શોધખોળ કરો

Manglik Dosh Upay: માંગલિક દોષને દૂર કરવાનો આજે ઉત્તમ દિવસ, બુઢવા મંગળ પર આ ખાસ કરો કામ

Manglik Dosh Upay: જો કુંડળીમાં માંગલિક દોષ ( manglik Dosh હોય તો જીવન સમસ્યાઓથી ભરેલું હોય છે. જ્યેષ્ઠ માસનો મંગળવાર મંગળના અશુભ પ્રભાવને દૂર કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Manglik Dosh Upay: જો કુંડળીમાં માંગલિક દોષ ( manglik Dosh હોય તો જીવન સમસ્યાઓથી ભરેલું હોય છે. જ્યેષ્ઠ માસનો મંગળવાર મંગળના અશુભ પ્રભાવને દૂર કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

 દરેકની કુંડળીમાં કોઈને કોઈ  દોષ ચોક્કસ હોય છે. તેમાંથી માંગલિક દોષને મહત્વનો ગણવામાં આવે છે. મંગળ કુંડળીમાં છઠ્ઠા, આઠમા કે બારમા ભાવમાં હોય ત્યારે માંગલિક દોષ થાય છે. કેટલાક જ્યોતિષીઓનું માનવું છે કે ચોથા ભાવમાં સ્થિત મંગળ માંગલિક દોષનું (Manglik Dosh)કારણ પણ બની શકે છે.

 કુંડળીમાં માંગલિક દોષના કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને આ દોષ લગ્ન અને દાંપત્ય જીવનને પ્રભાવિત કરનાર માનવામાં આવે છે. આ સિવાય મંગલ દોષના કારણે પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. માંગલિક દોષોને દૂર કરવા માટે બુધવા મંગલ (Budhwa Mangal 2024) )નો દિવસ શ્રેષ્ઠ છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

 માંગલિક દોષ દૂર કરવાના ઉપાય

મંગલ દોષના  (Manglik Dosh)પ્રભાવને ઘટાડવા માટે તમારે બુઢવા  મંગલના દિવસે તમારા ઘરમાં મંગલ યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આ સાથે જ આજે મંગલ ચંડિકા શ્રોતનો પાઠ કરવાથી માંગલિક દોષની અસર ઓછી થવા લાગે છે.

આજે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પક્ષીઓને ખવડાવો. માંગલિક દોષ દૂર કરવા માટે બુઢવા મંગલના દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી જલ્દી રાહત મળે છે.

જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો આજે ભગવાન હનુમાનની પૂજા યોગ્ય રીતે કરો અને સુંદરકાંડનો પાઠ કરો. મંગલ દોષથી મુક્તિ મેળવવા માટે તમારી ક્ષમતા મુજબ લાલ દાળ અને લાલ વસ્ત્રોનું દાન કરો. આ ઉપાયો કરવાથી કુંડળીમાં મંગલ દોષનો (Manglik Dosh) પ્રભાવ ઓછો થાય છે.

જ્યેષ્ઠ માસના દરેક મંગળવારે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. લાલ વસ્ત્રો પહેરીને ભગવાન હનુમાનની પૂજા કરો અને તેમને ગોળ અને ચણા અર્પણ કરો. મંદિરમાં લાલ રંગના ફળ અથવા મીઠાઈનું દાન કરો.

જો માંગલિક દોષના કારણે કન્યાના લગ્નમાં અવરોધો આવતા હોય તો જ્યેષ્ઠ માસના કોઈપણ મંગળવારે માટીના વાસણ અથવા પીપળના ઝાડ સાથે કન્યાના પ્રતીકાત્મક વિવાહ કરો. તેનાથી કન્યાની કુંડળીમાં રહેલો મંગલ દોષ દૂર થઈ જાય છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
Embed widget