શોધખોળ કરો

Vastu Tips: સાવધાન: કિચનમાં ન કરશો ક્યારે આ ભૂલ, નહિતો ભયંકર મુશીબતો કરવો પડશે સામનો

રસોડામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાહુ-કેતુ જેઓ આવું નથી કરતા તેમને પરેશાન કરે છે. જાણો વાસ્તુશાસ્ત્રમાં રસોડાને લઇને શું છે નિયમ

Vastu Tips: રસોડામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાહુ-કેતુ જેઓ આવું નથી કરતા તેમને પરેશાન કરે છે. જાણો વાસ્તુશાસ્ત્રમાં રસોડાને લઇને શું છે નિયમ

જ્યોતિષમાં રાહુ-કેતુને પાપ ગ્રહ માનવામાં આવે છે. તે શુભ અને અશુભ બંને ફળ આપે છે. કળિયુગમાં આ બે ગ્રહો વિશે કહેવાય છે કે તેમના ફળને સમજવું અશક્ય છે. તે  જીવનમાં  અચાનક બનતી ઘટનાઓનો કારક છે. આ બંને ગ્રહોને પ્રપંચી ગ્રહો પણ કહેવામાં આવે છે. આને પડછાયા ગ્રહો કહેવામાં આવે છે. જે ગ્રહો સાથે શુભ અને અશુભ સ્થિતિમાં હોય છે, તે મુજબ પરિણામ આપે છે.

વાસ્તુશાસ્ત્રની વાત કરવામાં આવે તો આ બંને ગ્રહોને ગણવામાં આવે છે. ઘરની સકારાત્મક ઉર્જા ને નકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરવામાં આ બંને ગ્રહોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુ-કેતુનો તમારા રસોડા સાથે પણ ગહન સંબંધ છે. ચાલો સમજીએ કે કેવી

  રસોડાનું વાસ્તુ

રસોડાનો સંબંધ માત્ર સ્વાસ્થ્ય સાથે જ નથી, તેનો સંબંધ સુખ-સમૃદ્ધિ સાથે પણ છે. તેથી રસોડાની બાબતમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. રસોડું હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. કારણ કે રસોડાનો સંબંધ તમારા નસીબ સાથે પણ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રસોડાનું સ્થાન અગ્નિ કોણ (પૂર્વ-દક્ષિણ) માનવામાં આવે છે. આ સ્થાન પર રસોડું રાખવાથી શુભ ફળ મળે છે. તેની સાથે મંગળની અશુભતા પણ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ઊર્જાનો કારક માનવામાં આવે છે. અગ્નિ સાથે મંગળનો સંબંધ પણ જણાવવામાં આવ્યો છે, તેથી આ સ્થાન પર રસોડું બનાવવું શુભ માનવામાં આવે છે.

 જો આપ આ ભૂલ નહિ કરો તો આ ગ્રહ ક્યારેય નહી કરે પરેશાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં લાંબા સમય સુધી એંઠા  વાસણો ન રાખવા જોઈએ. આ વાસણોને સાફ કરીને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ. રાત્રિભોજન કર્યા પછી આખી રાત ગંદા વાસણ રસોડામાં ન રાખો,  આમ કરવાથી ઘરમાં આર્થિક સંકટ આવવા લાગે છે. એટલે કે પૈસાની અછતથી પરેશાની થવા લાગે છે. જમા થયેલી મૂડીનો નાશ થવા લાગે છે અને દેવાની સ્થિતિ યથાવત રહે છે.

રસોડામાં, ઘરની કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમે દિનચર્યામાં ઘણી સમસ્યાઓથી બચી શકો છો. જો તમે આ ભૂલો નથી કરતા તો રાહુ-કેતુ તમને પરેશાન નહીં કરે.

 રસોડામાં યુઝ કરાયેલા ગંદા વાસણ લાંબો સમય ન રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં લાંબા સમય સુધી  એઠા  વાસણો ન રાખવા જોઈએ. આ વાસણોને સાફ કરીને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ. રાત્રિભોજન કર્યા પછી વાસણો આખી રાત ગંદા ન છોડી દેતા તેને સાફ કીરને  રાખવા જોઈએ. આમ ન કરવાથી ઘરમાં આર્થિક સંકટ  આવવા લાગે છે. એટલે કે પૈસાની અછતથી પરેશાની થવા લાગે છે. જમા થયેલી મૂડીનો નાશ થવા લાગે છે અને દેવાની સ્થિતિ યથાવત રહે છે.

ચાકુને તેના સ્થાન પર જ રાખો

રસોડામાં ચાકુ ક્યારેય જેમ તેમ ગમે ત્યાં ન રાખવું જોઈએ. છરીનું એક સ્થાન સુનિશ્ચિત કરી દો.  છરી ત્યાં જ રાખવી જોઈએ. ગમે ત્યાં મૂકી દેવાથી  ગુસ્સો વધે છે, તણાવ વધે છે અને સંબંધો પર અસર પડે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ

વિડિઓઝ

Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
Gujarat recognized Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત
Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
મનુસખ વસાવાની તોડકાંડ મુદ્દે ક્લેકટર સાથે મુલાકાત, જાણો 75 લાખનો શું છે મામલો
મનુસખ વસાવાની તોડકાંડ મુદ્દે ક્લેકટર સાથે મુલાકાત, જાણો 75 લાખનો શું છે મામલો
Embed widget