શોધખોળ કરો

હવે પછીના 33 દિવસ આ 8 રાશિનાં લોકો માટે છે બહુ કપરા, જાણો શું થઈ શકે ? શું છે મોટું કારણ ?

Shani Dev: જ્યોતિષ અનુસાર વ્યક્તિના જીવન પર 9 ગ્રહ અને 12 રાશિનો પ્રભાવ જોવા મળે છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી વ્યક્તિના પર સારા નરસી અસર થાય છે.

Shani Dev:: જ્યોતિષ અનુસાર વ્યક્તિના જીવન પર 9 ગ્રહ અને 12 રાશિનો પ્રભાવ જોવા મળે છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી વ્યક્તિના પર સારા નરસી અસર થાય  છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 9 ગ્રહો અને 12 રાશિઓનો વ્યક્તિના જીવન પર વિશેષ પ્રભાવ પડે છે. ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તન વ્યક્તિના જીવન પર સારી અને ખરાબ અસર કરે છે. આ પ્રભાવશાળી ગ્રહોમાંથી એક છે શનિદેવ. લોકો પોતાની નારાજગી અને ખુશીને લઈને ખૂબ જ સભાન હોય છે. આપને જણાવી દઈએ કે ન્યાયના દેવતા શનિદેવ અસ્ત થવા જઈ રહ્યા છે. 22 જાન્યુઆરીના રોજ અસ્ત થયા પછી, શનિદેવ 24 ફેબ્રુઆરી 2022ના રોજ ફરી ઉદય પામશે. શનિદેવના અસ્તનો આ સમયગાળો કુલ 33 દિવસનો રહેશે. આ 3 રાશિઓ માટે આ સમયગાળો થોડો કષ્ટદાયક સાબિત થઈ શકે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે.

મેષરાશિ
શનિનું અસ્ત મેષ રાશિ માટે શુભ સંકેત નથી આપતું. સ્વાસ્થ્ય પણ વિશેષ  ધ્યાન આપવું જરૂરી છે. આપની તબિયત નાદુરસ્ત થઇ શકે છે. કામનનું દબાણ વધી શકે છે. માનસિક અશાંતિનો અનુભવ થઇ શકે છે.

મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે પણ શનિ અસ્ત સારો સંકેત નથી આપતો. આપની રાશિ પર પણ શનિની પનોતી ચાલી રહી છે. શનિ અસ્ત થતાં આપના કામ વિલંબમાં પડી શકે છે. 33 દિવસનો સફર આપનો કષ્ટમય નિવડી શકે છે. નોકરી અને બિઝનેસમાં ધાર્યુ પરિણામ નહીં આવે. નાણાની લેવડ-દેવડ કરતા પહેલા વિચારવું. સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ ધ્યાન આપવું ખાનપાનમાં પરેજી રાખવી હિતાવહ છે.

કર્ક રાશિ
કર્ક રાશિ માટે પણ શનિનો અસ્ત શુભ સંકેત નથી આપતો. રિલેશનશિપમાં સમસ્યા સર્જાઇ શકે છે. કાર્યક્ષેત્ર પણ કામનું ભારણ વધશે. વરિષ્ઠ અધિકારી સાથે સંબંધો વણસી શકે છે.

તુલા રાશિ
આવનાર 33 દિવસમાં સંબંધોમાં સમસ્યા સર્જાઇ શકે છે. પારિવારિક વિવાદ સર્જાઇ શકે છે. નોકારી કે બિઝનેસમાં આપને કામમાં સંતુષષ્ટી નહીં મળે. માનસિક તાણ વધી શકે છે.

વૃશ્ચિક રાશિ
શિનનું અસ્ત આપના વિકાસના રાહમાં અવરોધ ઉભા કરી શકે છે. આપનું કામમાં મન નહીં લાગે. નોકરીમાં અનિચ્છનિય સ્થળાંતર આપને વધુ બેચેન કરી દેશે. આપની વર્ક પ્રોફાઇલ પણ ચેન્જ થઇ શકે છે.

કન્યા રાશિ
આવનાર 33 દિવસ કન્યારાશિના જાતક માટે મુશ્કેલીભર્યા પસાર થઇ શકે છે. આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં સફળતા મળેવવા માટે આપને ખૂબ જ મહેનત કરવી પડશે. ખર્ચ પણ વધી શકે છે.કામકાજમાં રૂકાવટ આવી શકે છે. આપની તબિયત પણ ખરાબ થઇ શકે છે, સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન આપવું.

ઘનુરાશિ
 ધનુ રાશિના જાતકો માટે પણ આ સમય કષ્ટભર્યો નિવડશે. જાતકને મિત્રો અને સંચારના માધ્યમ સાથે જોડાયેલી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ રાશિમાં શનિની સાડાસાતી પણ ચાલી રહી છે. તેથી શનિનો અસ્તનની આ રાશિના જાતક પર વધુ અસર થશે. ધનના મામેલ પણ નુકસાન વેઠવું પડી શકે છે.સંબંધોમાં પણ સાવધાની વર્તો અને કોઇ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલા 100 વખત વિચારજો.

મીન રાશિ
મીન રાશિના જાતકે આ સમયે ખર્ચ સમજી વિચારીને કરવો. નોકરીમાં પણ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થવું પડશે. આ રાશિના જાતક માટે 33 દિવસનો સમય મુશ્કેલી ભર્યો રહેશે. નોકરીમાં પણ અનેક અવસરોથી વંચિત રહી જશો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: 3 માર્ચ થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિ પર બ્લડ મૂનની થશે અસર, જાણો જ્યોતિષી પ્રભાવ
Chandra Grahan 2026: 3 માર્ચ થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિ પર બ્લડ મૂનની થશે અસર, જાણો જ્યોતિષી પ્રભાવ
Today's Horoscope:ફાગણ તેરસ પર બની રહ્યો છે, રવિ-પુષ્ય યુતિનો દુર્લભ યોગ, જાણો રાશિ પર અસર
Today's Horoscope:ફાગણ તેરસ પર બની રહ્યો છે, રવિ-પુષ્ય યુતિનો દુર્લભ યોગ, જાણો રાશિ પર અસર
Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?
Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
Embed widget