શોધખોળ કરો

Chaitr Navratri Puja 2023: ચૈત્ર નવરાત્રીમાં આપની રાશિ મુજબ નવદુર્ગાના સ્વરૂપની કરો આરાધના, થશે કામનાની પૂર્તિ

Chaitr Navratri Puja 2023:: નવરાત્રિમાં મા નવદુર્ગાના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બારેય રાશિ મુજબ જાણીએ ક્યાં સ્વરૂપનું પૂજન અર્ચન કરવાથી લાભ મળે છે.

Chaitr Navratri Puja 2023:: નવરાત્રિમાં મા નવદુર્ગાના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બારેય રાશિ મુજબ જાણીએ ક્યાં સ્વરૂપનું પૂજન અર્ચન કરવાથી લાભ મળે છે.

 ચૈત્ર નવરાત્રિનો આરંભ 22 માર્ચે બુધવારથી થશે.   નવરાત્રિમાં 9 સ્વરૂપોની પૂજાનું વિશેષ અલગ મહત્વ છે.  તો જાણીએ કે બારેય રાશિના જાતકોએ રાશિ મુજબ કઇ દેવીનું પૂજન અર્ચન કરવું જોઇએ. જેથી લાભ થાય છે.

 રાશિનુસાર કરો માના આ સ્વરૂપનું પૂજન

 મેષ રાશિ:મેષ રાશિના જાતકોએ મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રની પૂજા કરવી જોઇએ. માન્યતા અનુસાર જો મેષ રાશિના જાતક વિધિ વિધાનથી ભાવથી માનું પૂજન અર્ચન કરે તો સમગ્ર મનોકામનની પૂર્તિ થાય છે.

  વૃષભ રાશિ:વૃષભ રાશિના જાતકે  મા કુષ્માન્ડાનું પૂજન અર્ચન કરવાથી ઉત્તમ ફળ મળે છે. નવમીએ વ્રત રાખીને પૂજન અર્ચન કરવું જોઇએ.

  મિથુન રાશિ: રાશિના જાતકે મા ચંદ્રઘંટાની પૂજા કરવી જોઇએ. વ્રત રાખીને પૂજા કરવાથી દરેક સંકટ દૂર થાય છે.

  કર્ક રાશિ:કર્ક રાશિના જાતકે માં સિદ્ધિદાત્રીનું પૂજન કરવું જોઇએ. વિધિવત વ્રત પૂજનથી મનોકામનાની પૂર્તિ થાય છે.

  સિંહ રાશિ: સિંહ રાશિના જાતક માટે કાલરાત્રિની પૂજા ઉત્તમ ફળદાયી નિવડે છે.

 સિંહ રાશિ: સિંહ રાશિના જાતક માટે કાલરાત્રિની પૂજા ઉત્તમ ફળદાયી નિવડે છે.

 કન્યા રાશિ: કન્યા રાશિના જાતક માટે ચંદ્રાઘંટાની પૂજા ઉત્તમ મનાય છે. તેનાથી ભક્તના બધા જ દુ:ખો દૂર થાય છે.

 તુલા રાશિ:  તુલા રાશિના જાતકે મા બ્રહ્મારિણીની પૂજા કરવી જોઇએ, તેનાથી ભક્તના જીવનમાં સુખનું આગમન થશે.

 વૃશ્ચિક રાશિ:વૃશ્ચિક રાશિના લોકોએ શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવી જોઇએ. તેનાથી વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે.

 ધન રાશિ : ધનુરાશિના જાતકે વ્રત રાખીને મા સિદ્ગિદાત્રી પૂજા કરવી જોઇએ.

 મકર રાશિ: મકર રાશિના જાતક મા સિદ્ધિદાત્રીની સાથે મા કાળીનું પણ પૂજન અર્ચન કરે. ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે.

