શોધખોળ કરો

Rahu Dosh: જીવનમાં ડગલેને પગલે મુશીબત અને સફળતા રહે છે કોસો દૂર તો કરી લો આ ઉપાય

રાહુની અશુભ છાયાને કારણે વ્યક્તિનું મન અસંતુલિત થઈ જાય છે અને તે મોટાભાગે મૂંઝવણમાં રહે છે. જ્યારે રાહુ અશુભ પરિણામ આપી રહ્યો હોય, ત્યારે તેને શાંત કરવાના પ્રયત્નો કરવા જોઈએ.

Rahu Remedies: રાહુની અશુભ છાયાને કારણે વ્યક્તિનું મન અસંતુલિત થઈ જાય છે અને તે મોટાભાગે મૂંઝવણમાં રહે છે. જ્યારે રાહુ અશુભ પરિણામ આપી રહ્યો હોય, ત્યારે તેને શાંત કરવાના પ્રયત્નો કરવા જોઈએ.

રાહુને વૈદિક જ્યોતિષમાં ખૂબ જ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જો કુંડળીમાં રાહુ દોષ હોય તો વ્યક્તિના જીવનમાં અનેક અશુભ ઘટનાઓ બનવા લાગે છે. ઊંઘ ન આવવી, ડરામણા સપના, સૂતી વખતે વારંવાર ડર લાગવો, શરીરમાં નબળાઈ કે વધુ પડતી આળસ જન્મકુંડળીમાં રાહુની અશુભતા દર્શાવે છે. રાહુ અશુભ પરિણામ આપી રહ્યો હોય ત્યારે તેને શાંત કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. ચાલો જાણીએ રાહુ દોષમાં કયા લક્ષણો જોવા મળે છે અને તેને દૂર કરવાના સરળ ઉપાયો શું છે.

જો કુંડળીમાં રાહુની સ્થિતિ અશુભ હોય તો નખ અને વાળ ખરવા લાગે છે. રાહુની અશુભ છાયાને કારણે ઘરમાં પાળતુ પ્રાણી કે પક્ષીનું અચાનક મૃત્યુ થાય છે. પરિવારના સભ્યો વચ્ચે કોઈ કારણ વગર અણબનાવ થાય છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં તિરાડ પડે છે અને ઘણી વખત તે છૂટાછેડા સુધી પણ પરિણમે છે. રાહુની અશુભ છાયાને કારણે ઘરની આસપાસ વારંવાર સાપ દેખાય છે. વ્યક્તિનું મન અસંતુલિત થઈ જાય છે અને તે મોટે ભાગે મૂંઝવણમાં રહે છે.

રાહુ દોષ દૂર કરવાના ઉપાય

કુંડળીમાં રાહુની સ્થિતિ સુધારવા માટે દર સોમવાર અને શનિવારે શિવલિંગ પર જળ ચઢાવો અને કાળા તલ અર્પિત કરો. સવારે સ્નાન કર્યા બાદ ‘ઓમ રામ રહવે નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. રાહુ દોષ ઓછો થાય છે. બુધવારથી શરૂ કરીને સાત દિવસ સુધી કાળા કૂતરાને મીઠી રોટલી ખવડાવવાથી રાહુ દોષ ઓછો થાય છે. જે લોકોની કુંડળીમાં રાહુ પીડિત હોય તેમણે વાદળી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અને દારૂ અને માંસથી દૂર રહેવું જોઈએ.

જે લોકો રાહુના અશુભ પ્રભાવથી પરેશાન છે તેમણે ભગવાન શિવના શરણમાં જવું જોઈએ. સાચા મનથી ભગવાન શિવની ઉપાસના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને રાહુની નકારાત્મક અસરો ઓછી થાય છે. રાહુની મહાદશાથી પરેશાન વ્યક્તિએ શિવ સાહિત્ય, શિવપુરાણ વગેરેનો પાઠ કરવો જોઈએ.કુંડળીમાં રાહુની સ્થિતિ સુધારવા માટે દર સોમવાર અને શનિવારે શિવલિંગ પર જળ ચઢાવો અને કાળા તલ અર્પિત કરો. સવારે સ્નાન કર્યા બાદ ‘ઓમ રામ રહવે નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. કુંડળીમાં રાહુ દોષ ઓછો થાય છે. બુધવારથી શરૂ કરીને સાત દિવસ સુધી કાળા કૂતરાને મીઠી રોટલી ખવડાવવાથી રાહુ દોષ ઓછો થાય છે. જે લોકોની કુંડળીમાં રાહુ પીડિત હોય તેમણે વાદળી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અને દારૂ અને માંસથી દૂર રહેવું જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

જે લોકો રાહુના અશુભ પ્રભાવથી પરેશાન છે તેમણે ભગવાન શિવના શરણમાં જવું જોઈએ. સાચા મનથી ભગવાન શિવની ઉપાસના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને રાહુની નકારાત્મક અસરો ઓછી થાય છે. રાહુની મહાદશાથી પરેશાન વ્યક્તિએ શિવ સાહિત્ય, શિવપુરાણ વગેરેનો પાઠ કરવો જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં મચાવશે ધૂમ, આ દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન
Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં મચાવશે ધૂમ, આ દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં મચાવશે ધૂમ, આ દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન
Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં મચાવશે ધૂમ, આ દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
Year Ender 2025: ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ? વાંચો રિપોર્ટ કાર્ડ
Year Ender 2025: ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ? વાંચો રિપોર્ટ કાર્ડ
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Embed widget