શોધખોળ કરો

Vastu Tips: નમકનો આ ઉપાય દ્રરિદ્રતાના કરશે દૂર, અજમાવી જઓ સિદ્ધ પ્રયોગ

જો ઘરમાં નેગેટિવ ઊર્જાથી પરેશાન હોવ અને ઘરમાં બરકત ન રહેતી હોય તો આપે નમકના કેટલાક પ્રયોગ કરવા જરૂરી છે. જેનાથી ઘર હનુમંતની કૃપા થશે અને ઘરનુ નકારાત્મક ઊર્જાથી રક્ષણ થશે

Vastu Remedies: : જો બાથરૂમમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. મીઠા સાથે સંબંધિત વાસ્તુ ટિપ્સ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. આમ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરેક ભાગમાં કોઈને કોઈ ઉર્જા હોય છે, જેની અસર ઘરના લોકો પર પણ પડે છે. બાથરૂમને પણ વાસ્તુમાં મહત્વનો ભાગ માનવામાં આવે છે. થોડી ગંદકીના કારણે બાથરૂમમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને તેમાંથી નીકળતી નકારાત્મક ઉર્જા આખા ઘરમાં ફેલાવા લાગે છે. વાસ્તુ અનુસાર બાથરૂમમાં મીઠું રાખવાના ખાસ ફાયદા છે. જાણીએ શું છે આ પ્રયોગ

બાથરૂમમાં મીઠું રાખવાના ફાયદા

વાસ્તુ અનુસાર બાથરૂમની અંદર કાચના બાઉલમાં રોક સોલ્ટ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આમ કરવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે. ખારા પાણીથી સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. બાથરૂમમાં કાચના બાઉલમાં મીઠું રાખવાથી ઘરમાં પૈસાની કમી દૂર થાય છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. તે વાતાવરણને શુદ્ધ કરે છે અને લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ ખોલે છે. મીઠાના ઉપાયથી ઘરમાં આશીર્વાદ આવે છે.

આ દિશામાં મીઠું રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે પાણીથી ભરેલી કાચની ટમ્બલરમાં મીઠું મિક્સ કરીને બાથરૂમના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખો. આમ કરવાથી ધનનો પ્રવાહ વધે છે. બાથરૂમ સંબંધિત વાસ્તુ દોષ દૂર કરવા માટે પિત્તળના વાસણમાં ક્રિસ્ટલ મીઠું રાખો. ધ્યાન રાખો કે આ બાઉલ જ્યાં પણ હોય, તેને કોઈનો હાથ અડવો ન જોઈએ. સમયાંતરે મીઠું બદલતા રહો.શૌચાલયમાં પણ નમક નાખને  વહાવી દેવાથી  ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. તમારે આ મીઠું 15-15 દિવસ પછી બદલતા રહેવાનું છે.

આ દિવસે બાથરૂમમાં મીઠું રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર મંગળવાર કે શનિવારે બાથરૂમમાં મીઠું રાખવું વધુ સારું માનવામાં આવે છે. મંગળવારે હનુમાનજીના નામ પર બાથરૂમમાં મીઠું રાખવાથી હનુમાનજી ઘરમાં પ્રવેશતી નકારાત્મક ઉર્જાથી બચાવે છે. બીજી તરફ શનિવારે શનિદેવતાનું નામ લેતી વખતે બાથરૂમમાં મીઠું રાખવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશવા દેતા નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dharmayuddha Yartra: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીની ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ, જાણો તેની પાછળનો હેતુ
Dharmayuddha Yartra: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીની ધર્મયુદ્ધ યાત્રાનો શંખનાદ, જાણો તેની પાછળનો હેતુ
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિનો ક્યારે થશે પ્રારંભ,જાણો તારીખ અને કળશ સ્થાપનનું શુભ મૂહૂર્ત
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિનો ક્યારે થશે પ્રારંભ,જાણો તારીખ અને કળશ સ્થાપનનું શુભ મૂહૂર્ત
Marriage Remedies: શાનદાર કરિયર છતાં પણ લગ્નમાં આવે છે વિઘ્ન, આ કારણ છે જવાબદાર
Marriage Remedies: શાનદાર કરિયર છતાં પણ લગ્નમાં આવે છે વિઘ્ન, આ કારણ છે જવાબદાર
Today's Horoscope: મેષ સહિત આ રાશિ માટે શનિવાર રહેશે અનુકૂળ, જાણો આજનું ભવિષ્યકથન
Today's Horoscope: મેષ સહિત આ રાશિ માટે શનિવાર રહેશે અનુકૂળ, જાણો આજનું ભવિષ્યકથન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
Embed widget