છે. બામ્બુ પ્લાન્ટ વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી શકે છે. આ માટે તમારે બામ્બૂ પ્લાન્ટ સાથે જોડાયેલા કેટલાક નિયમોનું ધ્યાન રાખવુ પડશે.

ધ્યાન રાખો બામ્બૂ પ્લાન્ટ હંમેશા માટી કે કાચના વાસણમાં જ લગાવો. જો તે જમીનમાં લગાવશો તો તે ખૂબ મોટુ થઇ જશે અને તેના શુભ પ્રભાવ નહીં મળે.

ઘરમાં બામ્બૂ પ્લાન્ટ વધુમાં વધુ બેથી ફુટની ઉંચાઇ સુધી હોવુ જોઇએપરંતુ તેનાથી વધુ મોટુ થાય તો તે નેગેટિવ ઇફેક્ટ આપી શકે છે.

બામ્બૂ પ્લાન્ટને ક્યારેય પણ દક્ષિણ-પશ્વિમ દિશામાં ન લગાવવુ જોઇએ. આ દિશામાં તુલસીકેળવાંસ તથા અન્ય શુભ છોડ લગાવવાની મનાઇ છે.

વાસ્તુ અનુસાર ઉત્તર અને પુર્વ દિશામાં બામ્બૂ પ્લાન્ટ લગાવવાથી સૌથી સારા પરિણામો મળે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં બામ્બૂ પ્લાન્ટ ક્યારેય સુકાવો ન જોઇએ. નહીં તો ઘરમાં રહેતા લોકો માટે તે અશુભ પરિણામ આપે છે.

બામ્બૂ પ્લાન્ટ સુકાવા લાગે તો તેની પર તરત ધ્યાન આપવુ જોઇએ. જો તે ગ્રીન ન હોય અને સુકાઇ ગયુ હોય તો બદલી નાંખવુ જોઇએ.

બામ્બૂ પ્લાન્ટ કોઇ ખરાબ જગ્યાએ ન મુકવુ જોઇએ. તેમે તેને ડ્રોઇંગ રૂમ કે બેડરૂમમાં રાખી શકો છો. આમ કરવાથી તમારા પારિવારિક સંબંધો સુધરશે.

 

Happy And Long Life Tips: લાંબુ અને સુખી જીવન જીવવા માંગો છો, તો તરત જ બદલો આદતો

 

રોજની આદતો પર જ આપણી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ નિર્ભર કરે છે. લોકોની કોશિશ હંમેશા હેલ્ધી અને લાંબુ જીવવાની હોય છે. આ માટે આયુર્વેદ હંમેશા બેલેન્સ રાખવાની સલાહ આપે છે.

Happy And Long Life Living Tips: રોજના બિઝી શિડ્યુઅલમાં જો તમે તમારી હેલ્થ પર ધ્યાન ન આપી શકતા હો તો આ આર્ટિકલ ખાસ વાંચો. જો તમે હેલ્ધી અને લોંગ લાઇફ જીવવા ઇચ્છતા હો તો તમારે તમારી કેટલીક આદતો બદલવી જોઇએ.

હેલ્ધી અને લોંગ લાઇફ માટે અવોઇડ કરો આ આદતો

ભુખ ન લાગે તો પણ ખાવુ

ભુખ એ વાતનો સંકેત છે કે તમારુ પાછળનું જમવાનું સારી રીતે પચી ચુક્યુ છે. જ્યારે તમે ભુખ લાગ્યા વિના ખાવ છો તો તમારા લીવર પર તમે જરૂરિયાત કરતા વધુ બોજ નાંખો છો. ભુખ લાગ્યા વગર ખાવું અને ભુખ હોય તો પણ ન ખાવુ બંને બાબતો નુકશાન કરે છે.

અડધી રાતે સુવુ

સુવાનો સૌથી બેસ્ટ સમય રાતે 10 વાગ્યાનો છે. રાતે 10થી 2નો સમય પિત્ત પ્રધાન હોય છે. ત્યારે તમારુ મેટાબોલિઝમ ચરમસીમા પર હોય છે. જો તમે 7થી 7.30 વાગ્યે ખાવાનું બંધ કરી દો છો તો વસ્તુઓ ઝડપથી પચી જાય છે. આખો દિવસ તમે ખાધેલી વસ્તુઓ પણ ઝડપથી પચે છે. અડધી રાત બાદ સુવાથી તમારી ઉંઘની ક્વોલિટી તો ખરાબ થાય છેપરંતુ તમારી હેલ્થ પણ બગડે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget