શોધખોળ કરો

Rahu Dosh: જીવનમાં ડગલેને પગલે મુશીબત અને સફળતા રહે છે કોસો દૂર તો કરી લો આ ઉપાય

રાહુની અશુભ છાયાને કારણે વ્યક્તિનું મન અસંતુલિત થઈ જાય છે અને તે મોટાભાગે મૂંઝવણમાં રહે છે. જ્યારે રાહુ અશુભ પરિણામ આપી રહ્યો હોય, ત્યારે તેને શાંત કરવાના પ્રયત્નો કરવા જોઈએ.

Rahu Remedies: રાહુની અશુભ છાયાને કારણે વ્યક્તિનું મન અસંતુલિત થઈ જાય છે અને તે મોટાભાગે મૂંઝવણમાં રહે છે. જ્યારે રાહુ અશુભ પરિણામ આપી રહ્યો હોય, ત્યારે તેને શાંત કરવાના પ્રયત્નો કરવા જોઈએ.

રાહુને વૈદિક જ્યોતિષમાં ખૂબ જ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જો કુંડળીમાં રાહુ દોષ હોય તો વ્યક્તિના જીવનમાં અનેક અશુભ ઘટનાઓ બનવા લાગે છે. ઊંઘ ન આવવી, ડરામણા સપના, સૂતી વખતે વારંવાર ડર લાગવો, શરીરમાં નબળાઈ કે વધુ પડતી આળસ જન્મકુંડળીમાં રાહુની અશુભતા દર્શાવે છે. રાહુ અશુભ પરિણામ આપી રહ્યો હોય ત્યારે તેને શાંત કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. ચાલો જાણીએ રાહુ દોષમાં કયા લક્ષણો જોવા મળે છે અને તેને દૂર કરવાના સરળ ઉપાયો શું છે.

જો કુંડળીમાં રાહુની સ્થિતિ અશુભ હોય તો નખ અને વાળ ખરવા લાગે છે. રાહુની અશુભ છાયાને કારણે ઘરમાં પાળતુ પ્રાણી કે પક્ષીનું અચાનક મૃત્યુ થાય છે. પરિવારના સભ્યો વચ્ચે કોઈ કારણ વગર અણબનાવ થાય છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં તિરાડ પડે છે અને ઘણી વખત તે છૂટાછેડા સુધી પણ પરિણમે છે. રાહુની અશુભ છાયાને કારણે ઘરની આસપાસ વારંવાર સાપ દેખાય છે. વ્યક્તિનું મન અસંતુલિત થઈ જાય છે અને તે મોટે ભાગે મૂંઝવણમાં રહે છે.

રાહુ દોષ દૂર કરવાના ઉપાય

કુંડળીમાં રાહુની સ્થિતિ સુધારવા માટે દર સોમવાર અને શનિવારે શિવલિંગ પર જળ ચઢાવો અને કાળા તલ અર્પિત કરો. સવારે સ્નાન કર્યા બાદ ‘ઓમ રામ રહવે નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. રાહુ દોષ ઓછો થાય છે. બુધવારથી શરૂ કરીને સાત દિવસ સુધી કાળા કૂતરાને મીઠી રોટલી ખવડાવવાથી રાહુ દોષ ઓછો થાય છે. જે લોકોની કુંડળીમાં રાહુ પીડિત હોય તેમણે વાદળી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અને દારૂ અને માંસથી દૂર રહેવું જોઈએ.

જે લોકો રાહુના અશુભ પ્રભાવથી પરેશાન છે તેમણે ભગવાન શિવના શરણમાં જવું જોઈએ. સાચા મનથી ભગવાન શિવની ઉપાસના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને રાહુની નકારાત્મક અસરો ઓછી થાય છે. રાહુની મહાદશાથી પરેશાન વ્યક્તિએ શિવ સાહિત્ય, શિવપુરાણ વગેરેનો પાઠ કરવો જોઈએ.કુંડળીમાં રાહુની સ્થિતિ સુધારવા માટે દર સોમવાર અને શનિવારે શિવલિંગ પર જળ ચઢાવો અને કાળા તલ અર્પિત કરો. સવારે સ્નાન કર્યા બાદ ‘ઓમ રામ રહવે નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. કુંડળીમાં રાહુ દોષ ઓછો થાય છે. બુધવારથી શરૂ કરીને સાત દિવસ સુધી કાળા કૂતરાને મીઠી રોટલી ખવડાવવાથી રાહુ દોષ ઓછો થાય છે. જે લોકોની કુંડળીમાં રાહુ પીડિત હોય તેમણે વાદળી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અને દારૂ અને માંસથી દૂર રહેવું જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

જે લોકો રાહુના અશુભ પ્રભાવથી પરેશાન છે તેમણે ભગવાન શિવના શરણમાં જવું જોઈએ. સાચા મનથી ભગવાન શિવની ઉપાસના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને રાહુની નકારાત્મક અસરો ઓછી થાય છે. રાહુની મહાદશાથી પરેશાન વ્યક્તિએ શિવ સાહિત્ય, શિવપુરાણ વગેરેનો પાઠ કરવો જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget