શોધખોળ કરો

Manglik Dosh Upay: માંગલિક દોષને દૂર કરવાનો આજે ઉત્તમ દિવસ, બુઢવા મંગળ પર આ ખાસ કરો કામ

Manglik Dosh Upay: જો કુંડળીમાં માંગલિક દોષ ( manglik Dosh હોય તો જીવન સમસ્યાઓથી ભરેલું હોય છે. જ્યેષ્ઠ માસનો મંગળવાર મંગળના અશુભ પ્રભાવને દૂર કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Manglik Dosh Upay: જો કુંડળીમાં માંગલિક દોષ ( manglik Dosh હોય તો જીવન સમસ્યાઓથી ભરેલું હોય છે. જ્યેષ્ઠ માસનો મંગળવાર મંગળના અશુભ પ્રભાવને દૂર કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

 દરેકની કુંડળીમાં કોઈને કોઈ  દોષ ચોક્કસ હોય છે. તેમાંથી માંગલિક દોષને મહત્વનો ગણવામાં આવે છે. મંગળ કુંડળીમાં છઠ્ઠા, આઠમા કે બારમા ભાવમાં હોય ત્યારે માંગલિક દોષ થાય છે. કેટલાક જ્યોતિષીઓનું માનવું છે કે ચોથા ભાવમાં સ્થિત મંગળ માંગલિક દોષનું (Manglik Dosh)કારણ પણ બની શકે છે.

 કુંડળીમાં માંગલિક દોષના કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને આ દોષ લગ્ન અને દાંપત્ય જીવનને પ્રભાવિત કરનાર માનવામાં આવે છે. આ સિવાય મંગલ દોષના કારણે પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. માંગલિક દોષોને દૂર કરવા માટે બુધવા મંગલ (Budhwa Mangal 2024) )નો દિવસ શ્રેષ્ઠ છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

 માંગલિક દોષ દૂર કરવાના ઉપાય

મંગલ દોષના  (Manglik Dosh)પ્રભાવને ઘટાડવા માટે તમારે બુઢવા  મંગલના દિવસે તમારા ઘરમાં મંગલ યંત્ર સ્થાપિત કરવું જોઈએ. આ સાથે જ આજે મંગલ ચંડિકા શ્રોતનો પાઠ કરવાથી માંગલિક દોષની અસર ઓછી થવા લાગે છે.

આજે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પક્ષીઓને ખવડાવો. માંગલિક દોષ દૂર કરવા માટે બુઢવા મંગલના દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી જલ્દી રાહત મળે છે.

જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો આજે ભગવાન હનુમાનની પૂજા યોગ્ય રીતે કરો અને સુંદરકાંડનો પાઠ કરો. મંગલ દોષથી મુક્તિ મેળવવા માટે તમારી ક્ષમતા મુજબ લાલ દાળ અને લાલ વસ્ત્રોનું દાન કરો. આ ઉપાયો કરવાથી કુંડળીમાં મંગલ દોષનો (Manglik Dosh) પ્રભાવ ઓછો થાય છે.

જ્યેષ્ઠ માસના દરેક મંગળવારે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. લાલ વસ્ત્રો પહેરીને ભગવાન હનુમાનની પૂજા કરો અને તેમને ગોળ અને ચણા અર્પણ કરો. મંદિરમાં લાલ રંગના ફળ અથવા મીઠાઈનું દાન કરો.

જો માંગલિક દોષના કારણે કન્યાના લગ્નમાં અવરોધો આવતા હોય તો જ્યેષ્ઠ માસના કોઈપણ મંગળવારે માટીના વાસણ અથવા પીપળના ઝાડ સાથે કન્યાના પ્રતીકાત્મક વિવાહ કરો. તેનાથી કન્યાની કુંડળીમાં રહેલો મંગલ દોષ દૂર થઈ જાય છે.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Assembly Elections Results: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ PM મોદીનું સંબોધનJeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Embed widget