શોધખોળ કરો

Vastu Tips: સાવધાન: કિચનમાં ન કરશો ક્યારે આ ભૂલ, નહિતો ભયંકર મુશીબતો કરવો પડશે સામનો

રસોડામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાહુ-કેતુ જેઓ આવું નથી કરતા તેમને પરેશાન કરે છે. જાણો વાસ્તુશાસ્ત્રમાં રસોડાને લઇને શું છે નિયમ

Vastu Tips: રસોડામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાહુ-કેતુ જેઓ આવું નથી કરતા તેમને પરેશાન કરે છે. જાણો વાસ્તુશાસ્ત્રમાં રસોડાને લઇને શું છે નિયમ

જ્યોતિષમાં રાહુ-કેતુને પાપ ગ્રહ માનવામાં આવે છે. તે શુભ અને અશુભ બંને ફળ આપે છે. કળિયુગમાં આ બે ગ્રહો વિશે કહેવાય છે કે તેમના ફળને સમજવું અશક્ય છે. તે  જીવનમાં  અચાનક બનતી ઘટનાઓનો કારક છે. આ બંને ગ્રહોને પ્રપંચી ગ્રહો પણ કહેવામાં આવે છે. આને પડછાયા ગ્રહો કહેવામાં આવે છે. જે ગ્રહો સાથે શુભ અને અશુભ સ્થિતિમાં હોય છે, તે મુજબ પરિણામ આપે છે.

વાસ્તુશાસ્ત્રની વાત કરવામાં આવે તો આ બંને ગ્રહોને ગણવામાં આવે છે. ઘરની સકારાત્મક ઉર્જા ને નકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરવામાં આ બંને ગ્રહોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુ-કેતુનો તમારા રસોડા સાથે પણ ગહન સંબંધ છે. ચાલો સમજીએ કે કેવી

  રસોડાનું વાસ્તુ

રસોડાનો સંબંધ માત્ર સ્વાસ્થ્ય સાથે જ નથી, તેનો સંબંધ સુખ-સમૃદ્ધિ સાથે પણ છે. તેથી રસોડાની બાબતમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. રસોડું હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. કારણ કે રસોડાનો સંબંધ તમારા નસીબ સાથે પણ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રસોડાનું સ્થાન અગ્નિ કોણ (પૂર્વ-દક્ષિણ) માનવામાં આવે છે. આ સ્થાન પર રસોડું રાખવાથી શુભ ફળ મળે છે. તેની સાથે મંગળની અશુભતા પણ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ઊર્જાનો કારક માનવામાં આવે છે. અગ્નિ સાથે મંગળનો સંબંધ પણ જણાવવામાં આવ્યો છે, તેથી આ સ્થાન પર રસોડું બનાવવું શુભ માનવામાં આવે છે.

 જો આપ આ ભૂલ નહિ કરો તો આ ગ્રહ ક્યારેય નહી કરે પરેશાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં લાંબા સમય સુધી એંઠા  વાસણો ન રાખવા જોઈએ. આ વાસણોને સાફ કરીને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ. રાત્રિભોજન કર્યા પછી આખી રાત ગંદા વાસણ રસોડામાં ન રાખો,  આમ કરવાથી ઘરમાં આર્થિક સંકટ આવવા લાગે છે. એટલે કે પૈસાની અછતથી પરેશાની થવા લાગે છે. જમા થયેલી મૂડીનો નાશ થવા લાગે છે અને દેવાની સ્થિતિ યથાવત રહે છે.

રસોડામાં, ઘરની કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમે દિનચર્યામાં ઘણી સમસ્યાઓથી બચી શકો છો. જો તમે આ ભૂલો નથી કરતા તો રાહુ-કેતુ તમને પરેશાન નહીં કરે.

 રસોડામાં યુઝ કરાયેલા ગંદા વાસણ લાંબો સમય ન રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં લાંબા સમય સુધી  એઠા  વાસણો ન રાખવા જોઈએ. આ વાસણોને સાફ કરીને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ. રાત્રિભોજન કર્યા પછી વાસણો આખી રાત ગંદા ન છોડી દેતા તેને સાફ કીરને  રાખવા જોઈએ. આમ ન કરવાથી ઘરમાં આર્થિક સંકટ  આવવા લાગે છે. એટલે કે પૈસાની અછતથી પરેશાની થવા લાગે છે. જમા થયેલી મૂડીનો નાશ થવા લાગે છે અને દેવાની સ્થિતિ યથાવત રહે છે.

ચાકુને તેના સ્થાન પર જ રાખો

રસોડામાં ચાકુ ક્યારેય જેમ તેમ ગમે ત્યાં ન રાખવું જોઈએ. છરીનું એક સ્થાન સુનિશ્ચિત કરી દો.  છરી ત્યાં જ રાખવી જોઈએ. ગમે ત્યાં મૂકી દેવાથી  ગુસ્સો વધે છે, તણાવ વધે છે અને સંબંધો પર અસર પડે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget