શોધખોળ કરો

Ganesh Chaturthi 2025 : સ્વયંભૂ ગણેશજીનું આ સ્થાને છે પ્રાગટ્ય, આ એક પદાર્થ અર્પણ કરવાથી મનોકામનાની થશે પૂર્તિ

Ganesh Chaturthi 2025 : ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગણેશજીના એવા મંદિરનો ઇતિહાસ જાણીએ જ્યાં બાપ્પા સ્વયંભૂ બિરાજમાન છે. જાણીએ ગણેશજીના મંદિરના ગાથા

Ganesh Chaturthi 2025 : ગણેશ ચતુર્થી ભાદરવા માસના શુક્લપક્ષની ચતુર્થીએ આવે છે. આ દિવસ ગણેશજીનું અવતરણ થયું હતું. તેથી તેમના જન્મોત્સવ તરીકે ઉજવાય છે. આ વર્ષ  27 ઓગસ્ટ બુધવારનો રોજ ગણેશ ચતુર્થી છે. 

તમે ઘણા ગણેશ મંદિરોમાં ભગવાન ગણેશને ઉંદર પર સવારી કરતા જોયા હશે, પરંતુ મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં એક એવું ગણેશ મંદિર છે, જ્યાં ભગવાન ઉંદરની સવારી નથી કરતા પરંતુ ઘોડા પર સવારી કરે છે. આ જ કારણ છે કે અહીં ભગવાન ગણેશને 'કલ્કી ગણેશ' તરીકે પૂજવામાં આવે છે.

 જબલપુર શહેરમાં રતન નગરની ટેકરીઓ પર સ્થિત સુપ્તેશ્વર ગણેશ મંદિરમાં સ્વયંભૂ ભગવાનની મૂર્તિ સ્થાપિત છે. ભગવાન ગણેશની મૂર્તિ લગભગ 50 ફૂટની ઊંચાઈએ ખડક સ્વરૂપમાં છે. અહીં ભક્તો તેમની ઈચ્છાઓ માટે અરજી કરે છે, તેમની ઈચ્છાઓ પૂર્ણ થવા પર ભગવાન ગણેશને સિંદૂર ચઢાવવાની પરંપરા છે.

થોડા વર્ષો પહેલા રતનનગરના ડુંગરોને ગેરકાયદેસર રીતે તોડવામાં આવી રહ્યા હતા. તે જ સમયે, એક મહિલાએ એક શિલા પર ભગવાન ગણેશના દર્શન કર્યા અને ત્યાં પૂજા કરી, જેના પછી ધીમે ધીમે આ સ્થાનની ખ્યાતિ વધી. લોકો અહીં પૂજા કરવા આવતા હતા અને તેમની મન્નત માગતા હતા. લોકોની મનોકામના પૂર્ણ થઈ અને અહીં આવતા ભક્તોની સંખ્યામાં પણ વર્ષ-વર્ષે વધારો થતો ગયો. ભક્તો તેમની ઈચ્છાઓ માટે અહીં અરજી કરે છે.

ભગવાન ગણેશનું વાહન ઉંદર છે, પરંતુ સુપતેશ્વર ગણેશ મંદિરમાં સ્થિત મૂર્તિમાં તેઓ ઘોડા પર સવાર છે. અહીં સ્થિત ભગવાન ગણેશની મૂર્તિ ખૂબ જ વિશાળ છે, એવું કહેવાય છે કે મૂર્તિ પાતળ સુધી ફેલાયેલી છે અને તેમની સૂંઠ પૃથ્વી પર ફેલાયેલી છે. સિંદિરમાં દેવતાને સિંદૂર અને ધ્વજ અર્પણ કરવાની અને વસ્ત્રો અર્પણ કરવાની પરંપરા છે.

એવું માનવામાં આવે છે કે જે ભક્તો 40 દિવસ સુધી ભગવાન ગણેશની નિયમિત પૂજા કરે છે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે, બાપ્પાને સિંદૂર અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે.

મંદિર સમિતિના સેક્રેટરી અનિલ કુમાર સિંહે જણાવ્યું હતું કે, સુપતેશ્વર ગણેશ મંદિરમાં કોઈ ગુંબજ કે દિવાલ નથી. અહીં ભગવાન ગણેશની મૂર્તિ સ્વયંભૂ છે. પ્રાકૃતિક ડુંગરમાં ભગવાન જે સ્વરૂપમાં બિરાજમાન છે તે સ્વરૂપમાં ભક્તોને પૂજા કરવાનો અવસર મળે છે.

મંદિરના પૂજારી મદન તિવારી કહે છે કે ગણેશોત્સવ દરમિયાન દરરોજ સવારે ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે અને સાંજે મહા આરતી કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન, મંદિરમાં સિંદૂર ચઢાવવાની વિધિ ત્રણ મહિનામાં એકવાર કરવામાં આવે છે. આ ઉપરાંત ગણેશ ચતુર્થીથી 11 દિવસ સુધી ગણેશોત્સવમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. દર મહિને ગણેશ ચતુર્થીના દિવસે મહા આરતી કરવામાં આવે છે,

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Akhand Jyot Visarjan Niyam: નવરાત્રિની સમાપ્તિ બાદ અખંડ જ્યોતનું વિસર્જન કેવી રીતે કરવું, જાણો વિધિ વિધાન
Akhand Jyot Visarjan Niyam: નવરાત્રિની સમાપ્તિ બાદ અખંડ જ્યોતનું વિસર્જન કેવી રીતે કરવું, જાણો વિધિ વિધાન
Kamada Ekadashi 2026: કામદા એકાદશી ક્યારે? જાણો આ અવસરે કઇ વસ્તુઓનું દાન કરવાથી ધન સંપત્તિમાં થાય છે વૃદ્ધિ
Kamada Ekadashi 2026: કામદા એકાદશી ક્યારે? જાણો આ અવસરે કઇ વસ્તુઓનું દાન કરવાથી ધન સંપત્તિમાં થાય છે વૃદ્ધિ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Today's Horoscope: મિથુન સહિત આ રાશિની આવકમાં થશે વૃદ્ધિ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: મિથુન સહિત આ રાશિની આવકમાં થશે વૃદ્ધિ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી
Hun To Bolish : હું તો બોલીશ : સંકટ મોટું પણ લૉકડાઉન નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 
રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત, વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય
રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત, વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
Embed widget