શોધખોળ કરો

Vastu Tips: બેડરૂમમાંથી આ વસ્તુઓને તરત જ હટાવી દો, નહિ તો વિવાહિત જીવનમાં તકરાર સર્જાશે

Vastu For Bedroom : વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં રાખવામાં આવેલી વસ્તુઓ પતિ-પત્નીના સંબંધો પર અસર કરે છે. કેટલીક વસ્તુઓમાં નકારાત્મક ઉર્જા સર્જે છે જેના કારણે પતિ-પત્નીના સંબંધોમાં વિવાદ સર્જાઇ છે.

Vastu For Bedroom : વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં રાખવામાં આવેલી વસ્તુઓ પતિ-પત્નીના સંબંધો પર અસર કરે છે. કેટલીક વસ્તુઓમાં નકારાત્મક ઉર્જા સર્જે છે જેના કારણે પતિ-પત્નીના સંબંધોમાં વિવાદ સર્જાઇ  છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખૂણાની દિશાનું વિશેષ મહત્વ છે. વાસ્તુમાં બેડરૂમ માટે પણ ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમની દિશાથી લઈને તેમાં રાખવામાં આવેલી વસ્તુઓ પતિ-પત્નીના સંબંધો પર અસર કરે છે. બેડરૂમમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા બનાવે છે અને તેના કારણે પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ આવે છે. આ વસ્તુઓ પારિવારિક જીવનમાં વિખવાદ વધારવાનું કામ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓને બેડરૂમમાં બિલકુલ ન રાખવી જોઈએ. જો તમારા બેડરૂમમાં પણ આ વસ્તુઓ છે તો તેને તરત જ કાઢી નાખો.

બેડરૂમમાં આ વસ્તુઓ ન રાખો

બેડરૂમમાં ક્યારેય આક્રમક ફોટા ન લગાવો. વાસ્તુ અનુસાર, આક્રમક પ્રાણીઓના ચિત્રો, યુદ્ધના ચિત્રો અથવા ઉદાસ ચહેરાવાળા ચિત્રો મન અને મગજ પર નકારાત્મક અસર કરે છે. તેની અસર પતિ-પત્નીના સંબંધો પર પણ અસર કરે  છે.

બેડરૂમમાં કાંટાદાર છોડ ક્યારેય ન રાખવા જોઈએ. બેડરૂમમાં નાના કેક્ટસ કે કાંટાવાળા ફૂલ રાખવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ વધી જાય છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પણ વધે છે. બારી પાસે અપરાજિતાનો છોડ લગાવવાથી પરસ્પર પ્રેમ વધે છે.

બેડરૂમમાં મૃત વ્યક્તિની તસવીર ક્યારેય ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં આ તસવીરો ઘરની વાસ્તુને પ્રભાવિત કરે છે. જેના કારણે પતિ-પત્ની વચ્ચે ખુશીનું વાતાવરણ રહેતું નથી.

જો બેડરૂમમાં સમુદ્ર, ધોધ કે પાણીનું ચિત્ર હોય તો તેને તરત જ કાઢી નાખો. એવું માનવામાં આવે છે કે આના કારણે પતિ-પત્ની વચ્ચેનો વિશ્વાસ ખતમ થવા લાગે છે.

વિવાહિત જીવન સુખમય પસાર થાય તે માટે બેડરૂમની દિશા પર પણ ધ્યાન આપવું જરૂરી છે. બેડરૂમ હંમેશા ઉત્તર કે ઉત્તર-પશ્ચિમ દિશામાં બનાવવો જોઈએ. આના કારણે પતિ-પત્નીના સંબંધો વધુ મજબૂત બને છે અને જીવનમાં પ્રેમ જળવાઈ રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
Embed widget