શોધખોળ કરો

Makar Sankranti 2025: મકર સંક્રાંતિ કેમ મનાવાય છે? જાણો આ દિવસનું શું છે મહત્વ

Makar Sankranti 2025:જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય એક વર્ષમાં 12 વખત તેની રાશિ બદલી નાખે છે, જે રાશિચક્રના નામથી ઓળખાય છે, આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી બહાર આવે છે અને મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને મકરસંક્રાંતિ કહેવાય છે.

Makar Sankranti 2025:સનાતન ધર્મમાં મકરસંક્રાંતિનું ખૂબ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે સૂર્ય ભગવાનના મકર રાશિમાં પ્રવેશની તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે, ભક્તો ગંગા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને ધ્યાન કરે છે. આ સાથે સૂર્યદેવની પૂજા-અર્ચના પણ કરવામાં આવે છે.

મકરસંક્રાંતિનો તહેવાર તે દિવસે ઉજવવામાં આવે છે જ્યારે સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરે છે. આ તહેવાર જાન્યુઆરી મહિનાની 14 કે 15 તારીખે સૂર્યના સંક્રમણ અનુસાર ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનું એક અલગ જ મહત્વ છે. ભારતમાં, આ તહેવાર જુદા જુદા નામોથી ઓળખાય છે, તે પોંગલ, ખીચડી, મકરસંક્રાંતિ, લોહરી, ઉત્તરાયણ તરીકે ઓળખાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય એક વર્ષમાં 12 વખત તેની રાશિ બદલી નાખે છે, જે રાશિચક્રના નામથી ઓળખાય છે, આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી બહાર આવે છે અને મકર રાશિમાં પ્રવેશ કરે છે મકરસંક્રાંતિ જાણીતી છે. આ દિવસે દાન કરવાનું ઘણું મહત્વ છે.

મકરસંક્રાંતિના દિવસે ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

મકરસંક્રાંતિનો શુભ સમય

  • સવારે 09:30 થી સાંજે 05:20 સુધી
  • કુલ સમયગાળો 08 કલાક 17 મિનિટ
  • મહાપુણ્યકાલ સવારે 09:30 થી 10:50 સુધી
  • કુલ સમયગાળો 01 કલાક 47 મિનિટ

મકરસંક્રાંતિનું ભૌગોલિક મહત્વ

ભારત એક કૃષિપ્રધાન દેશ છે કારણ કે આ સમયે ખેડૂતો ખેતરોમાંથી ડાંગરની કાપણી કરે છે અને પાનખર ઋતુ સમાપ્ત થાય છે અને વસંતઋતુ શરૂ થાય છે. તેથી જ ખેડૂતો મકરસંક્રાંતિને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.

મકરસંક્રાંતિનું મહત્વ

ખગોળશાસ્ત્ર અનુસાર, સૂર્યમાં બે આયન છે જેને આપણે ઉત્તરાયણ અને દક્ષિણાયન કહીએ છીએ. એક વર્ષમાં 12 મહિના હોય છે અને સૂર્યના બે આયન હોવાથી એક આયનનો સમયગાળો 6 મહિનાનો હોય છે. મકરસંક્રાંતિના દિવસથી સૂર્ય ઉત્તરાયણમાં છે અને આગામી 06 મહિના સુધી ઉત્તરાયણમાં રહેશે એવી માન્યતા છે કે જ્યારે સૂર્ય ઉતરે છે ત્યારે આ દિવસથી જ રાક્ષસોની રાત્રિ શરૂ થાય છે અને તે દિવસની શરૂઆત માનવામાં આવે છે. દેવતાઓનો દિવસ શરૂ થાય છે.

ખીચડીનું મહત્વ

ઉત્તર ભારતમાં સંક્રાતિના તહેવારને ખિચડી તરીકે ઓળખવામાં આવે છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સરળતાથી પચી શકે તેવો ખોરાક સારો રહે છે અને ખીચડીને શનિનો કારક માનવામાં આવે છે.

મકરસંક્રાંતિના દિવસે શું દાન કરવું

મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરવાથી ગ્રહદોષ દૂર થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog 2026: મહાલક્ષ્મીના રાજયોગથી ખૂલશે ધન અને સફળતાના રસ્તા, આ 3 રાશિ માટે સફળતાના મજબૂત યોગ
Mahalaxmi Rajyog 2026: મહાલક્ષ્મીના રાજયોગથી ખૂલશે ધન અને સફળતાના રસ્તા, આ 3 રાશિ માટે સફળતાના મજબૂત યોગ
Thursday Remedy: ગુરુવારે ભગવાન વિષ્ણુને આ ત્રણ વસ્તુઓ અર્પણ કરો, દરેક મનોકામના થશે પૂર્ણ
Thursday Remedy: ગુરુવારે ભગવાન વિષ્ણુને આ ત્રણ વસ્તુઓ અર્પણ કરો, દરેક મનોકામના થશે પૂર્ણ
Today's horoscope: વૃષભ સહિત આ રાશિના જાતકનો દિવસ રહેશે ખુશનુમા, જાણો રાશિફળ
Today's horoscope: વૃષભ સહિત આ રાશિના જાતકનો દિવસ રહેશે ખુશનુમા, જાણો રાશિફળ

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
મસૂરીમાં લગ્ન કરશે કુલદીપ યાદવ, આ લક્ઝરી હોટેલ કરવામાં આવી બુક, 6 હજારની ડીસ આરોગશે મહેમાનો
મસૂરીમાં લગ્ન કરશે કુલદીપ યાદવ, આ લક્ઝરી હોટેલ કરવામાં આવી બુક, 6 હજારની ડીસ આરોગશે મહેમાનો
Stock Market Highlights: શેર બજારમાં કડાકો યથાવત, સેન્સેક્સ 829 અને નિફ્ટી 228 પોઈન્ટ તૂટ્યો 
Stock Market Highlights: શેર બજારમાં કડાકો યથાવત, સેન્સેક્સ 829 અને નિફ્ટી 228 પોઈન્ટ તૂટ્યો 
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Embed widget