શોધખોળ કરો

Dev Deepawali 2025: દેવ દિવાળી ક્યારે? જાણો શુભ મૂહૂર્ત અને વિધિ વિધાન સાથે મહાત્મ્ય

Dev Deepawali 2025: દિવાળીની જેમ દેવ દિવાળીનું પર્વ પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન શિવ સાથે સંકળાયેલ હોવાથી તેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે દેવ દીપાવલી ક્યારે ઉજવવામાં આવશે.

Dev Deepawali 2025:દિવાળીની જેમ દેવ દિવાળીનું પર્વ પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન શિવ સાથે સંકળાયેલ હોવાથી તેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે દેવ દીપાવલી ક્યારે ઉજવવામાં આવશે.

દેવ દિપાવલી લગભગ 15 દિવાળીના 15  દિવસ પછી ઉજવવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખાસ મહત્વનું માનવામાં આવે છે. સ્નાન કર્યા પછી, સાંજે શુભ મુહૂર્ત દરમિયાન માટીના દીવા પ્રગટાવવામાં આવે છે. સાંજે, વારાણસીના ઘાટોના કિનારે લાખો માટીના દીવા ઝળહળતા જોઈ શકાય છે. ફક્ત ઘાટ પર જ નહીં પરંતુ વારાણસીના તમામ મંદિરોમાં પણ દીવા પ્રગટાવવામાં આવે છે.

દેવ દિવાળીની તારીખ અને શુભ મૂહૂર્ત

કાર્તિક મહિનાની પૂર્ણિમાની તિથિ 4 નવેમ્બરે રાત્રે 10:36 વાગ્યે શરૂ થાય છે. આ તિથિ 5 નવેમ્બરે સાંજે 6:48 વાગ્યે સમાપ્ત થશે. તેથી, દેવ દીપાવલીનો તહેવાર 5 નવેમ્બર, બુધવારના રોજ ઉજવવામાં આવશે.

પ્રદોષ કાલ દેવ દીપાવલી મુહૂર્ત - સાંજે 5:15 થી 7:50 સુધી

દેવ દિવાળનું મહત્વ

દંતકથા અનુસાર, ત્રિપુરાસુર નામના રાક્ષસના અત્યાચારથી બધા દેવતાઓ, ઋષિઓ અને માનવીઓ પરેશાન હતા. ત્યારબાદ ભગવાન શિવે કાર્તિક પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુરનો વધ કર્યો. તેથી, આ દિવસને ત્રિપુરોત્સવ અથવા ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે, દેવી-દેવતાઓ કાશીમાં આવે છે અને માટીના દીવા પ્રગટાવે છે. તેથી, આ તહેવારને દેવતાઓની દિવાળી અથવા દેવી દિવાળી કહેવામાં આવે છે.

જરૂર કરો આ કામ

દેવ દિવાળીના દિવસે, વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ, ખાસ કરીને વારાણસીના ઘાટ પર થઇ શકે તો આમ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. જો આ શક્ય ન હોય, તો તમે ઘરે ગંગાજળમાં પાણી ભેળવીને સ્નાન કરી શકો છો. વધુમાં, આ દિવસે, સવારે દીવા પ્રગટાવો, તુલસીના ક્યારે દીપક કરો. તેની પૂજા કરો  શેરડી ધરાવો અને રંગોળી દીપક આરતી પૂજા વગેરે કરો.                                                                     

ટોપ સ્ટોરી

જન્માષ્ટમી 2026: ઉપવાસ રાત્રે તોડવો કે સવારે? જાણો પારણનો સાચો સમય અને નિયમો
જન્માષ્ટમી 2026: ઉપવાસ રાત્રે તોડવો કે સવારે? જાણો પારણનો સાચો સમય અને નિયમો
7 સપ્ટેમ્બરથી ચમકશે 4 રાશિઓની કિસ્મત, ચંદ્ર-ગુરુની યુતિ બનાવશે શક્તિશાળી ગજકેસરી યોગ 
7 સપ્ટેમ્બરથી ચમકશે 4 રાશિઓની કિસ્મત, ચંદ્ર-ગુરુની યુતિ બનાવશે શક્તિશાળી ગજકેસરી યોગ 
પીએમ મોદીની અપીલ છતાં સોનાનો ક્રેઝ કેમ નહીં ઘટે? ભારતની કુંડળીમાંથી જાણો ચોંકાવનારો ખુલાસો
પીએમ મોદીની અપીલ છતાં સોનાનો ક્રેઝ કેમ નહીં ઘટે? ભારતની કુંડળીમાંથી જાણો ચોંકાવનારો ખુલાસો
શું સપ્ટેમ્બરમાં ફરી હવામાન બગડશે? મંગળ અને શનિ આપી રહ્યા છે ભારે વરસાદના સંકેત
શું સપ્ટેમ્બરમાં ફરી હવામાન બગડશે? મંગળ અને શનિ આપી રહ્યા છે ભારે વરસાદના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
Nepal Flood: નેપાળમાં ભયાનક પૂરમાં 4000 લોકો ગુમ, અત્યાર સુધી 1200થી વધુના મોત
Nepal Flood: નેપાળમાં ભયાનક પૂરમાં 4000 લોકો ગુમ, અત્યાર સુધી 1200થી વધુના મોત
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' થશે? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરમાં હલચલ
હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' થશે? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરમાં હલચલ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
Embed widget