શોધખોળ કરો

Rahu Dosh: જીવનમાં ડગલેને પગલે મુશીબત અને સફળતા રહે છે કોસો દૂર તો કરી લો આ ઉપાય

રાહુની અશુભ છાયાને કારણે વ્યક્તિનું મન અસંતુલિત થઈ જાય છે અને તે મોટાભાગે મૂંઝવણમાં રહે છે. જ્યારે રાહુ અશુભ પરિણામ આપી રહ્યો હોય, ત્યારે તેને શાંત કરવાના પ્રયત્નો કરવા જોઈએ.

Rahu Remedies: રાહુની અશુભ છાયાને કારણે વ્યક્તિનું મન અસંતુલિત થઈ જાય છે અને તે મોટાભાગે મૂંઝવણમાં રહે છે. જ્યારે રાહુ અશુભ પરિણામ આપી રહ્યો હોય, ત્યારે તેને શાંત કરવાના પ્રયત્નો કરવા જોઈએ.

રાહુને વૈદિક જ્યોતિષમાં ખૂબ જ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જો કુંડળીમાં રાહુ દોષ હોય તો વ્યક્તિના જીવનમાં અનેક અશુભ ઘટનાઓ બનવા લાગે છે. ઊંઘ ન આવવી, ડરામણા સપના, સૂતી વખતે વારંવાર ડર લાગવો, શરીરમાં નબળાઈ કે વધુ પડતી આળસ જન્મકુંડળીમાં રાહુની અશુભતા દર્શાવે છે. રાહુ અશુભ પરિણામ આપી રહ્યો હોય ત્યારે તેને શાંત કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. ચાલો જાણીએ રાહુ દોષમાં કયા લક્ષણો જોવા મળે છે અને તેને દૂર કરવાના સરળ ઉપાયો શું છે.

જો કુંડળીમાં રાહુની સ્થિતિ અશુભ હોય તો નખ અને વાળ ખરવા લાગે છે. રાહુની અશુભ છાયાને કારણે ઘરમાં પાળતુ પ્રાણી કે પક્ષીનું અચાનક મૃત્યુ થાય છે. પરિવારના સભ્યો વચ્ચે કોઈ કારણ વગર અણબનાવ થાય છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં તિરાડ પડે છે અને ઘણી વખત તે છૂટાછેડા સુધી પણ પરિણમે છે. રાહુની અશુભ છાયાને કારણે ઘરની આસપાસ વારંવાર સાપ દેખાય છે. વ્યક્તિનું મન અસંતુલિત થઈ જાય છે અને તે મોટે ભાગે મૂંઝવણમાં રહે છે.

રાહુ દોષ દૂર કરવાના ઉપાય

કુંડળીમાં રાહુની સ્થિતિ સુધારવા માટે દર સોમવાર અને શનિવારે શિવલિંગ પર જળ ચઢાવો અને કાળા તલ અર્પિત કરો. સવારે સ્નાન કર્યા બાદ ‘ઓમ રામ રહવે નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. રાહુ દોષ ઓછો થાય છે. બુધવારથી શરૂ કરીને સાત દિવસ સુધી કાળા કૂતરાને મીઠી રોટલી ખવડાવવાથી રાહુ દોષ ઓછો થાય છે. જે લોકોની કુંડળીમાં રાહુ પીડિત હોય તેમણે વાદળી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અને દારૂ અને માંસથી દૂર રહેવું જોઈએ.

જે લોકો રાહુના અશુભ પ્રભાવથી પરેશાન છે તેમણે ભગવાન શિવના શરણમાં જવું જોઈએ. સાચા મનથી ભગવાન શિવની ઉપાસના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને રાહુની નકારાત્મક અસરો ઓછી થાય છે. રાહુની મહાદશાથી પરેશાન વ્યક્તિએ શિવ સાહિત્ય, શિવપુરાણ વગેરેનો પાઠ કરવો જોઈએ.કુંડળીમાં રાહુની સ્થિતિ સુધારવા માટે દર સોમવાર અને શનિવારે શિવલિંગ પર જળ ચઢાવો અને કાળા તલ અર્પિત કરો. સવારે સ્નાન કર્યા બાદ ‘ઓમ રામ રહવે નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. કુંડળીમાં રાહુ દોષ ઓછો થાય છે. બુધવારથી શરૂ કરીને સાત દિવસ સુધી કાળા કૂતરાને મીઠી રોટલી ખવડાવવાથી રાહુ દોષ ઓછો થાય છે. જે લોકોની કુંડળીમાં રાહુ પીડિત હોય તેમણે વાદળી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અને દારૂ અને માંસથી દૂર રહેવું જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

જે લોકો રાહુના અશુભ પ્રભાવથી પરેશાન છે તેમણે ભગવાન શિવના શરણમાં જવું જોઈએ. સાચા મનથી ભગવાન શિવની ઉપાસના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને રાહુની નકારાત્મક અસરો ઓછી થાય છે. રાહુની મહાદશાથી પરેશાન વ્યક્તિએ શિવ સાહિત્ય, શિવપુરાણ વગેરેનો પાઠ કરવો જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: જૂન આ રાશિ માટે નિવડશે શુભ, બંપર લાભના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: જૂન આ રાશિ માટે નિવડશે શુભ, બંપર લાભના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
Masik Rashifal: જૂન માસ કઇ રાશિ માટે રહેશે શુભ અને કઇ રાશિની વધશે પરેશાની, જાણો માસિક રાશિફળ
Masik Rashifal: જૂન માસ કઇ રાશિ માટે રહેશે શુભ અને કઇ રાશિની વધશે પરેશાની, જાણો માસિક રાશિફળ
Today's Horoscope: રવિવારનો દિવસ આ 4 રાશિને ફળશે. જાણો મેષથી મીનનું આજનું રાશિફળ
Today's Horoscope: રવિવારનો દિવસ આ 4 રાશિને ફળશે. જાણો મેષથી મીનનું આજનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડપતિ બાબુને કોનો લાગ્યો 'કરંટ'
Hun To Bolish : હું તો બોલીશ : બાબાની એન્ટ્રી પહેલા બબાલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 5 દિવસ જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, જાણો નવો આંકડો
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, જાણો નવો આંકડો
Embed widget