શોધખોળ કરો

Vinayak Chaturthi June 2022: વિનાયક ચતુર્થી આજે, આ 6 સરળ ઉપાયથી બગડેલા કામ બનશે

Vinayak Chaturthi 2022 Upay: વિનાયક ચતુર્થી વ્રત દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે

Vinayak Chaturthi 2022 Upay: વિનાયક ચતુર્થી વ્રત દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે

વિનાયક ચતુર્થી વ્રત જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. આ વખતે આ વિનાયક ચતુર્થી 3 જૂન, શુક્રવારે રાખવામાં આવશે. જ્યેષ્ઠ શુક્લ ચતુર્થી તિથિ 2 જૂન, ગુરુવારે મોડી રાત્રે 12.17 કલાકથી શરૂ થઈ રહી છે. પરંતુ તે શુક્રવાર, 3 જૂને બપોરે 2:41 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં વિનાયક ચતુર્થીના ઉપવાસ અને પૂજા 3 જૂને કરવામાં આવશે. વિનાયક ચતુર્થી પૂજાનો શુભ સમય 3 જૂને સવારે 10:56 થી બપોરે 01:43 સુધીનો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે જે સવારે 5:23 થી સાંજના 07:05 સુધીનો છે.

જો વિનાયક ચતુર્થીના શુભ અવસર પર આ ઉપાયો કરવામાં આવે તો ભગવાન ગણેશની કૃપાથી તમને ઘરના તમામ કાર્યોમાં સફળતા અને સુખ, સૌભાગ્ય, ધન વગેરેની પ્રાપ્તિ થશે.

વિનાયક ચતુર્થી

વિનાયક ચતુર્થી વ્રત જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. આ વખતે આ વિનાયક ચતુર્થી 3 જૂન, શુક્રવારે છે. જ્યેષ્ઠ શુક્લ ચતુર્થી તિથિ 2 જૂન, ગુરુવારે મોડી રાત્રે 12.17 કલાકથી શરૂ થઈ રહી છે. પરંતુ તે શુક્રવાર, 3 જૂને બપોરે 2:41 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં વિનાયક ચતુર્થીના ઉપવાસ અને પૂજા 3 જૂને કરવામાં આવશે. વિનાયક ચતુર્થી પૂજાનો શુભ સમય 3 જૂને સવારે 10:56 થી બપોરે 01:43 સુધીનો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે જે સવારે 5:23 થી સાંજના 07:05 સુધીનો છે.

જો વિનાયક ચતુર્થીના શુભ અવસર પર આ ઉપાયો કરવામાં આવે તો ભગવાન ગણેશની કૃપાથી તમને ઘરના તમામ કાર્યોમાં સફળતા અને સુખ, સૌભાગ્ય, ધન વગેરેની પ્રાપ્તિ થશે.

આ પણ વાંચો

Language Row: ભાષા વિવાદ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સાથે કોણ હતી છોકરી, ખુદ ભરતસિંહ વાયરલ વીડિયો અંગે કરશે ખુલાસો

અમદાવાદમાં આજે રહેશે હિટવેવ, તો વિસ્તારમાં રહેશે વરસાદી વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Targeted Attack Budgam: જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ બે પરપ્રાંતીય મજૂરો પર ગોળીબાર કર્યો, એકનું મોત, એક દિવસમાં બીજી ઘટના

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget