શોધખોળ કરો

જીવનમાં ઉન્નતિ થંભી ગઇ છે? સુખ-શાંતિ આપના ઘરનો રસ્તો ભૂલી ગઇ છ? આ અચૂક ઉપાય અજમાવી જુઓ,. ભાગ્ય આપશે સાથ

શું આપના ઘરમાં બરકત નથી રહેતી, ઘરમાં મતભેદના કારણે કલહ રહે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ આ ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

વાસ્તુ ટિપ્સ:શું આપના ઘરમાં બરકત નથી રહેતી, ઘરમાં મતભેદના કારણે કલહ રહે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ આ ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

પ્રગતિ માટે જરૂરી છે કે પરિવારના સભ્યો વચ્ચે હંમેશા પ્રેમ રહે. જ્યાં મતભેદનું વાતાવરણ હોય છે, એવું માનવામાં આવે છે કે ત્યાં નકારાત્મક શક્તિઓ વાસ કરવા લાગે છે અને ત્યાં રહેતા લોકોની પ્રગતિના તમામ રસ્તાઓ બંધ થઈ જાય છે. વાસ્તુમાં કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે પરિવારમાં પ્રેમ તો વધારશે જ સાથે જ જીવનમાંથી નકારાત્મક શક્તિઓ અને નકારાત્મક વિચારોને દૂર કરવામાં મદદરૂપ થશે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે

જો આપના ઘરમાં બરકત ન રહેતી હોય, જો હાથમાં પૈસા ન હોય અથવા અયોગ્ય ખર્ચ વધારે હોય તો શનિવારે ઘરની નજીકના કોઈપણ મંદિરમાં હલવો અને ખીચડીનું દાન કરો.

જો પરિવારના તમામ સભ્યો જમીન પર બેસીને ભોજન કરે તો વેપાર કે કાર્યક્ષેત્રમાં સમૃદ્ધિ આવે છે.

આર્થિક પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે શનિવારે વહેતા પાણીમાં અખરોટ અથવા નારિયેળ તરતા મૂકો,

 શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીની સામે સોનાના આભૂષણો મૂકો અને તેના પર કેસરનું તિલક કરો. કનકધારા સ્તોત્રનો પાઠ કરો.

દરેક જરૂરિયાતમંદને મદદ કરવાનો પ્રયાસ કરો. પતિએ હંમેશા પત્નીનું સન્માન કરવું જોઈએ. સુખી દામ્પત્ય જીવન માટે પીપળ અને કેળાના ઝાડની પૂજા કરો. દર મહિને તમારો પગાર તમારી પત્નીને આપો. એ પગાર પત્નીના જ હસ્તે  તિજોરીમાં રાખવો જોઈએ. ઓછા પગાર માટે તમારા પાર્ટનરને ક્યારેય દોષ ન આપો.

ઘરમાં કીડી, પક્ષી, ગાય, કૂતરા, કાગડા માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરો. બુધવારે કન્યાઓને લીલા કપડા અથવા લીલી બંગડીઓનું દાન કરો. પીળા વસ્ત્રો, ધાર્મિક પુસ્તક, પીળી ખાદ્ય સામગ્રી શિક્ષક અથવા મંદિરના પૂજારીને દાન કરો. ઘરમાં સુખ-શાંતિ માટે સવાર-સાંજ કપૂર સળગાવો. ઘરમાં હંમેશા સુગંધિત વાતાવરણ બની રહેવાની સાથે સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.

 

ટોપ સ્ટોરી

મંગળનું કર્ક રાશિમાં ગોચર: 12 નવેમ્બર સુધી તમામ 12 રાશિઓ પર શું થશે અસર?
મંગળનું કર્ક રાશિમાં ગોચર: 12 નવેમ્બર સુધી તમામ 12 રાશિઓ પર શું થશે અસર?
નીચભંગ રાજયોગ: નીચનો મંગળ કરશે મોટી ઉથલપાથલ! આ 6 રાશિઓનું ભાગ્ય ચમકશે
નીચભંગ રાજયોગ: નીચનો મંગળ કરશે મોટી ઉથલપાથલ! આ 6 રાશિઓનું ભાગ્ય ચમકશે
Ganesh Visarjan 2026: ગણેશ વિસર્જન સમયે જો આ ભૂલના કારણે ઘરમાં નથી રહેતી બરકત, જાણો વિસર્જનના નિયમો
Ganesh Visarjan 2026: ગણેશ વિસર્જન સમયે જો આ ભૂલના કારણે ઘરમાં નથી રહેતી બરકત, જાણો વિસર્જનના નિયમો
Ganesh Utsav: દેશની આ મસ્જિદમાં ઉજવાય છે ગણેશ ઉત્સવ, કરાઇ છે બાપ્પાની સ્થાપના
Ganesh Utsav: દેશની આ મસ્જિદમાં ઉજવાય છે ગણેશ ઉત્સવ, કરાઇ છે બાપ્પાની સ્થાપના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
Embed widget