શોધખોળ કરો

Vastu Tips: સાવધાન: કિચનમાં ન કરશો ક્યારે આ ભૂલ, નહિતો ભયંકર મુશીબતો કરવો પડશે સામનો

રસોડામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાહુ-કેતુ જેઓ આવું નથી કરતા તેમને પરેશાન કરે છે. જાણો વાસ્તુશાસ્ત્રમાં રસોડાને લઇને શું છે નિયમ

Vastu Tips: રસોડામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાહુ-કેતુ જેઓ આવું નથી કરતા તેમને પરેશાન કરે છે. જાણો વાસ્તુશાસ્ત્રમાં રસોડાને લઇને શું છે નિયમ

જ્યોતિષમાં રાહુ-કેતુને પાપ ગ્રહ માનવામાં આવે છે. તે શુભ અને અશુભ બંને ફળ આપે છે. કળિયુગમાં આ બે ગ્રહો વિશે કહેવાય છે કે તેમના ફળને સમજવું અશક્ય છે. તે  જીવનમાં  અચાનક બનતી ઘટનાઓનો કારક છે. આ બંને ગ્રહોને પ્રપંચી ગ્રહો પણ કહેવામાં આવે છે. આને પડછાયા ગ્રહો કહેવામાં આવે છે. જે ગ્રહો સાથે શુભ અને અશુભ સ્થિતિમાં હોય છે, તે મુજબ પરિણામ આપે છે.

વાસ્તુશાસ્ત્રની વાત કરવામાં આવે તો આ બંને ગ્રહોને ગણવામાં આવે છે. ઘરની સકારાત્મક ઉર્જા ને નકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરવામાં આ બંને ગ્રહોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુ-કેતુનો તમારા રસોડા સાથે પણ ગહન સંબંધ છે. ચાલો સમજીએ કે કેવી

  રસોડાનું વાસ્તુ

રસોડાનો સંબંધ માત્ર સ્વાસ્થ્ય સાથે જ નથી, તેનો સંબંધ સુખ-સમૃદ્ધિ સાથે પણ છે. તેથી રસોડાની બાબતમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. રસોડું હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. કારણ કે રસોડાનો સંબંધ તમારા નસીબ સાથે પણ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રસોડાનું સ્થાન અગ્નિ કોણ (પૂર્વ-દક્ષિણ) માનવામાં આવે છે. આ સ્થાન પર રસોડું રાખવાથી શુભ ફળ મળે છે. તેની સાથે મંગળની અશુભતા પણ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ઊર્જાનો કારક માનવામાં આવે છે. અગ્નિ સાથે મંગળનો સંબંધ પણ જણાવવામાં આવ્યો છે, તેથી આ સ્થાન પર રસોડું બનાવવું શુભ માનવામાં આવે છે.

 જો આપ આ ભૂલ નહિ કરો તો આ ગ્રહ ક્યારેય નહી કરે પરેશાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં લાંબા સમય સુધી એંઠા  વાસણો ન રાખવા જોઈએ. આ વાસણોને સાફ કરીને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ. રાત્રિભોજન કર્યા પછી આખી રાત ગંદા વાસણ રસોડામાં ન રાખો,  આમ કરવાથી ઘરમાં આર્થિક સંકટ આવવા લાગે છે. એટલે કે પૈસાની અછતથી પરેશાની થવા લાગે છે. જમા થયેલી મૂડીનો નાશ થવા લાગે છે અને દેવાની સ્થિતિ યથાવત રહે છે.

રસોડામાં, ઘરની કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમે દિનચર્યામાં ઘણી સમસ્યાઓથી બચી શકો છો. જો તમે આ ભૂલો નથી કરતા તો રાહુ-કેતુ તમને પરેશાન નહીં કરે.

 રસોડામાં યુઝ કરાયેલા ગંદા વાસણ લાંબો સમય ન રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં લાંબા સમય સુધી  એઠા  વાસણો ન રાખવા જોઈએ. આ વાસણોને સાફ કરીને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ. રાત્રિભોજન કર્યા પછી વાસણો આખી રાત ગંદા ન છોડી દેતા તેને સાફ કીરને  રાખવા જોઈએ. આમ ન કરવાથી ઘરમાં આર્થિક સંકટ  આવવા લાગે છે. એટલે કે પૈસાની અછતથી પરેશાની થવા લાગે છે. જમા થયેલી મૂડીનો નાશ થવા લાગે છે અને દેવાની સ્થિતિ યથાવત રહે છે.

