શોધખોળ કરો

Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'

મુંબઈમાં ચાલી રહેલા એબીપી ન્યૂઝના "આઈડિયા ઓફ ઈન્ડિયા" સમિટના પહેલા દિવસના એક સેશનમાં બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટી સામેલ થવા માટે પહોંચ્યા.

મુંબઈમાં ચાલી રહેલા એબીપી ન્યૂઝના "આઈડિયા ઓફ ઈન્ડિયા" સમિટના પહેલા દિવસના એક સેશનમાં બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટી સામેલ થવા માટે પહોંચ્યા. આ દરમિયાન તેમણે અત્યાર સુધીની તેમની સફર વિશે વાત કરી હતી. પોતાની અભિનય કારકિર્દી વિશે વાત કરતા અભિનેતાએ જણાવ્યું કે તેમણે સખત મહેનત કરી છે અને આ કારણે તેઓ આજે અહીં છે. 

પિતા સુનિલ શેટ્ટીના પ્રેરણાસ્ત્રોત છે

"ક્યાંક ને ક્યાંક  મને લાગે છે કે એ સફર હજુ પણ ચાલી રહી છે. ખાસ કરીને ઉદ્યોગમાં મારા પ્રવેશ પછી હું મારા પરિવાર અને બાળકો વિશે વિચારું છું. હવે જ્યારે નાના બન્યો છું  ત્યારે હું તેના વિશે વિચારું છું. પરંતુ   એક સુંદર જર્ની રહી છે. જ્યારે મને તક મળી ત્યારે મેં મારા પિતાને પૂછ્યું કે એક તક મળી છે ઈન્ડસ્ટ્રીમાં તો સૌથી પહેલા મે તેમને પુછ્યું અને તેમણે કહ્યું કે 'જીવન ફક્ત એક જ વાર મળે છે, તેથી તેને તમારું શ્રેષ્ઠ આપો. તમે જે પણ કરો તે સત્ય અને પ્રામાણિકતાથી કરો."

"બોર્ડર" માં કામ કરવાનો ઇનકાર કેમ કર્યો હતો

આ દરમિયાન સુનિલ શેટ્ટીને જ્યારે  પૂછવામાં આવ્યું કે તેમણે શરૂઆતમાં ફિલ્મ "બોર્ડર" માં કામ કરવાનો ઇનકાર કેમ કર્યો હતો ? તેના જવાબમાં સુનિલ શેટ્ટીએ કહ્યું, "હા, મેં શરૂઆતમાં ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે મને કહેવામાં આવ્યું હતું કે જેપી દત્તાજી ખૂબ કડક છે. તેઓ સેટ પર ઠપકો આપે છે આ સાંભળીને મે ના પાડી હતી.  પરંતુ પછી હું સેટ પર ગયો અને જેપીજીને મળ્યો તો મને ખૂબ સારું લાગ્યું. મને લાગે છે કે જો મેં "બોર્ડર" ફિલ્મ ન કરી હોત તો હું ક્યારેય અહીં સુધી પહોંચી શક્યો ન હોત. આ ફિલ્મને કારણે જ લોકો મને યાદ કરે છે. આ ફિલ્મ મારી જીંદગી માટે ખૂબ જ જરુરી હતી. "

સાસુના કહેવાથી હા પાડી

આગળ સુનીલ શેટ્ટીએ કહ્યું કે, પછી મારા સાસુએ મને આ ફિલ્મ કરવા માટે મનાવી લીધો અને હું સેટ પર ગયો, જેપીજીને મળ્યો તો ખૂબ જ સારુ લાગ્યું, મને લાગે છે કે જો મેં 'બોર્ડર'ફિલ્મ  ન કરી હોત તો હું ક્યારેય અહીં સુધી પહોંચી શક્યો ન હોત. આ ફિલ્મને કારણે જ લોકો મને યાદ કરે છે. આ ફિલ્મ મારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget