શોધખોળ કરો

Thursday upay: ગુરૂવારે ક્યારેય ન કરો આ કામ, થઇ શકે છે ધનહાનિ, જાણો શું છે કારણ

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, ભાગ્ય વગેરેનો નિર્ધારક માનવામાં આવે છે. આ દિવસે વ્રત અને કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો ગુરુ પ્રસન્ન થાય છે.

Thursday upay: જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, ભાગ્ય વગેરેનો નિર્ધારક માનવામાં આવે છે. આ દિવસે વ્રત અને કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો ગુરુ પ્રસન્ન થાય છે.

ગુરુવારે ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરવી ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, ભાગ્ય વગેરેનો નિર્ધારક માનવામાં આવે છે. જો આ દિવસે વ્રત અને કેટલાક વિશેષ ઉપાયો કરવામાં આવે તો ભગવાન બૃહસ્પતિની કૃપાથી ઉચ્ચ શિક્ષા અને અપાર ધનની પ્રાપ્તિના યોગ પણ બનવા લાગે છે. કોઈપણ ઈચ્છા પૂરી થઈ શકે છે. આ ઉપાયોથી કુંડળીમાં ગુરુ બળવાન બને છે.આવો જાણીએ ગુરુવારે કરવાના કેટલાક સરળ ઉપાય.

ગુરુવારે કરો આ ઉપાય

ગુરુવારે કોઈની પાસેથી ઉધાર ના લેવું  કે ન આપવું. એવું કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ બગડી શકે છે, જેના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

પુસ્તક દાન

ગુરુને જ્ઞાન અને વિદ્યાનો કારક ગ્રહ માનવામાં આવે છે. પુસ્તકોનું દાન, ખાસ કરીને ધાર્મિક પુસ્તકોનું દાન કરવાથી જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યયનનો વિકાસ થાય છે.પુસ્તક ફાટવું જોઈએ નહીં, તે તમને નુકસાન જ કરી શકે છે.

પીળા ફળનું દાન

કહેવાય છે કે ફળોનું દાન મૃત્યુ પછી પણ સ્વર્ગમાં સ્થાન મેળવવામાં મદદરૂપ થાય છે.પીળા ફળનું દાન જરૂરતમંદ કે ગરીબને કરો. આમ કરવાથી તમારા ઘરમાં ધન-સમૃદ્ધિનો માર્ગ ખુલશે અને તમને અટકેલું ધન પણ મળશે.

 ચંદન લગાવો 

દર ગુરુવારની પૂજા પછી હળદર અથવા પીળા ચંદનનું તિલક કરો  આમ કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બનશે. તેની સાથે જ વ્યક્તિને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા અને અને લાભ મળે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget