શોધખોળ કરો

Diwali Upay: દિવાળીના અવસરે દિવડાનો આ ઉપાય ધન સંપત્તિમાં કરશે વધારો, જાણો વિધિ વિધાન

Deepak na Upay: દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનનો વિશેષ નિયમ છે. દિવાળી પર અનુષ્ઠાન અને પૂજન કરવાથી દેવી મહાલક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે કરવામાં આવેલ યુક્તિઓ ફળદાયી નિવડે છે.

Diwali 2025:દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈ દૂજ સુધી લગભગ 5 દિવસ ચાલે છે. દિવાળીને દીપ ઉત્સવ પણ કહેવાય છે. અંધકાર પર પ્રકાશની જીત દર્શાવે છે. આ દિવસે ભગવાન ગણેશ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

દિવાળીના દિવસે વિવિધ ઉપાયો કરવામાં આવે છે જેનાથી તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. દિવાળીના દિવસે દીવો પ્રગટાવવાની પરંપરા છે. દીવા સંબંધિત કેટલાક ઉપાયો અજમાવીને તમે તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

દીપકના  ઉપાયો

દિવાળીની સાંજે દીવો કરતી વખતે દીવામાં ગાયનું ઘી નાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને બાળવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય  છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે. એવી માન્યતા છે કે, દિવાળી પર દેશી ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને દરિદ્રતા દૂર થાય છે.

દિવાળીના દિવસે દીવામાં લવિંગ નાખીને સળગાવી દો. જ્યોતિષશાસ્ત્રમાં આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દીવામાં લવિંગ નાખીને સળગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ દીવો પૂજા ઘર અથવા હનુમાનજીના મંદિરમાં રાખો.

દિવાળી પર તલના તેલનો ઉપયોગ કરવો પણ શુભ માનવામાં આવે છે. જો તમે ગાયના ઘીનો દીવો પ્રગટાવી શકતા નથી, તો તમે તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો. તલનું તેલ ગ્રહદોષ દૂર કરે છે.

મોટા ભાગના ઘરોમાં દીવો પ્રગટાવવા માટે સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. દિવાળીના દિવસે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિ સંબંધિત દોષો દૂર થાય છે.

દિવાળી પર પંચ દીપમ તેલનો દીવો પ્રગટાવવાથી ઘરના સભ્યો સ્વસ્થ રહે છે. આ તેલનો દીવો પ્રગટાવવાથી સકારાત્મકતા અને સમૃદ્ધિ આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
Advertisement

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget