શોધખોળ કરો

Mangalwar Puja Niyam: મંગળવાર અને હનુમાનજીને શું છે સંબંધ, આ દિવસે આ કામ કરવા કેમ છે વર્જિત

Mangalwar Puja Niyam: જે ભક્ત મંગળવારના દિવસે ભક્તિભાવથી બજરંગબલીની પૂજા કરે છે, તેની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. પરંતુ તેની સાથે આ દિવસે કેટલાક કામ કરવા વર્જિત છે જાણો કેમ

 Mangalwar Puja Niyam: હિન્દુ ધર્મમાં, અઠવાડિયાના દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાની સમર્પિત છે. તેવી જ રીતે જો મંગળવારની વાત કરીએ તો આ દિવસ ભગવાન શ્રી રામના ભક્ત અને પવનના પુત્ર હનુમાન સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો આ દિવસે બજરંગબલીની પૂજા કરે છે તેમને તેમના કામમાં સફળતા મળે છે. સાથે જ બજરંગબલીની કૃપાથી તેની બધી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે.

 જો તમે તમારા જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મંગળવારે હનુમાનજીની પૂજા અવશ્ય કરો. આમ કરવાથી વિઘ્નો દૂર થાય છે અને બધું જ સુખદ બની  બની જાય છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલાક એવા કામો વિશે જણાવવામાં આવ્યું છે. જે મંગળવારના દિવસે કરવામાં આવે તો ભગવાન હનુમાન ખૂબ જ નારાજ થઈ જાય છે. તેથી, વ્યક્તિએ ખાસ કરીને મંગળવારે આ વસ્તુઓ કરવાનું ટાળવું જોઈએ. જ્યોતિષ અનીશ વ્યાસ પાસેથી જાણીએ કે મંગળવારે કયા કાર્યો ન કરવા જોઈએ અને આ કાર્યો કરવાથી બજરંગબલી નારાજ  થાય છે.

 મંગળવારે આ કામ કરવાથી નુકસાન થઈ શકે છે

કાળા કપડાં ન પહેરવાઃ હનુમાનજીને કાળો રંગ પસંદ નથી. તેમજ હિન્દુ ધર્મમાં કાળા કપડાને શુભ માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં મંગળવારના શુભ દિવસે કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ. આ દિવસે તમે ભગવાન હનુમાનના મનપસંદ રંગના કપડાં જેમ કે લાલ અથવા નારંગી પહેરી શકો છો. મહિલાઓએ  મંગળવારના દિવસે શૃંગારની વસ્તુઓ ન ખરીદવી જોઇએ.

બ્રહ્મચર્યનું પાલન કરોઃ ભગવાન હનુમાનને બ્રહ્મચારી માનવામાં આવે છે. તેથી જ હનુમાનને 'બાલ બ્રહ્મચારી' પણ કહેવામાં આવે છે. કારણ કે, તેણે પોતાના જીવનમાં શિસ્ત, શુદ્ધતા અને આત્મ-નિયંત્રણનું પાલન કર્યું છે. જો તમે મંગળવારે વ્રત રાખો છો અથવા બજરંગબલીની પૂજા કરો છો, તો ચોક્કસપણે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો અને પ્રેમ સંબંધોથી દૂર રહો.

આ વસ્તુઓ ન ચઢાવોઃ મંગળવારે પૂજા દરમિયાન હનુમાનજીને ભોજન અર્પણ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તેમને દૂધથી બનેલી મીઠાઈઓ ન ચઢાવો. જો તમે આવું કરશો તો ભગવાન ગુસ્સે થઈ શકે છે. તેના બદલે, તમે હનુમાનજીને બૂંદી અથવા ચણાના લોટના લાડુ અર્પણ કરી શકો છો, જે તેમને પ્રિય છે.

માંસ અને આલ્કોહોલથી દૂર રહોઃ જો તમે હનુમાનજીના ભક્ત છો તો તમારે માંસાહારી ભોજન છોડી દેવું જોઈએ. ખાસ કરીને મંગળવારના દિવસે માંસાહાર કે દારૂનું સેવન ન કરવું, બલ્કે આ દિવસે સાત્વિક જ આહાશૈલી રાખવી જોઇએ. .

આ સાથે જ મંગળવારના દિવસે વાળ અને દાઢી કાપવા, નખ કાપવા, મીઠું ખાવાનું, ઉધાર લીધેલા પૈસાની આપ-લે અને પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશામાં યાત્રા કરવાનું ટાળવું જોઈએ. જો તમે દર મંગળવારે આ વાતોનું ધ્યાન રાખશો તો હનુમાનજીના આશીર્વાદ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
ઇથોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, જયપુર અને જેસલમેરમાં અસર, ફ્લાઇટ્સ રદ, DGCA એલર્ટ પર
ઇથોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, જયપુર અને જેસલમેરમાં અસર, ફ્લાઇટ્સ રદ, DGCA એલર્ટ પર
China-US Relations: ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં જશે બીજિંગ, ચીની રાષ્ટ્રપતિ પણ કરશે અમેરિકાનો પ્રવાસ
China-US Relations: ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં જશે બીજિંગ, ચીની રાષ્ટ્રપતિ પણ કરશે અમેરિકાનો પ્રવાસ
'મતદાર યાદીમાંથી હટી જશે તમારુ નામ', ચૂંટણી અધિકારી બની ઠગ કરી રહ્યા છે કૉલ, બચવા આટલું ધ્યાન રાખો
'મતદાર યાદીમાંથી હટી જશે તમારુ નામ', ચૂંટણી અધિકારી બની ઠગ કરી રહ્યા છે કૉલ, બચવા આટલું ધ્યાન રાખો
Video: ઇથોપિયામાં જ્વાળામુખી ફાટતા ભારત સુધી પહોંચ્યો ખતરો! દિલ્હી-ગુજરાત પર રાખના વાદળોની શક્યતા
Video: ઇથોપિયામાં જ્વાળામુખી ફાટતા ભારત સુધી પહોંચ્યો ખતરો! દિલ્હી-ગુજરાત પર રાખના વાદળોની શક્યતા
Embed widget