 કુંભ રાશિ:આ રાશિના લોકોએ મકર રાશિની જેમ મા સિદ્ધિદાત્રીની સાથે મા કાળીનું પણ પૂજન અર્ચન કરવું ઉત્તમ ફળદાયી સાબિત થાય છે.

 મીન રાશિ: આ રાશિના જાતક માટે પણ મા સિદ્ધિદાત્રીની સાધના, આરાધના, ઉપાસના સંકટોને દૂર કરીને મનોકામનાની પૂર્તિ કરે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Business Vastu Tips: બિઝનેસમાં સફળતા નથી મળતી, જાણો ઓફિસ, દુકનની વાસ્તુ ટિપ્સ
Business Vastu Tips: બિઝનેસમાં સફળતા નથી મળતી, જાણો ઓફિસ, દુકનની વાસ્તુ ટિપ્સ
Chandra Grahan 2026 Time: ચંદ્રગ્રહણ ક્યારે થશે, ભારતમાં દેખાશે કે નહિ જાણો સૂતક કાળ
Chandra Grahan 2026 Time: ચંદ્રગ્રહણ ક્યારે થશે, ભારતમાં દેખાશે કે નહિ જાણો સૂતક કાળ
Today's Horoscope: ગુરુવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: ગુરુવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી
Baroda Dairy Election : બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ Vs ભાજપનો જંગ નક્કી
Jitu Vaghani : 2027ની ચૂંટણીને લઈ મંત્રી જીતુ વાઘાણીની ભવિષ્યવાણી
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના તારણહાર કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : MLA માગે More

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NCP ના 'બોસ' બન્યા સુનેત્રા પવાર, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બનાવવામાં આવ્યા પાર્ટી પ્રમુખ
NCP ના 'બોસ' બન્યા સુનેત્રા પવાર, રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બનાવવામાં આવ્યા પાર્ટી પ્રમુખ
IND vs ZIM Super-8 Live Score: ભારતનો સ્કોર 100 રનને પાર, અભિષેકની અડધી સદી
IND vs ZIM Super-8 Live Score: ભારતનો સ્કોર 100 રનને પાર, અભિષેકની અડધી સદી
રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'
રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'
પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 
પેટ્રોલમા હવે 20% ઈથેનોલ ફરજિયાત! 1 એપ્રિલથી સમગ્ર દેશમા લાગુ થશે નિયમ, સરકારનો આદેશ 
Vastu Rules: ઘરમાં શિવલિંગ સ્થાપના પહેલા જાણી લો જરુરી નિયમ, નહીં તો વધી શકે છે વાસ્તુ દોષ
Vastu Rules: ઘરમાં શિવલિંગ સ્થાપના પહેલા જાણી લો જરુરી નિયમ, નહીં તો વધી શકે છે વાસ્તુ દોષ
SA vs WI: વેસ્ટ ઈન્ડિઝની હાર, દક્ષિણ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ભારતને પણ રાહત
SA vs WI: વેસ્ટ ઈન્ડિઝની હાર, દક્ષિણ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ભારતને પણ રાહત
India Semi Final Qualification: સેમી ફાઈનલનું નવું સમીકરણ સામે આવ્યું, દક્ષિણ આફ્રિકા જીતે તો પણ ટીમ ઈન્ડિયા થશે બહાર!
India Semi Final Qualification: સેમી ફાઈનલનું નવું સમીકરણ સામે આવ્યું, દક્ષિણ આફ્રિકા જીતે તો પણ ટીમ ઈન્ડિયા થશે બહાર!
Health Tips: શું તમારે પાણી પીતા જ પેશાબ જવું પડે છે, નિષ્ણાત પાસેથી જાણો આ સામાન્ય છે કે કોઈ રોગની નિશાની?
Health Tips: શું તમારે પાણી પીતા જ પેશાબ જવું પડે છે, નિષ્ણાત પાસેથી જાણો આ સામાન્ય છે કે કોઈ રોગની નિશાની?
Embed widget