શોધખોળ કરો

Venus Transit 2022 : 18 જૂન સુધી આ રાશિના જાતકે રહેવું સાવધાન, થઇ શકે છે આ નુકસાન

શુક્ર મેષ રાશિમાં ગોચર કરશે. રાહુ પહેલેથી જ મેષ રાશિમાં બેઠો છે. અહીં શુક્ર અને રાહુનો સંયોગ આ રાશિઓ માટે મુશ્કેલી લાવી શકે છે. જાણીએ શું થશે અસર...

Venus Transit in Aries 2022 : શુક્ર મેષ રાશિમાં ગોચર કરશે. રાહુ પહેલેથી જ મેષ રાશિમાં બેઠો છે. અહીં શુક્ર અને રાહુનો સંયોગ આ રાશિઓ માટે મુશ્કેલી લાવી શકે છે. જાણીએ શું થશે અસર...

 શુક્ર મંગળની રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર 23 મે 2022 ના રોજ મેષ રાશિમાં ગોચર  કરશે. મંગળ મેષ રાશિનો સ્વામી છે. મંગળને જ્વલંત અને રક્તનો કારક માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે અશુભ ગ્રહ રાહુ પહેલેથી જ મેષ રાશિમાં બેઠો છે, અહીં રાહુ-શુક્રનો સંયોગ જોવા મળશે જે ખાસ કરીને આ રાશિઓને પ્રભાવિત કરશે.

 મેષ રાશિ

મેષ રાશિના જાતક માટે  સકારાત્મક પ્રભાવ પડશે,. આપની જ રાશિમાં શુક્ર પ્રવેશ કરશે તો તેની શુભ અસર મેષ રાશિના જાતક પર પડી શકે છે. શુક્રને લક્જરી લાઇફનો કારક માનવામાં આવે છે. જો કે ધનની બચતને લઇને આપને ઠોસ કદમ ઉઠાવવા પડશે, ઉધાર લેવા અને આપવાથી બચવું

 કર્ક રાશિ

પ્રેમ સંબંધમાં મુશ્કેલી સર્જાઇ શકે છે. લગ્નમાં પણ વિલંબનો સામનો કરવો પડશે.આ સમય દરમિયાન ખર્ચમાં વૃદ્ધિ થશે. ધનનો વ્યય માનસિક તણાવનું કારણ બની શકે છે. આવનાર દિવસોમાં ફરવા જવાની યોજના બની શકે છે.

 તુલા રાશિ

શુક્રના રાશિ પરિવર્તનના કારણે તુલા રાશિની ઝુકાવ પ્રેમ અને રોમાન્સ તરફ વધશે. આ સમય દરમિયાન આપને નફો થવાની પણ શક્યતા છે. નવા કામની શરૂઆત કરી શકો છો. નવા કામનું શરૂઆત માટે શુભ સમય. આ સમય દરમિયાન અચાનક જ ધન લાભ થઇ શકે છે.

 મકર રાશિ

શુક્રનું મેષ રાશિમાં ગોચર  આ રાશિના લોકોના પ્રેમ અને સંબંધોની દ્રષ્ટિએ સાનુકૂળ રહેશે. પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો શુગરની સમસ્યા હોય તો તેને ગંભીરતાથી લો અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવો. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. સંબંધો મજબૂત બનશે અને એકબીજાને સમજવામાં મદદ કરશે. માતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. વાણીમાં મધુરતા જાળવવી હિતાવહ.

Disclaimer:

અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણાને અમલી કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Embed widget