શોધખોળ કરો

Ganesh Chaturthi 2025 : સ્વયંભૂ ગણેશજીનું આ સ્થાને છે પ્રાગટ્ય, આ એક પદાર્થ અર્પણ કરવાથી મનોકામનાની થશે પૂર્તિ

Ganesh Chaturthi 2025 : ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગણેશજીના એવા મંદિરનો ઇતિહાસ જાણીએ જ્યાં બાપ્પા સ્વયંભૂ બિરાજમાન છે. જાણીએ ગણેશજીના મંદિરના ગાથા

Ganesh Chaturthi 2025 : ગણેશ ચતુર્થી ભાદરવા માસના શુક્લપક્ષની ચતુર્થીએ આવે છે. આ દિવસ ગણેશજીનું અવતરણ થયું હતું. તેથી તેમના જન્મોત્સવ તરીકે ઉજવાય છે. આ વર્ષ  27 ઓગસ્ટ બુધવારનો રોજ ગણેશ ચતુર્થી છે. 

તમે ઘણા ગણેશ મંદિરોમાં ભગવાન ગણેશને ઉંદર પર સવારી કરતા જોયા હશે, પરંતુ મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં એક એવું ગણેશ મંદિર છે, જ્યાં ભગવાન ઉંદરની સવારી નથી કરતા પરંતુ ઘોડા પર સવારી કરે છે. આ જ કારણ છે કે અહીં ભગવાન ગણેશને 'કલ્કી ગણેશ' તરીકે પૂજવામાં આવે છે.

 જબલપુર શહેરમાં રતન નગરની ટેકરીઓ પર સ્થિત સુપ્તેશ્વર ગણેશ મંદિરમાં સ્વયંભૂ ભગવાનની મૂર્તિ સ્થાપિત છે. ભગવાન ગણેશની મૂર્તિ લગભગ 50 ફૂટની ઊંચાઈએ ખડક સ્વરૂપમાં છે. અહીં ભક્તો તેમની ઈચ્છાઓ માટે અરજી કરે છે, તેમની ઈચ્છાઓ પૂર્ણ થવા પર ભગવાન ગણેશને સિંદૂર ચઢાવવાની પરંપરા છે.

થોડા વર્ષો પહેલા રતનનગરના ડુંગરોને ગેરકાયદેસર રીતે તોડવામાં આવી રહ્યા હતા. તે જ સમયે, એક મહિલાએ એક શિલા પર ભગવાન ગણેશના દર્શન કર્યા અને ત્યાં પૂજા કરી, જેના પછી ધીમે ધીમે આ સ્થાનની ખ્યાતિ વધી. લોકો અહીં પૂજા કરવા આવતા હતા અને તેમની મન્નત માગતા હતા. લોકોની મનોકામના પૂર્ણ થઈ અને અહીં આવતા ભક્તોની સંખ્યામાં પણ વર્ષ-વર્ષે વધારો થતો ગયો. ભક્તો તેમની ઈચ્છાઓ માટે અહીં અરજી કરે છે.

ભગવાન ગણેશનું વાહન ઉંદર છે, પરંતુ સુપતેશ્વર ગણેશ મંદિરમાં સ્થિત મૂર્તિમાં તેઓ ઘોડા પર સવાર છે. અહીં સ્થિત ભગવાન ગણેશની મૂર્તિ ખૂબ જ વિશાળ છે, એવું કહેવાય છે કે મૂર્તિ પાતળ સુધી ફેલાયેલી છે અને તેમની સૂંઠ પૃથ્વી પર ફેલાયેલી છે. સિંદિરમાં દેવતાને સિંદૂર અને ધ્વજ અર્પણ કરવાની અને વસ્ત્રો અર્પણ કરવાની પરંપરા છે.

એવું માનવામાં આવે છે કે જે ભક્તો 40 દિવસ સુધી ભગવાન ગણેશની નિયમિત પૂજા કરે છે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે, બાપ્પાને સિંદૂર અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે.

મંદિર સમિતિના સેક્રેટરી અનિલ કુમાર સિંહે જણાવ્યું હતું કે, સુપતેશ્વર ગણેશ મંદિરમાં કોઈ ગુંબજ કે દિવાલ નથી. અહીં ભગવાન ગણેશની મૂર્તિ સ્વયંભૂ છે. પ્રાકૃતિક ડુંગરમાં ભગવાન જે સ્વરૂપમાં બિરાજમાન છે તે સ્વરૂપમાં ભક્તોને પૂજા કરવાનો અવસર મળે છે.

મંદિરના પૂજારી મદન તિવારી કહે છે કે ગણેશોત્સવ દરમિયાન દરરોજ સવારે ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે અને સાંજે મહા આરતી કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન, મંદિરમાં સિંદૂર ચઢાવવાની વિધિ ત્રણ મહિનામાં એકવાર કરવામાં આવે છે. આ ઉપરાંત ગણેશ ચતુર્થીથી 11 દિવસ સુધી ગણેશોત્સવમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. દર મહિને ગણેશ ચતુર્થીના દિવસે મહા આરતી કરવામાં આવે છે,

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
Embed widget