શોધખોળ કરો

Ganesh Chaturthi 2025 : સ્વયંભૂ ગણેશજીનું આ સ્થાને છે પ્રાગટ્ય, આ એક પદાર્થ અર્પણ કરવાથી મનોકામનાની થશે પૂર્તિ

Ganesh Chaturthi 2025 : ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગણેશજીના એવા મંદિરનો ઇતિહાસ જાણીએ જ્યાં બાપ્પા સ્વયંભૂ બિરાજમાન છે. જાણીએ ગણેશજીના મંદિરના ગાથા

Ganesh Chaturthi 2025 : ગણેશ ચતુર્થી ભાદરવા માસના શુક્લપક્ષની ચતુર્થીએ આવે છે. આ દિવસ ગણેશજીનું અવતરણ થયું હતું. તેથી તેમના જન્મોત્સવ તરીકે ઉજવાય છે. આ વર્ષ  27 ઓગસ્ટ બુધવારનો રોજ ગણેશ ચતુર્થી છે. 

તમે ઘણા ગણેશ મંદિરોમાં ભગવાન ગણેશને ઉંદર પર સવારી કરતા જોયા હશે, પરંતુ મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં એક એવું ગણેશ મંદિર છે, જ્યાં ભગવાન ઉંદરની સવારી નથી કરતા પરંતુ ઘોડા પર સવારી કરે છે. આ જ કારણ છે કે અહીં ભગવાન ગણેશને 'કલ્કી ગણેશ' તરીકે પૂજવામાં આવે છે.

 જબલપુર શહેરમાં રતન નગરની ટેકરીઓ પર સ્થિત સુપ્તેશ્વર ગણેશ મંદિરમાં સ્વયંભૂ ભગવાનની મૂર્તિ સ્થાપિત છે. ભગવાન ગણેશની મૂર્તિ લગભગ 50 ફૂટની ઊંચાઈએ ખડક સ્વરૂપમાં છે. અહીં ભક્તો તેમની ઈચ્છાઓ માટે અરજી કરે છે, તેમની ઈચ્છાઓ પૂર્ણ થવા પર ભગવાન ગણેશને સિંદૂર ચઢાવવાની પરંપરા છે.

થોડા વર્ષો પહેલા રતનનગરના ડુંગરોને ગેરકાયદેસર રીતે તોડવામાં આવી રહ્યા હતા. તે જ સમયે, એક મહિલાએ એક શિલા પર ભગવાન ગણેશના દર્શન કર્યા અને ત્યાં પૂજા કરી, જેના પછી ધીમે ધીમે આ સ્થાનની ખ્યાતિ વધી. લોકો અહીં પૂજા કરવા આવતા હતા અને તેમની મન્નત માગતા હતા. લોકોની મનોકામના પૂર્ણ થઈ અને અહીં આવતા ભક્તોની સંખ્યામાં પણ વર્ષ-વર્ષે વધારો થતો ગયો. ભક્તો તેમની ઈચ્છાઓ માટે અહીં અરજી કરે છે.

ભગવાન ગણેશનું વાહન ઉંદર છે, પરંતુ સુપતેશ્વર ગણેશ મંદિરમાં સ્થિત મૂર્તિમાં તેઓ ઘોડા પર સવાર છે. અહીં સ્થિત ભગવાન ગણેશની મૂર્તિ ખૂબ જ વિશાળ છે, એવું કહેવાય છે કે મૂર્તિ પાતળ સુધી ફેલાયેલી છે અને તેમની સૂંઠ પૃથ્વી પર ફેલાયેલી છે. સિંદિરમાં દેવતાને સિંદૂર અને ધ્વજ અર્પણ કરવાની અને વસ્ત્રો અર્પણ કરવાની પરંપરા છે.

એવું માનવામાં આવે છે કે જે ભક્તો 40 દિવસ સુધી ભગવાન ગણેશની નિયમિત પૂજા કરે છે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે, બાપ્પાને સિંદૂર અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે.

મંદિર સમિતિના સેક્રેટરી અનિલ કુમાર સિંહે જણાવ્યું હતું કે, સુપતેશ્વર ગણેશ મંદિરમાં કોઈ ગુંબજ કે દિવાલ નથી. અહીં ભગવાન ગણેશની મૂર્તિ સ્વયંભૂ છે. પ્રાકૃતિક ડુંગરમાં ભગવાન જે સ્વરૂપમાં બિરાજમાન છે તે સ્વરૂપમાં ભક્તોને પૂજા કરવાનો અવસર મળે છે.

મંદિરના પૂજારી મદન તિવારી કહે છે કે ગણેશોત્સવ દરમિયાન દરરોજ સવારે ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે અને સાંજે મહા આરતી કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન, મંદિરમાં સિંદૂર ચઢાવવાની વિધિ ત્રણ મહિનામાં એકવાર કરવામાં આવે છે. આ ઉપરાંત ગણેશ ચતુર્થીથી 11 દિવસ સુધી ગણેશોત્સવમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. દર મહિને ગણેશ ચતુર્થીના દિવસે મહા આરતી કરવામાં આવે છે,

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vastu Tips: ઘરના મુખ્ય દરવાજા પાસે ભૂલથી પણ ન રાખશો આ વસ્તુઓ, લક્ષ્મીજીના નહિ મળે આશિષ
Vastu Tips: ઘરના મુખ્ય દરવાજા પાસે ભૂલથી પણ ન રાખશો આ વસ્તુઓ, લક્ષ્મીજીના નહિ મળે આશિષ
Today's horoscope: વિષ્કુંભ યોગ અને ભદ્રાનો સંયોગ, જાણો મેષથી મીનના જાતકનો કેવો પસાર થશે શુક્રવાર
Today's horoscope: વિષ્કુંભ યોગ અને ભદ્રાનો સંયોગ, જાણો મેષથી મીનના જાતકનો કેવો પસાર થશે શુક્રવાર
Vehicle Purchase Muhurat 2026: જુલાઈમાં ગાડી ખરીદવી છે ? અહીં જાણી લો વાહન ખરીદીના શુભ મુહૂર્ત
Vehicle Purchase Muhurat 2026: જુલાઈમાં ગાડી ખરીદવી છે ? અહીં જાણી લો વાહન ખરીદીના શુભ મુહૂર્ત
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 
SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Embed widget