ચાકુને તેના સ્થાન પર જ રાખો

રસોડામાં ચાકુ ક્યારેય જેમ તેમ ગમે ત્યાં ન રાખવું જોઈએ. છરીનું એક સ્થાન સુનિશ્ચિત કરી દો.  છરી ત્યાં જ રાખવી જોઈએ. ગમે ત્યાં મૂકી દેવાથી  ગુસ્સો વધે છે, તણાવ વધે છે અને સંબંધો પર અસર પડે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Adhik Maas 2026: અધિકમાસનો આજથી પ્રારંભ, જાણો કયાં કાર્યો કરવા વર્જિત અને ક્યાં કાર્યો કરવા શુભ
Adhik Maas 2026:અધિકમાસનો આજથી પ્રારંભ, જાણો કયાં કાર્યો કરવા વર્જિત અને ક્યાં કાર્યો કરવા શુભ
Today's horoscope: વૃશ્ચિક મકર માટે શાનદાર દિવસ, જાણો આપની રાશિનું આજનું ભવિષ્યકથન
Today's horoscope: વૃશ્ચિક મકર માટે શાનદાર દિવસ, જાણો આપની રાશિનું આજનું ભવિષ્યકથન
Shani Jayanti 2026: શનિ જયંતી પર રચાયા 4 દુર્લભ દુર્લભ સંયોગ, સુખી જીવન માટે કરો આ સિદ્ધ ઉપાય
Shani Jayanti 2026: શનિ જયંતી પર રચાયા 4 દુર્લભ દુર્લભ સંયોગ, સુખી જીવન માટે કરો આ સિદ્ધ ઉપાય
ધન રાશિને મળશે પ્રમોશનના ગૂડ ન્યુઝ, મકર રાશિને મળશે પૈતૃક સંપત્તિ, , જાણો શનિવારનું રાશિફળ
ધન રાશિને મળશે પ્રમોશનના ગૂડ ન્યુઝ, મકર રાશિને મળશે પૈતૃક સંપત્તિ, , જાણો શનિવારનું રાશિફળ

વિડિઓઝ

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ | ચાવડાનું રાજીનામું આપનાર નેતાને કરાયા સસ્પેન્ડ
Amit Shah On Congress : દુરબીન લઈને કોંગ્રેસને શોધીએ તો પણ કોંગ્રેસ દેખાતી નથી , અમિત શાહના પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : અસહ્ય ગરમીથી રાહત ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનો નશો
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલમાં લાલિયાવાડી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sasaram Railway Station: સાસારામ-પટના પેસેન્જર ટ્રેનમાં લાગી આગ, રેલવે સ્ટેશન પર મચી અફરાતફરી
Sasaram Railway Station: સાસારામ-પટના પેસેન્જર ટ્રેનમાં લાગી આગ, રેલવે સ્ટેશન પર મચી અફરાતફરી
US એર શોમાં સામસામે ટકરાયા બે F-18 ફાઈટર જેટ, પાયલટ્સનો થયો બચાવ, VIDEO
US એર શોમાં સામસામે ટકરાયા બે F-18 ફાઈટર જેટ, પાયલટ્સનો થયો બચાવ, VIDEO
Kerala CM Oath Ceremony: કેરળમાં આજે વીડી સતીશન લેશે CM પદના શપથ, IUMLને મળશે 5 મંત્રી પદ
Kerala CM Oath Ceremony: કેરળમાં આજે વીડી સતીશન લેશે CM પદના શપથ, IUMLને મળશે 5 મંત્રી પદ
'તોફાન પહેલાની શાંતિ...', ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી વધી હલચલ, શું ફરી ઈરાન પર થશે હુમલો?
'તોફાન પહેલાની શાંતિ...', ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી વધી હલચલ, શું ફરી ઈરાન પર થશે હુમલો?
CBSE Class 12 Result Rechecking: આન્સર શીટની રી-ચેકિંગ પ્રક્રિયા શરૂ, જાણો ક્યારે અને કેવી રીતે કરી શકો છો અરજી
CBSE Class 12 Result Rechecking: આન્સર શીટની રી-ચેકિંગ પ્રક્રિયા શરૂ, જાણો ક્યારે અને કેવી રીતે કરી શકો છો અરજી
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
8th Pay Commission News: 8મા પગાર પંચમાં બેસિક સેલેરીમાં DAને સામેલ કરવાની માંગ, પગારમાં થશે ફેરફાર
8th Pay Commission News: 8મા પગાર પંચમાં બેસિક સેલેરીમાં DAને સામેલ કરવાની માંગ, પગારમાં થશે ફેરફાર
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો
Embed widget