શોધખોળ કરો

Mangal Shani Yuti:મંગળ શનિની યુતિ,17 મે સુધીમાં આ ત્રણ રાશિને પહોંચશે ભારે નુકસાન, કરો આ ઉપાય

Mangal Shani Yuti:વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે દુશ્મન ગ્રહો વચ્ચે યુતી સર્જાઇ છે ત્યારે તેની લગભગ તમામ રાશિઓ પર નકારાત્મક અસર પડે છે.

Mangal Shani Yuti:વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે દુશ્મન ગ્રહો વચ્ચે યુતી સર્જાઇ છે ત્યારે  તેની લગભગ તમામ રાશિઓ પર નકારાત્મક અસર પડે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બે શત્રુ ગ્રહો- મંગળ અને શનિ 29 એપ્રિલથી 17 મે સુધી એક જ રાશિમાં રહીને યુતિ કરી  રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શનિ 29મી એપ્રિલ 2022ના રોજ સવારે 09:57 કલાકે કુંભ રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે. જ્યાં મંગળ પહેલેથી જ હાજર હતો. કુંભ રાશિમાં મંગળ અને શનિના આ સંયોગને કારણે “દ્રંદ્ર યોગ” રચાયો છે. જે જ્યોતિષમાં ખૂબ જ અશુભ યોગ માનવામાં આવે છે. આ સંયોગને કારણે આ ત્રણ રાશિના લોકોને ખૂબ જ પરેશાની થઇ શકે છે.

કર્ક રાશિ

 કર્ક રાશિના આઠમા ભાવમાં શનિ-મંગળનો સંયોગ બનશે. જ્યોતિષમાં આઠમું ઘર ઉંમર, સંકટ અને અકસ્માતનું ઘર માનવામાં આવે છે. આ માટે અકસ્માતનો સામનો કરવો પડી શકે છે. તેઓએ કાર્યસ્થળ પર કોઈપણ જોખમ ટાળવું જોઈએ. આ યુતી કોઇ પણ પ્રકારની અપ્રિય ઘટનાનો સંકેત આપે છે.

કન્યા રાશિ

કન્યા શનિ-મંગળનો યુતિ આ રાશિના છઠ્ઠા ભાવમાં છે. આ ઘર ઋણ, શત્રુ, આરોગ્ય, ધંધો અને મહેનતનું ઘર છે. તેથી તેઓએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. ખાવા-પીવામાં સાવધાની રાખો. તબિયત બગડવાના કારણે પૈસા ખર્ચવાની શક્યતા છે. એવા કામ કરવાનું ટાળો જે ઝડપથી થાકનું કારણ બને છે.

કુંભ રાશિ

કુંભ શનિ-મંગળનો યુતિ કુંભ રાશિના લોકો પર વધુ અસર કરશે. આ માટે આ લોકોએ સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે. નકારાત્મક વિચારો આવી શકે છે. કુંભ રાશિના લોકોના સ્વભાવમાં ક્રોધ, ચીડ અને ઘમંડની અસર રહેશે, આને ટાળો. જીવનસાથી અને સહકર્મચારી સાથે વિવાદ થવાની પ્રબળ સંભાવના છે.

મંગળ-શનિની યુતિની નકારાત્મક અસરથી બચવાના ઉપાય

  • મંગળ અને શનિની યુતિથી પ્રભાવિત લોકોએ દર મંગળવારે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ.
  • શનિ અને મંગળની શાંતિ માટે તેમના મંત્રોનો જાપ કરવો જોઈએ. ફાયદાકારક રહેશે.
  • આ સંયોગથી પ્રભાવિત લોકોએ શનિ અને મંગળ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ.
  • હિન્દુ ધર્મમાં શનિ અને મંગળ ગ્રહના દોષોને દૂર કરવા માટે યજ્ઞ કરવાનો પણ ઉલ્લેખ છે.  આ યજ્ઞ શુભ અને ફળદાયી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget