શોધખોળ કરો

જીવનમાં ઉન્નતિ થંભી ગઇ છે? સુખ-શાંતિ આપના ઘરનો રસ્તો ભૂલી ગઇ છ? આ અચૂક ઉપાય અજમાવી જુઓ,. ભાગ્ય આપશે સાથ

શું આપના ઘરમાં બરકત નથી રહેતી, ઘરમાં મતભેદના કારણે કલહ રહે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ આ ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

વાસ્તુ ટિપ્સ:શું આપના ઘરમાં બરકત નથી રહેતી, ઘરમાં મતભેદના કારણે કલહ રહે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ આ ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

પ્રગતિ માટે જરૂરી છે કે પરિવારના સભ્યો વચ્ચે હંમેશા પ્રેમ રહે. જ્યાં મતભેદનું વાતાવરણ હોય છે, એવું માનવામાં આવે છે કે ત્યાં નકારાત્મક શક્તિઓ વાસ કરવા લાગે છે અને ત્યાં રહેતા લોકોની પ્રગતિના તમામ રસ્તાઓ બંધ થઈ જાય છે. વાસ્તુમાં કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે પરિવારમાં પ્રેમ તો વધારશે જ સાથે જ જીવનમાંથી નકારાત્મક શક્તિઓ અને નકારાત્મક વિચારોને દૂર કરવામાં મદદરૂપ થશે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે

જો આપના ઘરમાં બરકત ન રહેતી હોય, જો હાથમાં પૈસા ન હોય અથવા અયોગ્ય ખર્ચ વધારે હોય તો શનિવારે ઘરની નજીકના કોઈપણ મંદિરમાં હલવો અને ખીચડીનું દાન કરો.

જો પરિવારના તમામ સભ્યો જમીન પર બેસીને ભોજન કરે તો વેપાર કે કાર્યક્ષેત્રમાં સમૃદ્ધિ આવે છે.

આર્થિક પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે શનિવારે વહેતા પાણીમાં અખરોટ અથવા નારિયેળ તરતા મૂકો,

 શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીની સામે સોનાના આભૂષણો મૂકો અને તેના પર કેસરનું તિલક કરો. કનકધારા સ્તોત્રનો પાઠ કરો.

દરેક જરૂરિયાતમંદને મદદ કરવાનો પ્રયાસ કરો. પતિએ હંમેશા પત્નીનું સન્માન કરવું જોઈએ. સુખી દામ્પત્ય જીવન માટે પીપળ અને કેળાના ઝાડની પૂજા કરો. દર મહિને તમારો પગાર તમારી પત્નીને આપો. એ પગાર પત્નીના જ હસ્તે  તિજોરીમાં રાખવો જોઈએ. ઓછા પગાર માટે તમારા પાર્ટનરને ક્યારેય દોષ ન આપો.

ઘરમાં કીડી, પક્ષી, ગાય, કૂતરા, કાગડા માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરો. બુધવારે કન્યાઓને લીલા કપડા અથવા લીલી બંગડીઓનું દાન કરો. પીળા વસ્ત્રો, ધાર્મિક પુસ્તક, પીળી ખાદ્ય સામગ્રી શિક્ષક અથવા મંદિરના પૂજારીને દાન કરો. ઘરમાં સુખ-શાંતિ માટે સવાર-સાંજ કપૂર સળગાવો. ઘરમાં હંમેશા સુગંધિત વાતાવરણ બની રહેવાની સાથે સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget