શોધખોળ કરો

Navratri 2023: વર્ષમાં આવતી 4 નવરાત્રિમાં ચૈત્રી અને શારદિય નવરાત્રી કેમ છે વિશેષ, જાણો માહત્મ્ય અને તફાવત

આમ તો વર્ષમાં 4 આવે છે પરંતુ ચૈત્રી અને શારદીય નવરાત્રિ વિશેષ છે. આ  બે નવરાત્રી  ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જાણો કેમ

Navratri 2023:આ વર્ષે 15મી ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. ભક્તો નવ દિવસ સુધી માતાના નવ  સ્વરૂપોની પૂજા કરે છે. દેશભરમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ ગરબા અને રામલીલાનું પણ આયોજન કરવામાં આવે છે. નવરાત્રી વર્ષમાં આમ તો વર્ષમાં 4 આવે છે પરંતુ ચૈત્રી અને શારદીય નવરાત્રિ વિશેષ છે. આ  બે નવરાત્રી  ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, એક ચૈત્ર નવરાત્રી અને બીજી શારદીય નવરાત્રી. ચૈત્ર નવરાત્રિ ચૈત્ર માસના શુક્લ પક્ષમાં ઉજવવામાં આવે છે. તે જ સમયે, શારદીય નવરાત્રિ અશ્વિન મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે તે વર્ષમાં બે વાર શા માટે ઉજવવામાં આવે છે? આ પાછળનું કારણ શું છે, ચાલો જાણીએ વિગતવાર

બંને નવરાત્રિનું કેમ છે વિશેષ મહત્વ

બંને નવરાત્રિ ઋતુઓના સંક્રમણ સમયગાળા દરમિયાન આવે છે. આ તે સમય છે જ્યારે આપણે બીમાર પડીએ છીએ. તેથી, આપણા ઋષિમુનિઓએ ધાર્મિક વિધિઓ સાથે 9 દિવસના વ્રત રાખવાની જોગવાઈ કરી છે. કહેવાય છે કે નવ દિવસ સુધી ફળ ખાવાથી વ્રત કરવામાં આવે તો શરીરમાંથી રોગો અને વિકારો દૂર થાય છે. એટલું જ નહીં, શરીર આગામી 6 મહિના સુધી રોગો સામે લડવા માટે પણ તૈયાર થઈ જાય છે. આ ઉપરાંત ધાર્મિક વિધિઓથી આધ્યાત્મિક શુદ્ધિ પણ થાય છે.

ચૈત્રી અને શારદિય નવરાત્રિમાં શું છે અંતર

  •  શારદીય નવરાત્રિને શક્તિની ઉપાસનાનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે ચૈત્ર નવરાત્રિ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રસિદ્ધ છે.
  • શારદીય નવરાત્રી મહિષાસુરના વધ અને રામ દ્વારા રાવણના વધ સાથે સંબંધિત છે. તો બીજી તરફ  ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા કરવામાં આવે છે.
  • શારદીય નવરાત્રીના દશમીના દિવસે રાવણનું દહન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવે છે.  ચૈત્ર નવરાત્રીની નવમીના રોજ રામજીનો જન્મદિવસ હોવાથી રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે.
  • શારદીય નવરાત્રી ઉનાળા અને વરસાદની ઋતુ પછી શિયાળાની શરૂઆત કરે છે. તો ચૈત્ર નવરાત્રી શિયાળા પછી ઉનાળો લઈને આવે છે.
  • ચૈત્ર નવરાત્રિ સાધના અને ઉપસના માટે છે આ નવરાત્રિમાં અનુષ્ઠાન અને જપ તપ કરવામા આવે છે તો શારદિય નવરાત્રિને નવ દિવસ જપ તપ સાથે માની ગરબા અને રાસથી પણ આરાધના કરવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
Embed widget