શોધખોળ કરો

Mangalwar Puja Niyam: મંગળવાર અને હનુમાનજીને શું છે સંબંધ, આ દિવસે આ કામ કરવા કેમ છે વર્જિત

Mangalwar Puja Niyam: જે ભક્ત મંગળવારના દિવસે ભક્તિભાવથી બજરંગબલીની પૂજા કરે છે, તેની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. પરંતુ તેની સાથે આ દિવસે કેટલાક કામ કરવા વર્જિત છે જાણો કેમ

 Mangalwar Puja Niyam: હિન્દુ ધર્મમાં, અઠવાડિયાના દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાની સમર્પિત છે. તેવી જ રીતે જો મંગળવારની વાત કરીએ તો આ દિવસ ભગવાન શ્રી રામના ભક્ત અને પવનના પુત્ર હનુમાન સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો આ દિવસે બજરંગબલીની પૂજા કરે છે તેમને તેમના કામમાં સફળતા મળે છે. સાથે જ બજરંગબલીની કૃપાથી તેની બધી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે.

 જો તમે તમારા જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મંગળવારે હનુમાનજીની પૂજા અવશ્ય કરો. આમ કરવાથી વિઘ્નો દૂર થાય છે અને બધું જ સુખદ બની  બની જાય છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલાક એવા કામો વિશે જણાવવામાં આવ્યું છે. જે મંગળવારના દિવસે કરવામાં આવે તો ભગવાન હનુમાન ખૂબ જ નારાજ થઈ જાય છે. તેથી, વ્યક્તિએ ખાસ કરીને મંગળવારે આ વસ્તુઓ કરવાનું ટાળવું જોઈએ. જ્યોતિષ અનીશ વ્યાસ પાસેથી જાણીએ કે મંગળવારે કયા કાર્યો ન કરવા જોઈએ અને આ કાર્યો કરવાથી બજરંગબલી નારાજ  થાય છે.

 મંગળવારે આ કામ કરવાથી નુકસાન થઈ શકે છે

કાળા કપડાં ન પહેરવાઃ હનુમાનજીને કાળો રંગ પસંદ નથી. તેમજ હિન્દુ ધર્મમાં કાળા કપડાને શુભ માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં મંગળવારના શુભ દિવસે કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ. આ દિવસે તમે ભગવાન હનુમાનના મનપસંદ રંગના કપડાં જેમ કે લાલ અથવા નારંગી પહેરી શકો છો. મહિલાઓએ  મંગળવારના દિવસે શૃંગારની વસ્તુઓ ન ખરીદવી જોઇએ.

બ્રહ્મચર્યનું પાલન કરોઃ ભગવાન હનુમાનને બ્રહ્મચારી માનવામાં આવે છે. તેથી જ હનુમાનને 'બાલ બ્રહ્મચારી' પણ કહેવામાં આવે છે. કારણ કે, તેણે પોતાના જીવનમાં શિસ્ત, શુદ્ધતા અને આત્મ-નિયંત્રણનું પાલન કર્યું છે. જો તમે મંગળવારે વ્રત રાખો છો અથવા બજરંગબલીની પૂજા કરો છો, તો ચોક્કસપણે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો અને પ્રેમ સંબંધોથી દૂર રહો.

આ વસ્તુઓ ન ચઢાવોઃ મંગળવારે પૂજા દરમિયાન હનુમાનજીને ભોજન અર્પણ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તેમને દૂધથી બનેલી મીઠાઈઓ ન ચઢાવો. જો તમે આવું કરશો તો ભગવાન ગુસ્સે થઈ શકે છે. તેના બદલે, તમે હનુમાનજીને બૂંદી અથવા ચણાના લોટના લાડુ અર્પણ કરી શકો છો, જે તેમને પ્રિય છે.

માંસ અને આલ્કોહોલથી દૂર રહોઃ જો તમે હનુમાનજીના ભક્ત છો તો તમારે માંસાહારી ભોજન છોડી દેવું જોઈએ. ખાસ કરીને મંગળવારના દિવસે માંસાહાર કે દારૂનું સેવન ન કરવું, બલ્કે આ દિવસે સાત્વિક જ આહાશૈલી રાખવી જોઇએ. .

આ સાથે જ મંગળવારના દિવસે વાળ અને દાઢી કાપવા, નખ કાપવા, મીઠું ખાવાનું, ઉધાર લીધેલા પૈસાની આપ-લે અને પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશામાં યાત્રા કરવાનું ટાળવું જોઈએ. જો તમે દર મંગળવારે આ વાતોનું ધ્યાન રાખશો તો હનુમાનજીના આશીર્વાદ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget